Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| १८०
શ્રી અયોગવાર સૂત્ર
નામ તરીકે ઓળખાય છે. વિશેષિત અવિશેષિત ખેચર :| ९ अविसेसिए खहयरपंचेंदियतिरिक्खजोणिए, विसेसिए सम्मुच्छिमखहयरपंचेदियतिरिक्खजोणिए य गब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणिए य ।
अविसेसिए सम्मुच्छिमखहयरपंचेंदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयसम्मुच्छिमखहयरपंचेदियतिरिक्खजोणिए य अपज्जत्तयसमुच्छिमखहयरपंचेंदिय तिरिक्खजोणिए य ।
अविसेसिए गब्भवक्कंतियखहयरपंचेदियतिरिक्खजोणिए, विसेसिए पज्जत्तयगब्भवक्कंतियखहयरपर्चेदियतिरिक्खजोणिए य अपज्जत्तयगब्भवक्कंतियखहयरपंचेंदियतिरिक्खजोणिए य । ભાવાર્થ :- ખેચર તિર્યંચ પંચેન્દ્રિયને અવિશેષનામ રૂપે માનવામાં આવે તો સમુદ્ઘિમ અને ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય વિશેષ નામ કહેવાય.
સમુદ્ઘિમ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ वाय.
તે જ પ્રમાણે ગર્ભજ ખેચરને અવિશેષ નામ માનવામાં આવે તો પર્યાપ્તા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય.
विवेयन :
ખેચર - ખે = આકાશ, ચર = વિહરતાં–આકાશમાં ઊડતાં પક્ષીઓને ખેચર કહે છે. તેના પણ ગર્ભજ અને સમૃદ્ઘિમ, પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ-પ્રભેદ થાય છે. તેને પૂર્વવતુ સામાન્ય અને વિશેષનામ તરીકે સમજવા જોઈએ.
વિશેષિત અવિશેષિત મનુષ્ય :१० अविसेसिए मणुस्से, विसेसिए सम्मुच्छिममणुस्से य गब्भवक्कंतियमणुस्से य।
अविसेसिए सम्मुच्छिममणुस्से, विसेसिए पज्जत्तयसम्मुच्छिममणुस्से य अपज्जत्तयसमुच्छिममणुस्से य ।