Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 98
________________ * * w w 9 S S = = ૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના હ૧ મનુષ્યની મંજરી કહાં મહેરશે જે કુટુંબના સહકારથી ખરશે તે ? જીવ આખે તે જાણે હારે કુટુંબ કુટુંબ જન્મે છે. એક જ વાક્ય જે ત્રણ પંક્તિમાં વહેંચાયેલું હોય છે તે પણ તેના ત્રણે ય વિભાગના અક્ષરોની સંખ્યામાં બહુ મોટો ફેર નથી હોતો. આમ ન જાવ કહુ હો યે પગલાં વળે છે એ દિલ દાખવી દિશામાં. + + રાજપ્રવૃત્તિની ચાખડીએ હડનારને નથી વિલાસરાવાર્થ માટેની નવરાશ, કે વિરક્તિ માટેની અશ્રદ્ધા વા અવગણના. ૧૬ પૃ. ૪૨ પણ આમાંનો એક પણ નિયમ અવ્યભિચારી નથી. અથવા કહે કે તે નિયમ જ નથી. પંક્તિમાં પણ અપવિરામો આવે છે એટલે પંકિતઓના અક્ષરે ગણવા એ એક રીતે ગષણની બેટી દિશા છે. મારું વક્તવ્ય વધારે સ્પષ્ટ કર્યું. કવિશ્રીના શબ્દાવલીના બાહ્ય રૂપમાં તે કોઈ જાતનો નિયમ નથી. તો એ જોવું રહ્યું કે તેના અર્થ અને તેના બાહ્યરૂપ વચ્ચેના સંબંધમાંથી કોઈ નિયમ શોધી શકાય તેમ છે? પણ એ પણ સાચી દિશા નથી, કારણ કે કવિશ્રીએ અર્થવિરામ પ્રમાણે પંક્તિઓ રચી નથી. એટલે અર્થ અને શબ્દો વચ્ચેના સબંધમાંથી નિયમ જડે તેપણ તે નિયમો કવિશ્રીની પંક્તિના નિયમો નહિ જ હેય. અર્થાત કવિશ્રીની પંક્તિઓ નિયમ વિનાની જ છે. અને તેમાં હું કશું નવું કહેતા નથી. કવિશ્રીએ પોતે એ જ કહ્યું છે. એક બીજી બાબત ઉપરનાં અવતરણમાંથી જણાઈ આવે છે. તે એ કે વાકયમાં શુદ્ધ વ્યાકરણની રચનાને એટલે પહેલે કર્તા અને પછી વિધેય એ ક્રમને ઘણી જગાએ વ્યુત્કમ થયો છે. ઉપરની નથી વિલાસસ્વાર્થ માટેની નવરાશ

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120