Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 125
________________ પુસ્તક ૩-જુ ઝભ્યા વિનાને બૅરીસ્ટર ના શોભે તેમ વેષ વિના ચારિત્ર પણ ન શેભે. ચારિત્રને અંગેજ દર્શન ને જ્ઞાન કામ આવે તે સિવાયકામ ન આવે, છઠ્ઠાથી આગળના બધા ગુણઠાણું ચારિત્રમાં જ બતાવ્યાં છે. માટે ચારિત્ર એ તીર્થકરને પણ આદરવા લાયક પદાર્થ છે. માટે સર્વોત્કૃષ્ટ છે. ચારિત્ર એ પુષ્ટ છે. ગુણને પણ પુષ્ટ કરે છે. તેથી ચારિત્ર જ ઉત્તમ કીધું છે. ને તેથી જ પંચપરમેષ્ઠીમાં પણ બને કીધું. નમો રંગીલું, ગમો તાવળે ઈત્યાદિ પદે. કીધાં નથી માટે ચારિત્રની પરિણતિ આવે તે જ નમસ્કાર કરવા લાયક ગણાય, તે સિવાય સમક્તિ, તપ આદિ ગુણે ગમે તેટલા વધારે હોય તે પણ નમસ્કાર કરવા લાયક કીધેલ નથી. ચારિત્ર લે તે જ પંચપરમેષ્ઠીમાં ગણાય ને વંદનીય ગણાય, તે જ્ઞાન-દર્શનને તપસ્યામાં ગમે તેટલે આગળ વધેલું હોય તે પણ વંદનીય ન ગણાય. સમવસરણમાં બાર પર્વદા બેસે છે, તેમાં એ દર્શનાદિ ગુણને નિયમ નથી રાખેલે. એટલે કે ચેથા–પાંચમા ગુણઠાણામાં ઉંચાનીચાપણું ન રાખ્યું ને છઠ્ઠા ગુગડાણાવાળા માટે જુદી જ પર્ષદા. રાખી તે ચારિત્રને માટે જ રાખી, તેજ દિવસને દિક્ષિત સાધુપણ તે પર્ષદામાં બેસી શકે છે. આ બધું ચારિત્ર પદનું અધ્યપદપણું જણાવવા માટે શાસ્ત્ર કારેએ કીધું છે. માટે તે તરફ દુર્લક્ષ્ય રહેવું એ વિવેકીને લાયક જ નથી. ચારિત્ર ક્રિયારૂપ છે. શુદ્ધમુનિ આચરિત છે. તે સિવાય બધું નકામું છે, માટે કમ ખપાવવા તે પદને આદર કરે જ જોઈએ કે જેઓ તેમાં આદર કરશે તે આ—ભવ પરભવ કલ્યાણ. માંગલિક-માળા પામી મેક્ષ સુખના ભાગી થશે.

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162