Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 43
________________ ૩૬ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ચાલ ગણાય તેવા જણાયા છે. વસન્તાત્સવના અણુ કાવ્યમાં તે પ્રથમ વપરાયા છેઃ ---- નયન ઉઘડયું પેલું એજસ્વી નવલ પ્રભાતનું', જગત ભરતું વ્હાલા ! જો તેજ ઉધડે તાતનુ'; નવ વસન્તાનિલના પમરે પરાગ અલૌકિક, વિરલ વિભૂતિ વધે સુરનાથ આધિદૈવિક. પિંગલની સનામાં તેનુ સ્વરૂપ નીચે પ્રમાણે થાય છે. દાલદાદા દાંડા ! દા દાલદાદા દાલદા વચમાં દંડ મૂક્યા છે ત્યાં યતિ છે. તે સામાન્ય યુતિ કરતાં કંઇક વધારે લાંમા છે. હિરણીમાં પડેલા પાંચ લઘુ આવે છે તેવા આમાં પ્રથમ દૃષ્ટિએ જણાશે પણ આખા કાવ્યનું અંધારણ વિચારતાં એવા નિયમ રહ્યો નથી એ સમજાશે. પ્રે!. ઢાકારે યેાજેલા ગુલમ કી છન્દ ચામરના ગાલ બીજની અથવા નારાચ છંદના લગા બીજની ચિત્રરચના છે. નવા લેખકામાં એ ઠીક પ્રય થઈ છે. પણ છન્દની ટૂંકી ચાલ જોતાં. ગુરુ લઘુનું દૃઢ ખંધન જોતાં, વૈવિધ્યતા અનવકાશ અને સંગીતનેા અસબંધ જોતાં તેનું ક્ષેત્ર વિશાલ થઈ શકે એમ લાગતું નથી. વૈવિધ્ય માટે વચમાં વચમાં એટલી ટૂંકી પ ́ક્તિઓ કરવી પડે કે તેમાં પ્રાસે! મેળવવા દુધટ થઈ ય. છતાં કેટલીક રચનાએ આ છન્દમાં મનેાહર ચઈ છે, માત્ર એક જ રચનાનું દૃષ્ટાન્ત લઈશ. દેવ ાલમાં હમે સુખે દિના વિતતાં, હમારુ ઝાઝ ને હુમે; ન અન્યનાં કદી થતાં, પરંતુ આજ કાલ કાપિયા નની પ્રા'ડ મચ્છ; ને સુકાની શી પ્રિયાતણે! બન્યા નઠાર ગ્રસ્ત. જાય આંખ ને પાય આજ પાંખ. હવે ીય દીલને થશે ન એકલાં નિરાંત

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120