Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 67
________________ g॰ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય સ્વરૂપે! બધાં સગીત-સંલગ્ન હતાં. પછીથી ધીમે ધીમે સંગીત ગૌણ થતું ચાલુ છે. પણ જેમ પ્રાણીજગતમાં એક જાતમાંથી બીજી જાત ઉત્પન્ન થતાં અાખી જાત મદલાઈ જતાં પણ અસલ જાતના ધમેટૉલા માલૂમ પડે છે, તેમ કાવ્યના વિકાસક્રમમાં સંગીત ગૌણ બનતાં અનતાં પણ તેનાં ઉપાંગેામાં ટકી રહ્યું છે. પ્રાસ એ આવી રીતે સંગીતને અવશેષ છે. પ્રાસને લીધે પ્રાસનË ૫ક્તિઓનુ એક સ્વતંત્ર શરીર ને છે અને તેને બીજા પ્રાસાદ્દ સમૂહથો પારમાં વિરામ લઈ ભિન્ન કરવું પડે છે. એ વિરામ આગળ વાક્ય પણ પૂરું થવું જ જોઈએ. કારણ કે જો ન થાય તે પ`કિતના વિરામથી અસંનિધિ થતાં વાકય તૂટે અને અખાધ ન થાય. એટલે પ્રાસાદ્ કાવ્યમાં એ પક્તિના વિસ્તારથી વધારે લાંબું વાકય આવી જ ન શકે. પ્રાસ નીકળી જતાં આ ખૂંધન જતું રડે છે અને વાકય ગમે તેટલી લખાઈનું આવી શકે છે. વાકય એક પક્તિમાંથી ઊભરાઈ તે અનેકમાં રેલી શકે છે. પણ સેન્ટસબરીના લક્ષણ પ્રમાણે આવાં અનેક પક્તિમાં રેલાતાં વાકયેાને અવકાશ આપવા એટલુ ખસ નથી. એ તે એને બ્લેક વસ્તુ લક્ષણ કહે છે. અને તે ખરું છે. બ્લૅક વ કર્યા પછી પ્રણ ને વાકયાને પક્તિઓને અંતે જ પૂરાં કરીએ તે કાવ્યમાં એવી એકવિધતા આવા જાય જે વાંચતાં ફ્લેશકર નીવડે. પ્રાસેા હતા ત્યારે આ એકવિધતા પ્રાસેના વૈચિત્ર્યમાં તિતિ થતી, પણુ કૈંક વસ્તુમાં એ એકવિધતા અસફ્ અને એથી ઊલટું, ગદ્યમાં લાંબાં ટૂંકાં વાકયામાંથી અને અ` વ્યંજનાને આવશ્યક વિષમ અતરે આવતાં વિરામેાથી. અને તિના ... 1 છા આરેહ આવરેહથી, જે એક ગંભીર સંવાદ ઉત્પન્ન થાય છે, તે કે તેને મળતેા સંવાદ, આ પદ્યરચનાની સીમાએ માં યથેચ્છ વિચરતા એક નવા જ ચમત્કાર ઉત્પન્ન કરે છે. આ રીતે ગેવતાનું એક લક્ષણ પ્રાસ કાઢી નાંખવાથી અનેક પંક્તિામાં ઊભરાતાં વાકયેા અવકાશ મળે છે, એટલું જ નહિ, એવાં વાકયે। આ નિશ્રા

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120