Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[પ્રકરણ ૨૬/બદ્ધ ફક્ત શરીર
|
૩૯૯ ]
तत्थ णं जे ते बद्धेल्लया ते णं णत्थि । तत्थ णं जे ते मुक्केल्लया ते जहा
ओहिया ओरालिया तहा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોને કેટલા ઔદારિક શરીર હોય?
ઉત્તર– ગૌતમ! દારિક શરીર બે પ્રકારના કહ્યા છે, એ આ પ્રમાણે છે– બદ્ધ અને મુક્ત. તેમાંથી બદ્ધ ઔદારિક શરીર નારકીઓને હોતા નથી અને મુક્ત ઔદારિક શરીરનું કથન ઔધિક ઔદારિક શરીર પ્રમાણે જાણવું અર્થાત્ નારકીઓના મુક્ત ઔદારિક શરીર અનંત છે. |१७ णेरइयाणं भंते ! केवइया वेउव्वियसरीरा पण्णत्ता ? ____गोयमा ! दुविहा पण्णत्ता,तं जहा- बद्धेल्लया य मुक्केल्लया य । तत्थ णं जेते बद्धेल्लया ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ, पयरस्स असंखेज्जइभागो । तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलं बितियवग्गमूलपडुप्पण्णं, अहवा णं अंगुलबितियवग्गमूल घणपमाणमेत्ताओ सेढीओ । तत्थ णं जे ते मुक्केल्लया ते णं जहा ओहिया ओरालियसरीरा तहा भाणियव्वा ।। શબ્દાર્થ ત િ શેઢી તે શ્રેણીઓની, વિવંજૂર્વ-વિખંભ સૂચિ,પહોળાઈ, 'નપદ્ધ અવમૂર્વ = અંગુલપ્રમાણઆકાશ પ્રદેશના પ્રથમ વર્ગમૂળને, તિવમૂજ = બીજા વર્ગમૂળથી પડુણy = (ગુણિત કરતાં), જે રાશિ નિષ્પન્ન થાય તે પ્રમાણ, અસંવિતિયવાણ = અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશના બીજા વર્ગમૂળના, પાપના = ઘન પ્રમાણ, ત્રણ વાર ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય તે પ્રમાણ, ત્તાઓ સેહીઓ = આ શ્રેણિઓ (જેટલી હોય છે). ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નારકીઓને વૈક્રિય શરીર કેટલા છે?
ઉત્તર- હે ગૌતમ! નારકીઓને વૈક્રિય શરીર બે પ્રકારના છે– (૧) બદ્ધ (ર) મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. (૧) કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી કાળના, સમય પ્રમાણ, (૨) ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણી પ્રમાણ છે. તે શ્રેણીઓ પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. તે શ્રેણીઓની વિખંભસૂચી-પહોળાઈ અંગુલપ્રદેશના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણિત કરતાં જે રાશિ નિષ્પન્ન થાય તેટલા પ્રદેશની પહોળી હોય છે અથવા અંગુલના બીજા વર્ગમૂળના ઘનપ્રમાણ શ્રેણીઓ જાણવી અર્થાતુ અંગુલના બીજા વર્ગ મૂલ પ્રમાણ આકાશપ્રદેશોને ત્રણ વાર ગુણવાથી જે રાશિ થાય તેટલી શ્રેણીઓ અને તે શ્રેણીઓના પ્રદેશ તુલ્ય નારકીના વૈક્રિયશરીરના બધેલક જાણવા. મુક્ત વૈક્રિય શરીર ઔધિક મુક્ત ઔદારિક શરીર જેટલા છે. १८ णेरइयाणं भंते ! केवइया आहारगसरीरा पण्णत्ता ?