SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ 'આગમત એટલે જ ફરક છે. અમે ક્ષીણમાહી નથી. ક્ષીણમેહી શ્રી તીર્થંકરદેવે છે, તેમણે કહેજ ધર્મ અમે તે કહીએ છીએ. અમારી મેળે અમે ધર્મ કહેતા નથી. અમે પણ સાધક છીએ. આટલું પણ અમારે માટે તે બચાવનું બારું છે. પણ દે પિતે અમારી માફક કહી દે કે-“હું પણ સાધક છું તે?” તે તે પછી બધા અખતરામાં રહ્યાને! એકકેય સિદ્ધપ્રયોગવાળે ખરે? દેવે તે સિદ્ધપગવાળા થઈનેજ ઉપદેશ દેવાય. શ્વેતાંબરની માન્યતામાં મેક્ષની અટકાયત નથી, આજે તે સાધુ થોડાક જ્ઞાન માત્રથી પાટે ચઢી બેસે છે. શ્રીતીય કરદેવ પ્રથમથી (માતાના ગર્ભમાંથી) ત્રણ જ્ઞાનવાળા હતા, દીક્ષાથી (દીક્ષા લીધા બાદ છેડાજ સમયથી) ચાર જ્ઞાનવાળા હતા, છતાં ઉપદેશ આપતા નહેતા, એનું કારણ? એમને કેવલજ્ઞાન થયા વગર ઉપદેશ દેવાને નથી. દિગમ્બરો કહે છે ભગવાને કર્યું તેમ કરીએ. અશક્ત હોય તે શક્તિવાળાની માફક કરવા જાય તે શી દશા થાય? નિરોગી દવા ન લે તે જોઈ રેગી પણ દવા ન લે તે કહેકે રીબાયા કરે. શ્રીતીર્થકરે વસ્ત્ર ન રાખ્યું માટે અમે પણ નહિં રાખીએ એવા કદાગ્રહમાં દિગમ્બરને આખે મત સ્થાપ પડ્યો. પરિણામે સાધ્વી ન મનાયાં. તીર્થકરને આહાર ન માન્ય માટે પાત્ર તથા ગોચરી પણ ઉડાડવાં પડ્યાં. અન્યલિંગ, ગૃહીલિંગે સિદ્ધ પણ ન મનાયા. રસીને અને વસ્ત્રના સંબંધવાળાને કેવલજ્ઞાન, મેક્ષ ન માન્યાં. તેથી એને લગતાં તમામ સાધ્ય સાધને રદ કરવાં પડયાં. ભગવાનના અંગે પણ છબરડે વાળે. જગતમાં મનુષ્ય કે જનાવર કોઈપણ આંખવાળી જાત જુઓ તે તેનું શરીર કરતાં આંખને રંગ જુદે જ હોય છે. જે પુતળાં તરીકે ન હોય તે આંખને રંગ તે જુદો જ હોય. ભગવાનની મૂર્તિ
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy