________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ so
આ બન્ને ભિન્ન પ્રકારનાં વૃત્તોનુ મિશ્રણ પણ કેમ સંવાદી થાય છે તે વિચારીએ. ત્રણેયનાં બંધારણ ઉપર દૃષ્ટિ કરવાથી કંઈક પ્રકાશ પડે છે. ત્રણેયનાં પિંગળ-ખાળિયાં નીચે પ્રમાણે છે.
વસન્તતિલકા—ગાગાલગા
લલલગા લલગા લગાગા મન્દાકાન્તા ગાગાગાગા લલલવા ગાલગા ગાલગાગા સ્રગ્ધરા—ગાગાગાગાલગાગા લલલલલલગા ગાલગા ગાલગાગા ત્રણેયના પ્રારંભમાં ગાગા . અને ત્રણેયના અંતમાં ગાલગાગા છે. ત્રણેયને ઉપાડ અને ઉપસંહાર સરખા છે. ત્રણેયમાં છેડે પ્રાસ મેળવી શકાય છે. પણ આ માર્ચે દેખાડી શકાય તેવા સંવાદ ઉપરાંત ત્રણેયમાં એક સૂક્ષ્મ સંવાદ પણ મતે જણાય છે જેથી આ મિશ્રણા પ્રસાદમય બને છે. આવા ખાદ્ય સંવાદ દેખાડી ન શકાય તેવા એ દાખલા આપું છું. બન્ને કવિશ્રી ન્હાનાલાલના છે. એક અનુષ્ટુપ ઇન્દ્રશાના મિશ્રણના અને બીજો શાલિની-અનુષ્ટુપનેઃ—
અને
ચેથી જેટલે આવે
કુવારા
પાણી પ્રશ્ન વ્યક્તિ તણાં નૃપાલમાં તેટલા ઊંચા
ડે પ્રજાની પરાજ ભક્તિના
હાડે હાડે સૂ`ો તેજ ઢાળે, રાત્રે રાત્રે 'દ્રિકા ચન્દ્ર ચેાળે, અનન્તા યુગનાં આવે અનન્તાં તેજ છાંય જે, એ જ સરકાર સર્વસ્વ પ્રાની સસ્કૃતિ હલે !
હું માનું છું કે કાઈ પણ ટૂંકી પંક્તિવાળા છન્દનું અનુષ્ટુપ સાથે આવું સુભગ મિશ્રણ થાય. વેદમાં આવાં મિશ્રણે। થયાં છે પણ વેને આપણને અભ્યાસ એછે। હાવાથી આવા પ્રયાગા થતા નથી. આ બધા પ્રયાગે! જોયા પછી એક પ્રશ્ન રહે છે, ક્રુ પ્રાસા વિના આવાં મિશ્રણાના પ્રયાગેા થઈ શકે ? હજી સુધીના દાખલા