________________
૪૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
અહીં મંદાક્રાન્તા અને ત્રગ્ધરાનું સુંદર મિશ્રણ છે. પ્રે।. દાકાર પોતે કહે છે તેમ આ એક રીતે કવિની કસેાટી છે.
ઉપર આપેલા દાખલામાં એક જ પ્રકારના સંવાદનાં વૃત્તોનું મિશ્રણ છે. પણ ભિન્ન સંવાદવાળાં વૃત્તોનાં મિશ્રણેાની પણ સંવાદી રચનાઓ થઈ છે. પ્રેા. ટાકારના જ એક દાખશે! લઇ એ.
×
×
આ શાન્ત પ્રાઢ પણ તા જ સંધ્યા સુગાઢ મૃદુ રાગથી જો શી લસન્ત તરુ નીર જનસ્થલીમાં, સ્પન્દે સ્પન્દ્રે નિતરતી હિતામ્બાર લીલાવલીમાં
V
દેવિ, એવી તું પણ શુભ ધેરા ભરી સ્થાયિ રાગે હુ' તેા કેવલ શિવ સમ, ખરો. તેાય ના દેશ્ય ભાગે તેં અક્રિય કાણ ગણે જ ક સ"સાર આપણુ તણી
તું જ
પડી ઉપમાવિલ એ
×
ખીલન્ત ઔર ચિત્ત ચાર:
ખરી
-
ના? લે હુ* ચે મુ' જો જાય એ ઉડી ભળે અહીં વસન્તતિલકા સાથે મંદાક્રાન્તાનું મિશ્રણ છે. એવા જ ખી દાખલા એમને જ
પહીં વાદળીએ.
વસંતતિલકા-સ્રગ્ધરાના છેઃ—
×
×
X
તા હૈ સહાદર વડા ભણકાર આ જે, ભૈયા ઉછ ́ગ રમતાં, ચ્હડતાં, પડતાં; મયા તણાં સુખદુખાસિતા લહન્તાં, મૈયા મુખે જિગરની છલકા છવાતી, તે જોઇ પૂરી અધુરી મનને ડુબન્તાં– કે· શાન્તિ શુદ્ધિ મહીં પ્રાપ્ત પ્રસન્નબિચ્છ કૈંક આ હૃદય સ્પર્શ થકી જ ર ૢ— જેવા જેવા ઝીલાયા,
W
સ્વજન મુજ ખરા અપુ" સસ્નેહ તેવા,