________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
ધરણી વિશે કંઈ તાપના સંતાપ છે
પૂંઠે પડડ્યા મનહરમુખી કંઈ પાપ છે? એ સર્વને તુજ રેલમાં ઘસડી જઇ હેમાવજે
ઓ મેઘ કર કર વૃષ્ટિ ! દૂર દૂર સર્વ એ કહેવડાવજે. સંરકૃત વૃત્તોની પણ આવી વિચિત્રમય ચારુ રચનાઓ થઈ છે, તેમાં મુખ્ય તોટક આવે છે. તોટકનું બીજ લલગ છે. તેનો પહેલો પ્રયોગ કદાચ કાતે –
નહિ તે કઈ દેલવાચ નયનો પણ નિર્મલ નેહ સરવર સારસયુમ્મસમાં પરિપૂર્ણ દયારસ
એ જખમી દિલનાં શયને. કલામાં પ્રથમ નવો રસ્તો પડતાં વાર લાગે છે, પણ એક વાર રસ્તો પડ્યા પછી તે માર્ગે પ્રગતિ એકદમ થવા માંડે છે. આ લલગા બીજના આ પછીના દાખલા સુંદર ચિત્ર્યવાળા અને મધુરલલિત સંગીતવાળા એકદમ થવા માંડ્યા. પ્રથમ શ્રી ન્હાનાલાલ કવિને કેટલાંક કાવ્ય ભા. ૧ લાને દાખલ આપું –
આવે અશ્વયુથો !
શિદ વ્યર્થ મળે? નહીં ચક્ર ચડું નભ મંડળને
રસ કોયલડી
તિમિરે છે બૂડી ચુમી ભાવિ સમા જગ અંચળને. શુભ મ પ્રભા હમને શુભ હે, તિમિરે અમ આત્મવિહાર રહે. ક્ષિતિજે નમતું જ ઝીણું પડ્યું, ઝુલતું ઝુલતું ઉભરાઈ ગયું; પણ જે ! વ્રતની સરિતા અતલે હસતી રમતી રતૃપ્તિ ઝીલે.