Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૮]... પખંડાગમમાં ધ્યાન દેવા જેવી એક વાત એ છે કે તેમાં મારું કહીને આ ગાથાઓ ઉધૃત કરવામાં આવી છે, જ્યારે પ્રજ્ઞાપનામાં તેવો કોઈ નિર્દેશ નથી. જે ક્રમે પ્રસ્તુતમાં ઉદ્ધરણ છે તે અનુક્રમે પ્રજ્ઞાપનામાં નં. ૧૦૧, ૧૦૦, ૯૯ છે. અર્થાત ત્રણે ગાથા વ્યક્રમે પ્રજ્ઞાપનામાં મળે છે. વળી, પ્રસ્તુત સત્ર ૧૨૨ ગત ગાથામાં “ક્લri મળવું” એવો પાઠ છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ગાથા ૧૦૧ માં “અવલi g” એવો પાઠ છે. સૂત્ર ૧૨ ગત ગાથા અને પ્રજ્ઞાપનાગત ગાથા ૧૦૦ એક જ છે, પણ પખંડાગમ કરતાં પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે; જ્યારે પખંડાગમમાં તે અવ્યવસ્થિત થઈ ગયો છે. સૂત્ર ૧૨૪ગત ગાથા અને પ્રજ્ઞાપનાગત ગાથા ૯૯ એક જ છે, પણ તેમાં પણ પાઠાંતરો છે. પ્રજ્ઞાપનાગત પાઠ વિશુદ્ધ છે.
પ્રજ્ઞાપનામાં જીવોના અલ્પબહુવિચાર પ્રસંગે “મહાવંડથ'નો પ્રારંભ આમ છે – “મ મંતે! સશ્વનીધ્ય મgવંયં વત્તફાનિ–સવોવા મવશંતિયા મજ્જા.. અને અંત આમ છે–“સનો વિસરિયા ૬૬, કાથા કિસાઢિયા ૧૭, સન્વીવી વિસાફિયા ૬૮ !” સૂત્ર ૨૨૪.
પખંડાગમમાં પણ “મહારમ’ છે જ. તેમાં તેનો પ્રારંભ આ પ્રમાણે છે—“ત્તિો સવનીમહંહો વો મવદ્ધિા સભ્યોવા મળુગરા જોવતિયા” અને અંતે “ળિોઢનવા વિશેષાફિયા છે ”—પુસ્તક ૭, સૂત્ર ૧-૭૯ )
વિચારણામાં બન્નેમાં થોડો જે ફેર છે, તે એ કે પ્રજ્ઞાપનામાં આ અલ્પબહુત્વમાં કુલ ૯૮ ભેદો લીધા છે. ત્યારે સ્ટઅંડાગમમાં તેની સંખ્યા ૭૮ છે. આનું કારણ પ્રભેદોનો ગૌણમુખ્ય ભાવ ગણવું જોઈએ. પણ ખાસ વાત તો એ છે કે બન્ને આ વિચારણને ર૯ “મહાદંડક' એવું એક જ નામ આપે છે, જે બન્નેની સામાન્ય પરંપરાનું સૂચન કરે છે. વળી, પ્રજ્ઞાપનાગત વત્તwાન” પ્રયોગ અને ખંડગમગત “જાવો” પ્રયોગ પણ સૂચક છે.
પ્રજ્ઞાપના સૂત્રનું બીજું પદ “સ્થાનપદ” છે. તેમાં નાના પ્રકારના–એકેન્દ્રિયથી માંડીને સિદ્ધના–જીવો લોકમાં ક્યાં ક્યાં છે તેનું વર્ણન છે. આ જ પ્રકારનું વર્ણન પખંડાગમના બીજા ખંડમાં ક્ષેત્રાનુગમ નામના પ્રકરણમાં (પુસ્તક ૭, પૃષ્ઠ ૨૯થી) છે. ભેદ માત્ર એ છે કે તેમાં ગતિ આદિ દ્વારા વડે ક્ષેત્રનો વિચાર છે, જ્યારે પ્રજ્ઞાપનામાં ક્રમે એકેન્દ્રિયથી માંડી સિદ્ધ સુધીના જીવોના ક્ષેત્રનો વિચાર છે. પ્રજ્ઞાપનામાં નિરૂપણ વિસ્તૃત છે, જ્યારે પખંડાગમમાં સંક્ષિપ્ત છે.
પ્રજ્ઞાપનામાં અલ્પબદુત્વ અનેક દ્વાર વડે વિચારાયું છે. તેમાં જીવ-અછવ બેનો વિચાર છે. ડાગમમાં પણ ૧૪ ગુણસ્થાનોમાં ગત્યાદિ માગણાસ્થાનો વડે જીવના અ૫હત્વનો વિચાર છે, જે પ્રજ્ઞાપનાથી વધારે સૂક્ષ્મ છે. ઉપરાંત, પખંડાગમમાં માત્ર ગત્યાદિ માણાની દૃષ્ટિએ પણ અલ્પબહુત્વનો વિચાર જોવા મળે છે, તેમાં પ્રજ્ઞાપનાના અલ્પબદુત્વની માગણનાં દ્વાર ૨૬ છે, જયારે પખંડાગમમાં ગત્યાદિ ૧૪ દ્વારો છે. તેમાંનાં ગત્યાદિ ૧૪ બજેમાં સમાન છે, જે નીચેની સૂચીથી જાણવા મળે છે–
૨૯. પખંડાગમમાં અન્યત્ર પણ “મા ” શબ્દનો પ્રયોગ છે. –પુસ્તક ૧૪, સૂત્ર ૬૪૩, પૃષ્ઠ ૨૦૧;
પુસ્તક ૧૧, સુત્ર ૩૦ માં– મોરામિવિંદો ” પુસ્તક ઇ. સ. ૩૦. ષખંડાગમ, પુસ્તક ૫, પૃષ્ઠ ૨૪૧ થી, ૩૧. એજન, પુસ્તક ૭, પૃષ્ઠ પર૦ થી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org