________________
રુ. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
ખીલ્યા, હેાયા, પ્રાશ્યા, આથમ્યા, ને પેઢયા પિતૃકુંજમાં માતાની સ્હાડમાં.
આમાં ત્રીજી પક્તિમાં કવિએ જ દરેક શબ્દ પછી અપવિરામ મૂકયું છે, એ જ ખતાવે છે કે દરેક વિરામે તેમણે વાકય કાપીને પક્તિ કરી નથી.
આ ઉપરાંત તેમની કૃતિએકના પાનમાં પંક્તિઓ જાણે ભાવ પ્રમાણે ધીમે ધીમે લાંબી ટૂંકી થાય છે, અને તેના પાનમાં ધ્વનિના એક પ્રકારના આરેાહ અવરેહ, ચઢ ઉતર પ્રતીત થાય છે. ઉદાહરણ તરીકે એક ગહન કરુછુ ભાવવાળા પારીથ્રાક્ ઉતારું છું:
આ સન્ધિકા તા
મારા આત્માને રૂંધે છે. ષ્ટિને ક્રમે છે,
ભાસાભાસ કરે છે
જાણે જગત ભરી આંઝવાં તરે.
મારું કુટુ*બ ક્યાં હશે ?
સારા ભાગ જેઈ વળી.
એકલાં તેા આંસુ આવી જાય છેઃ વ્હીલું વ્હીલું લાગે છે–વગડા જેવું, મનુષ્યની મજરી મ્હાં મ્હારશે જો કુટુ"ખના સહકારથી ખરશે તે ?
જીવ આપ્યા તે! જાણે મ્હારા કુટુંબ કુટુંબ જપે છે. ભવસાગરના એ મુજ વ્હેલા આ
કઇ દિશામાં હવે શેાધુ' ?
અરેરે! પણ હૃદયની આજ્ઞા એક,
ને ચરણનાં ચાલવાં ખીજા.
આમ ન ાવ હું હો યે પગલાં વળે છે
ર
.
v
ર
૧૧
૧૪
[
હું
૧૨
૧૩
ro
G