Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 581
________________ પ્રકરણ ૩૪/અધ્યયનનિાકેપ . [ ૫૨૩] ઘડો કે મધનો ઘડો કહેવો, આવું ભવ્યશરીર દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ છે. १० से किं तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे ? जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे पत्तय-पोत्थयलिहियं । से तं जाणयसरीरभवियसरीरवइरित्ते दव्वज्झयणे । से तं णोआगमओ दव्वज्झयणे । से तं दव्वज्झयणे । શબ્દાર્થ :-પત્ત = પત્ર,પાના પોલ્યસિદિય = પુસ્તકમાં લખેલ. ભાવાર્થ :- પત્ર પાના અથવા પુસ્તકમાં લખેલ અધ્યયનને જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય અધ્યયન કહે છે. આ જ્ઞાયકશરીર ભવ્યશરીર વ્યતિરિક દ્રવ્ય અધ્યયનનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્ય અધ્યયન તેમજ દ્રવ્ય અધ્યયનનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : આ સૂત્રોમાં દ્રવ્ય અધ્યયનનું વર્ણન સૂત્રકારે કર્યું છે. તેનું વિવેચન દ્રવ્ય આવશ્યકની જેમ જ અહીં જાણવું. ભાવ અધ્યયન :|११ से किं तं भावज्झयणे ? भावज्झयणे दुविहे पण्णत्ते, तं जहा- आगमओ य णोआगमओ य । ભાવાર્થ :- પ્રશ્ન- ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- ભાવ અધ્યયનના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) આગમતઃ ભાવ અધ્યયન (૨) નો આગમતઃ ભાવ અધ્યયન. १२ से किं तं आगमओ भावज्झयणे ? आगमओ भावज्झयणे जाणए उवउत्ते । से तं आगमओ भावज्झयणे । ભાવાર્થ :- પ્રશ્ન- આગમતઃ ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જે અધ્યયનના અર્થને જાણતા પણ હોય અને તેમાં ઉપયોગયુક્ત પણ હોય તેને આગમતઃ ભાવ અધ્યયન કહે છે. १३ से किं तं णोआगमओ भावज्झयणे ? णोआमगओ भावज्झयणे

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642