Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 48
________________ ૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ [ so આ બન્ને ભિન્ન પ્રકારનાં વૃત્તોનુ મિશ્રણ પણ કેમ સંવાદી થાય છે તે વિચારીએ. ત્રણેયનાં બંધારણ ઉપર દૃષ્ટિ કરવાથી કંઈક પ્રકાશ પડે છે. ત્રણેયનાં પિંગળ-ખાળિયાં નીચે પ્રમાણે છે. વસન્તતિલકા—ગાગાલગા લલલગા લલગા લગાગા મન્દાકાન્તા ગાગાગાગા લલલવા ગાલગા ગાલગાગા સ્રગ્ધરા—ગાગાગાગાલગાગા લલલલલલગા ગાલગા ગાલગાગા ત્રણેયના પ્રારંભમાં ગાગા . અને ત્રણેયના અંતમાં ગાલગાગા છે. ત્રણેયને ઉપાડ અને ઉપસંહાર સરખા છે. ત્રણેયમાં છેડે પ્રાસ મેળવી શકાય છે. પણ આ માર્ચે દેખાડી શકાય તેવા સંવાદ ઉપરાંત ત્રણેયમાં એક સૂક્ષ્મ સંવાદ પણ મતે જણાય છે જેથી આ મિશ્રણા પ્રસાદમય બને છે. આવા ખાદ્ય સંવાદ દેખાડી ન શકાય તેવા એ દાખલા આપું છું. બન્ને કવિશ્રી ન્હાનાલાલના છે. એક અનુષ્ટુપ ઇન્દ્રશાના મિશ્રણના અને બીજો શાલિની-અનુષ્ટુપનેઃ— અને ચેથી જેટલે આવે કુવારા પાણી પ્રશ્ન વ્યક્તિ તણાં નૃપાલમાં તેટલા ઊંચા ડે પ્રજાની પરાજ ભક્તિના હાડે હાડે સૂ`ો તેજ ઢાળે, રાત્રે રાત્રે 'દ્રિકા ચન્દ્ર ચેાળે, અનન્તા યુગનાં આવે અનન્તાં તેજ છાંય જે, એ જ સરકાર સર્વસ્વ પ્રાની સસ્કૃતિ હલે ! હું માનું છું કે કાઈ પણ ટૂંકી પંક્તિવાળા છન્દનું અનુષ્ટુપ સાથે આવું સુભગ મિશ્રણ થાય. વેદમાં આવાં મિશ્રણે। થયાં છે પણ વેને આપણને અભ્યાસ એછે। હાવાથી આવા પ્રયાગા થતા નથી. આ બધા પ્રયાગે! જોયા પછી એક પ્રશ્ન રહે છે, ક્રુ પ્રાસા વિના આવાં મિશ્રણાના પ્રયાગેા થઈ શકે ? હજી સુધીના દાખલા

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120