Book Title: Agam Jyot 1976 Varsh 12
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 114
________________ ર૬ 'આગમત એટલે જ ફરક છે. અમે ક્ષીણમાહી નથી. ક્ષીણમેહી શ્રી તીર્થંકરદેવે છે, તેમણે કહેજ ધર્મ અમે તે કહીએ છીએ. અમારી મેળે અમે ધર્મ કહેતા નથી. અમે પણ સાધક છીએ. આટલું પણ અમારે માટે તે બચાવનું બારું છે. પણ દે પિતે અમારી માફક કહી દે કે-“હું પણ સાધક છું તે?” તે તે પછી બધા અખતરામાં રહ્યાને! એકકેય સિદ્ધપ્રયોગવાળે ખરે? દેવે તે સિદ્ધપગવાળા થઈનેજ ઉપદેશ દેવાય. શ્વેતાંબરની માન્યતામાં મેક્ષની અટકાયત નથી, આજે તે સાધુ થોડાક જ્ઞાન માત્રથી પાટે ચઢી બેસે છે. શ્રીતીય કરદેવ પ્રથમથી (માતાના ગર્ભમાંથી) ત્રણ જ્ઞાનવાળા હતા, દીક્ષાથી (દીક્ષા લીધા બાદ છેડાજ સમયથી) ચાર જ્ઞાનવાળા હતા, છતાં ઉપદેશ આપતા નહેતા, એનું કારણ? એમને કેવલજ્ઞાન થયા વગર ઉપદેશ દેવાને નથી. દિગમ્બરો કહે છે ભગવાને કર્યું તેમ કરીએ. અશક્ત હોય તે શક્તિવાળાની માફક કરવા જાય તે શી દશા થાય? નિરોગી દવા ન લે તે જોઈ રેગી પણ દવા ન લે તે કહેકે રીબાયા કરે. શ્રીતીર્થકરે વસ્ત્ર ન રાખ્યું માટે અમે પણ નહિં રાખીએ એવા કદાગ્રહમાં દિગમ્બરને આખે મત સ્થાપ પડ્યો. પરિણામે સાધ્વી ન મનાયાં. તીર્થકરને આહાર ન માન્ય માટે પાત્ર તથા ગોચરી પણ ઉડાડવાં પડ્યાં. અન્યલિંગ, ગૃહીલિંગે સિદ્ધ પણ ન મનાયા. રસીને અને વસ્ત્રના સંબંધવાળાને કેવલજ્ઞાન, મેક્ષ ન માન્યાં. તેથી એને લગતાં તમામ સાધ્ય સાધને રદ કરવાં પડયાં. ભગવાનના અંગે પણ છબરડે વાળે. જગતમાં મનુષ્ય કે જનાવર કોઈપણ આંખવાળી જાત જુઓ તે તેનું શરીર કરતાં આંખને રંગ જુદે જ હોય છે. જે પુતળાં તરીકે ન હોય તે આંખને રંગ તે જુદો જ હોય. ભગવાનની મૂર્તિ

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162