________________
|
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
IE 2N
વીર નિ. સ.
& @ રપ૦૩ છે દુનિકપત કન્યાવિ. સં. 8
8 નું અદૂભુત રહસ્ય છે પુસ્તક ૨૦૩૩
ધર્મને લક્ષ્યાર્થભાવાર્થ છે?
ધર્મ શબ્દની વ્યુત્પત્તિ-અર્થ પ્રમાણે આ લેક સંબંધી વિવિધ-પીડાઓથી બચાવીને સ્વસ્થ-સ્થિતિમાં જીવને રાખવે, તેમજ અન્ય ભાવી–આપત્તિઓથી પણ બચાવીને જીવને સારી અવસ્થામાં રાખવો એ ધર્મનું તત્વ છે.
આ પ્રમાણે વ્યુત્પત્તિ-અર્થ છતાં બહુલતાએ ધર્મનું સાધ્ય પરભવના દુઃખથી બચવાનું ગણવામાં આવે છે, અને તેથી
दुर्गतिप्रपतग्जंतुधारणाद् धर्म उच्यते । એમ અથવા તે दुर्गतिप्रसृतान् जंतून्, यस्माद् धारयते ततः; धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ।। એવા એવા વાકયથી શાસ્ત્રકાર-મહારાજાઓ પણ ધર્મનું