________________
પરિશિષ્ટ
બધા
વનવેલીમાં લાંએટૂ કે અંતરે તાલ જ્યાં નાંખવા ઢાય ત્યાં તે ભારક્ષમ વી ઉપર પડવા જોઈએ એમ મે કહ્યુ છે. તાલ આ જ વાત શ્રીયુત ખબરદારે કલકાની પ્રસ્તાવનામાં પેાતાના મુક્તધારા છન્દનું સ્વરૂપ સમજાવતાં કહેલી છે. મુકતધારા વિશે આ વ્યાખ્યાનામાં મેં કશું કહ્યું નથી. તેનું એ કારણ કે રવરભારના તત્ત્વ ઉપર આપી ભાષામાં છન્દે રચી શકાય કે નહિ તે હુજી આપણા સાહિત્યને ફૂટ પ્રશ્ન છે અને ભાષાના એ પ્રશ્નમાં હું આવાં સામાન્ય વ્યાખ્યાનામાં ઊતરી શકું નહિ. શ્રીયુત કેશવલાલભાઈ એ પદ્યરચનાની ચર્ચામાં સ્વરભારના તત્તવની ચર્ચા કરી છે પણ તે પણ તે તત્ત્વ ઉપર પદ્યરચના થઈ શકે તે ખાબતમાં શંકાશીલ જણાય છે. સ્વરભારનું તત્ત્વ અલગ રાખતાં મનહર અને મુક્તધારાના ભેદ ઘણા સાદે છે. મનહરની એકી પતિ ૧૫ અક્ષરની છે, મુક્તધારાની ૧૪ ની છે. અને તેના અંત્યાક્ષર અરરિત આ આવે છે,-એટલા જ. તેની વિશેષતા મનહરતા તાલ મૂકવાત કરવાનો વણીની પસંદગીમાં શ્રી ખબરદાર કહે છે કે આ તાલ, આપણી ભાષામાં શબ્દામાં જે અક્ષર સ્વપિરત હેય તેના ઉપર જ પડવા જોઈએ. શબ્દોમાં કચે અક્ષર સ્વરિત છે તે સંબધી તે બ હદ્દ વ્યાકરણના નિયમા આપે છે. વનવેલીની ચર્ચામાં હું શ્રી ખબરદાર સાથે એટલે અંશે મળતા થાઈ છું કે વનવેલીના તાલ જ્યાં નાંખવા હેય ત્યાં તે શબ્દના આદ્યાક્ષર ઉપર જ નાંખવેા, અન્યત્ર નહિ. પણ તેમ છતાં મેં મારાં વ્યાખ્યાનમાં કહ્યું છે (પૃ પર) તેમ આ દ્વૈત ખેાલાયેલા સ્વરને હું સ્વર જ ગણું છું શ્રીયુત ખખરદારે આપેલા દાખલામાં
આ વાતને વિચારતાં |કા હુગલી | જમના
'
1
!
વાત આવિ | ચારતાં ! | હુગલી | જમના | એ
-
એમ પાઠ રાખા પણ બન્ને જગ્યાએ ત ૨ ગજ એ કૃત એલાતા સ્વરેાતે ચતુરક્ષર સધિમાં એકેક આખા સ્વર ગણવા જ જોઈશે, નહિતર મનહર થશે જ નંહ. અને અક્ષરમેળમાં પણ