Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पीयूषवर्षिणी टीका. स. १६ भगवन्महावीरस्वामिवणनम्.
७१ वरपुंडरीए पुरिसवरगंधहत्थी लोगुत्तमे लोगनाहे लोगहिए लोगतथाऽयं भगवान् कर्मपङ्काजातो भोगाऽम्भोवर्द्धितः सन्नपि निर्लेपस्तदुभयमतिवर्तते, गुणसम्पदाऽऽस्पदतया च केवलादिगुणभावादखिलभव्यजनशिरोधारणीयो भवतीति । 'पुरिसवरगंधहत्थी' पुरुषवरगन्धहस्ती-गन्धयुक्तो हस्ती गन्धहस्ती वरश्चासौ गन्ध हस्ती वरगन्धहस्ती पुरुषो वरगन्धहस्तीव-पुरुषवरगन्धहस्ती, गन्धहस्तिलक्षणं यथा--
यस्य गन्धं समाघ्राय, पलायन्ते परे गजाः ।
तं गन्धहस्तिनं विद्यान्नृपतेर्विजयावहम् ॥ इति ।। अत एव यथा गन्धहस्तिगन्धमाघ्राय अन्ये गजा इतस्ततो द्रुतं पलाय्य क्यापि निलीयन्ते तद्वदचिन्त्यातिशयप्रभाववशाद् विहरणसमीरणगन्धसम्बन्धगन्धतोऽपि ईतिसुन्दर दिखता है और सुर, असुर एवं नरों द्वारा अपने २ शिरपर धारण किये जाने से अतिमहनीय एवं अत्यंत प्रशंसनीय होता है, उसीप्रकार प्रभु भी कर्मरूप पङ्क से उद्भूत होने पर एवं भोगरूप जल में वर्द्धित होने पर भी इन दोनों से निर्लिप्त ही हैं एवं ज्ञानादिकगुणरूपी सम्पत्ति के स्थान होने से अर्थात् केवलज्ञानादिक गुणों से विशिष्ट होने से समस्त भव्यजनों द्वारा शिरोधार्य हैं। (पुरिसवरगंधहत्थी ) भगवान् पुरुषों में गंधहस्ती जैसे हैं। जिसकी गंध से अन्य गज दूर भाग जावें उसका नाम गंधहस्ती है। यह हस्ती जिस राजा के पास होता है वह नियम में शत्रुओं के बीच में रहने पर भी विजयलक्ष्मी प्राप्त करता है। इसी प्रकार प्रभु के विहार की गंध से भी उस २ स्थान से डमर-मरकी आदि उपद्रव
રહીને પણ તેમાંજ રહેતાં હતાં જેમ સુંદર લાગે છે અને સુર, અસુર તેમજ મનુષ્ય દ્વારા પિતાને માથે ધારણ કરવામાં આવતાં અતિમહનીય તેમજ અત્યંત પ્રશંસનીય બને છે, તેમ પ્રભુ પણ કર્મરૂપ પંક (કીચડ) થી ઉત્પન્ન થયા છતાં તેમજ ભેગરૂપ જલમાં વૃદ્ધિ પામ્યા છતાં પણ એ બન્નેથી નિર્લે પજ રહેલા છે તેમજ જ્ઞાનાદિક ગુણરૂપી સંપત્તિનું સ્થાન હવાથી અર્થાત્ કેવલ જ્ઞાનાદિક ગુણોથી વિશિષ્ટ હોવાથી સમસ્ત ભવ્ય જીવો द्वारा शिरोधार्य मनेा छ. ( पुरिसवरगंधहत्थी ) भगवान् ५३षामा यस्तो જેવા છે, જેની ગંધથી બીજા હાથીઓ દૂર ભાગી જાય તેનું નામ ગંધહસ્તી છે. આ હાથી જે રાજાની પાસે હોય છે તે નિયમથી શત્રુઓની વચમાં રહેવા છતાં પણ વિજયેલકમી પ્રાપ્ત કરે છે. એવી જ રીતે પ્રભુના વિહારની ગંધથી પણ