Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 612
________________ ૫૫૪ ] શ્રી અયોગવાર સૂત્ર संहिता य पयं चेव पदत्थो पयविग्गहो । चालणा य पसिद्धी य, छव्विहं विद्धि लक्खणं ॥१३५॥ से तं सुत्तप्फासियणिज्जुत्ति अणुगमे । से तं णिज्जुत्तिअणुगमे । से तं अणुगमे। શબ્દાર્થ -મણિય = અખ્ખલિત રૂપે, વચ્ચે વચ્ચે અક્ષર છોડયા વિના ઉચ્ચારણ કરવું, નિતિય = અમીલિત,અક્ષર–પદ મેળવ્યા વિના, અવશ્વાલિયં = અવ્યત્યાગ્રંડિત,સરખા શાસ્ત્રપાઠોને મિશ્રિત કર્યા વિના, પીકપુખ = પ્રતિપૂર્ણ, શાસ્ત્રના શબ્દ અને અર્થનો પરિપૂર્ણ અભ્યાસ કર્યો હોય, પુvgi = પ્રતિપૂર્ણ ઘોષયુક્ત, યોગ્ય રીતે અવાજપૂર્વક પરાવર્તન કર્યુ હોય, ડોવણમુકવા = કંઠોષ્ઠ વિપ્રમુક્ત, કંઠ, તાલ વગેરે યોગ્ય સ્થાનથી ઉચ્ચારણ કરવું, ગુરુવાળોવાર્થ = ગુરુ વચનોથી પ્રાપ્ત, તો = અખ્ખલિત વગેરે રૂ૫ ઉચ્ચારણ કરવાથી, નહિતી = જ્ઞાત થશે, સમય = આ સ્વસમય પદ છે, જે સ્થાIિT = કેટલાક અર્વાધિકાર, હાથ મવતિ = અધિગત (જ્ઞાત) થઈ જાય છે, લવિર કેટલાક સાધુને, તો કેટલાક અર્વાધિકાર, અહિયાવંતિક અનધિજ્ઞાતઅજ્ઞાત રહે છે, તો = તેથી, હિં = તેઓના, અહિયાળ = અનધિજ્ઞાન, અત્થા = અર્થનું મરામપત્થા = જ્ઞાન કરાવવા માટે, પણ પ = એક–એક પદની, વત્તસ્લામિક વ્યાખ્યા કરીશ. સંહિત્તા = સંહિત, પ = પદચ્છેદ, પત્થો = પદના અર્થ, પવિવાદો = પદવિગ્રહ, વાન = ચાલના, પસિદ્ધ = પ્રસિદ્ધિ, વિહિં = છ પ્રકાર, વિદ્ધિ = વ્યાખ્યાવિધિના, નg = લક્ષણ છે. ભાવાર્થ :- પ્રશ્ન– સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- જે સૂત્રની વ્યાખ્યા કરાતી હોય તે સૂત્રને સ્પર્શ કરનાર નિર્યુક્તિના અનુગામને સૂત્રસ્પર્શિક નિર્યુજ્યનુગમ કહેવામાં આવે છે. આ અનુગમમાં અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણ ઘોષ, કંઠોષ્ઠ વિપ્રમુક્ત તથા ગુરુ વાચનોપગત રૂપથી સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે સૂત્રનું ઉચ્ચારણ કરવાથી જ્ઞાત થાય છે કે આ સ્વસમયપદ છે, આ પરસમયપદ છે, આ બંધ પદ છે, આ મોક્ષપદ છે અથવા આ સામાયિક પદ છે, આ નોસામાયિકપદ છે. સૂત્રનું નિર્દેશ વિધિથી ઉચ્ચારણ કરાય તો કેટલાક સાધુ ભગવંતોને કેટલાક અર્વાધિકાર અધિગત થઈ જાય છે અને કેટલાક સાધુને કેટલાક (અર્થાધિકાર) અનધિગત-અજ્ઞાત રહી જાય છે. તે અજ્ઞાત અર્થાધિકારનું જ્ઞાન કરાવવા માટે એક–એક પદની વ્યાખ્યા કરવી જોઈએ. તે વ્યાખ્યા કરવાની વિધિ આ પ્રમાણે છે– (૧) સંહિતા, (૨) પદચ્છેદ, (૩) પદોના અર્થ, (૪) પદ વિગ્રહ, (૫) ચાલના (૬) પ્રસિદ્ધિ. આ વ્યાખ્યા વિધિના છ પ્રકાર છે. આવું સૂત્રસ્પર્શિકનિયુક્તનગમનું સ્વરૂપ છે. આ રીતે નિયુક્તનગમ અને અનુગામની વક્તવ્યતાનું વર્ણન પૂર્ણ થયું. વિવેચન : સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપ સમયે જેનો ઉલ્લેખ કર્યો છે, તે સૂત્રસ્પર્શિક નિકુંજ્યનગમનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642