Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 75
________________ * ] અર્વાચીન ગુજશતી કાવ્યસાહિત્ય ખેલવાની પણ પરપરા તેા ગીતની જ હતી. અત્યારે પણ જૂની પર પરાથી ખેલાતા ચંડીપાઠ સાંભળેા કે વિવાહમાં મંગલાષ્ટક સાંભળેા કે નાતમાં શ્લેાકા ખેલતા સાંભળેા તે તેરાગમાં જ મેાલતા જણાશે. અત્યારે અનુષ્ટુપ જેવા અગેય મ્લાક પણ જૂની પ્રણાલિકા પ્રમાણુ તા ગવાય જ છે એટલું જ નહિ, એ અગેય ક્લાક જેમાં મહાભારત રામાયણ લખાયાં તે પૂર્વે પણ ગવાતા જ હતા એમ જણાય છે. તજ્યેષઃ જોજોઽમિતિઃ । मरुतः परिवेष्टारो मरुत्तस्यावसन् गृहे । आविक्षितस्य कामप्रेर्विश्वेदेवाः સમાસર કૃત્તિ" અહીં અનુષ્ટુપ ગવાયાના ઉલ્લેખ છે. આદ્યકવિ વાલ્મીકિના પ્રથમ શ્લા ના નિષાર વગેરે પણ રામાયણમાં તન્ત્રીયજ્ઞમન્વિતઃ ૧૧ એટલે તન્ત્રીના લયમાં ગાઈ શકાય તેવા કહેલા છે. અને લવકુશે રામાયણને મસઁવવા ગાયું એવું વર્ણન છે. મળેલ પાએટલે સંસ્કૃત મે ગાયું, દેશી ઢબે નહિં. આ બધામાંથી એટલુ` નિષ્પન્ન થાય છે કે સંસ્કૃત વૃત્તો પ્રાચીન કાળમાં ગવાતાં. પણ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા પછી આપણે આ વૃત્તોના શુદ્ધ અગેય પાઠની પતિ પાડી. સંસ્કૃત નૃત્તો અત્યારે લેખ}ા અને વાચડ્ડામાં વધારે પ્રિય થયાં છે તેનુ કારણ તેની પ્રૌઢિ અને અગેય પાઠયત્વ. આ વૃત્તોના ઉપયાગની વિરુદ્ધ છતાં પણ નવલરામભાઈ સંસ્કૃત વૃત્તોની પ્રૌાંઢ સ્વીકારે છે. સંસ્કૃત નૃત્તો સામે વાંધા લેવાનું તેમનુ એક કારણ અપરિચય તે હવેની કેળવણીમાં દૂર થયું ૧૧ અત્યારે મીર વગેરે વાર્તા કહેનારા વર્ગી ગદ્ય પણ સિતાર જેવા રાઇ તંતુવાદ્ય વગાડતા વગાડતા અમુક રાગના લયમાં પાલે છે. તે કે ઈસપૂર્ણ રાગ હોતા નથી, માત્ર તેમાં અમુક સૂરાના આરેહ અવરાહ હાય છે. હા પણ રાગમા ન ગાતાં આવી રીતે સૂરામાં ખાલે છે. આ અનુષ્ટુપ પણ એ રીતે તત્રી સાથે જે સૂરામાં ખેલાતા હાય તા તેનું ગેયત્ન સહે. લાઈથી જુદું પાડી શકાય એવું પહેલાંથી જ હતું એમ કહી શકાય. મને આ અત્યત સભવિત લાગે છે, પણ આ વિષય સ્વતંત્ર સાધન માગે છે, જેને માટે અહીં' અવઠારા નથી.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120