________________
૩. અČચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
[ ૭૧
અક્ષરા એટલા બધા ત્વરિત ખેલવા પડે છે કે એ લઘુ અક્ષરાની વચ્ચે વાકયવિરામ મૂકી શકાય નહિ. એટલે એક સામટા જેમાં લલ્લુ અક્ષરે। આવતા હેાય તેવા છન્દો અનેક રીતે શૅફ વને પ્રતિકૂળ નીવડે.
આવી ક્રાઈ પ્રતિકૂળતા પૃથ્વીને નડતી નથી. ખીજાં સંસ્કૃત વૃત્તો સંગીતના રાગમાં ગાઈ શકાય છે તેમ પૃથ્વી પણ ગાઈ શકાય છે. માલકસમાં મેં પૃથ્વી સુંદર ગવાતા સાંભળ્યેા છે. પણ ખીજા' સંસ્કૃત વૃત્તોને જેમ અગેય પાઠ કરી શકાય છે તેમ પૃથ્વીના પણુ અગેય પાઠ કરી શકાય છે. તેની પંકિતમાં આવશ્યક યતિ નથી એ હવે જાણીતી વાત છે. તેમાં ગુરુ કે લઘુનાં સામટાં એક હારે સ્થાને આવતાં નથી. તેમાં વધારેમાં વધારે એક સાથે ત્રણ લધુ આવે છે, ગુરુ તા મેથી વધારે આવતા જ નથી. તેના ગભીર ગતિથી પાઢ થઈ શકે છે. અને, હું ધારું છું તેને લીધે, તેની પંક્તિમાં ગમે ત્યાં યતિ મૂકી શકાય છે, જેના અનેક દાખલા પ્રેા. ઢાકારે પેાતાનાં કાવ્યામાંથી આપ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વીમાં લખેલાં કાવ્યેામાંથી એજસ અને માય અન્ને ગુણેાના દાખલા સહેલાઈથી મળી શકે છે. અર્થાત્ પૃથ્વી દરેક રસને અનુકૂળ પડે તેવે! છે. પંક્તિઓની સંખ્યા વધતાં તેમાં કલેશકર એકવિધતા જાય કે કેમ એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. અંગ્રેજી બ્લૅક વમાં જેમ એકવિધતા ટાળવા એવરી ખીજો વચ્ચે વચ્ચે ત્રણ—સ્વરી બીજો આવે છે તેમ પૃથ્વીના સાધારણ પ્રવાહમાં પ્રે. ટાકાર અને અને છન્દને અનુકૂળ ફેરફારા કરે છે. આમાંના ઘણાખરા ફેરફારા મતે સારા લાગ્યા છેછેવટ વાંધા લેવા જેવા તે નથી જ લાગ્યા. જેમ
નવીન મલ મૈં નહી. વિમલ સાધુ ક્તવ્ય કે –
સમર સ્વામ, ત્યજની મામ, દીઠું નવ દીઠું ખરે સતત સમર સમર સમર સ્વામ,
સફર લાંબી છે મસ્તકે, યેાતિ તવ્ય કે ?-- સફર લાંબી છે મસ્તકે