Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦
ઉદ્દેશક નથી માટે તે એક કે અનેક ઉદ્દેશક રૂપ નથી.
વિવેચન :
આ સૂત્રમાં આઠ પ્રશ્નોત્તર દ્વારા આવશ્યક સૂત્રનો પરિચય કરાવ્યો છે. આવશ્યક સૂત્ર અંગસૂત્ર નથી અંગબાહ્ય છે. તેથી તે એક કે અનેક અંગરૂપ નથી. તે છ અધ્યયનાત્મક એક શ્રુતસ્કન્ધરૂપ છે. તેથી તે અનેક અધ્યયન અને એક શ્રુતસ્કન્ધ રૂપ છે. શેષ છ પ્રશ્નો અગ્રાહ્ય છે. અનાદેય છે.
આવશ્યક સૂત્ર પરિચય
એક અનેક એક શ્રુતસ્કંધ | શ્રુતસ્કંધ અધ્યયન
એક અનેક અંગરૂપ અંગરૂપ આવશ્યક સૂત્ર ના આવશ્યક વગેરે પદોના નિક્ષેપની પ્રતિજ્ઞા :
હી
ના
=
ના
ના
શ્રી અનુયોગદ્વાર સૂત્ર
અનેક એક અધ્યયન ઉદ્દેશક
હા
વિવેચન :
ના
અનેક
ઉદ્દેશક
७ तम्हा आवस्सयं णिक्खिविस्सामि, सुयं णिक्खिविस्सामि, खंध णिक्खि- विस्सामि, अज्झयणं णिक्खिविस्सामि ।
जत्थ य जं जाणेज्जा, णिक्खेवं णिक्खिवे णिरवसेसं ।
जत्थ वि य ण जाणेज्जा, चउक्कयं णिक्खिवे तत्थ ॥१॥
શબ્દાર્થ :- બિવિવિસ્લામિ - નિક્ષેપ કરીશ, સુર્ય = શ્રુતનો, વષૅ = સ્કંધનો, ગત્થ = જ્યાં, f = જેટલા, નાખેખ્ખા = જાણતા હોય, ખિલેવું = નિક્ષેપ, વિત્ત્તવે - નિક્ષેપ કરવો જોઈએ, પિરવક્ષેત્રં
ના
સંપૂર્ણ, તે સર્વનો, પત્થ વિ - જ્યાં, ન નાખેખ્ખા = ન જાણતો હોય તો, પડવયં = ચાર, બિવિહવે = નિક્ષેપ કરવો જોઈએ, તત્ત્વ = ત્યાં.
ભાવાર્થ :- આવશ્યક સૂત્ર શ્રુતસ્કન્ધ અને અધ્યયન રૂપ છે. તેથી આવશ્યકનો, શ્રુતનો, સ્કંધનો અને અધ્યયનનો નિક્ષેપ (યથાસંભવ નામ વગેરેમાં ન્યાસ) કરીશ.
જો નિક્ષેપ્તા–નિક્ષેપ કરનાર વ્યક્તિ સમસ્ત નિક્ષેપને જાણતા હોય તો, તેને તે જીવાદિ વસ્તુનો સર્વ પ્રકારે નિક્ષેપ કરવો જોઈએ. જો સર્વ નિક્ષેપ જાણતા ન હોય તો નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ આ ચાર નિક્ષેપ તો કરવા જ જોઈએ.
આ બે સૂત્રમાં આવશ્યક વગેરે પદોનો નિક્ષેપ કરવાની પ્રતિજ્ઞા કરી સૂત્રકારે વધુ અને ઓછા