Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८०
औपपातिकसूत्र याई, तं जहा-अणत्थदंडवेरमणं ६, दिसिव्वयं ७, उवभोगगुणवतानि, 'तं जहा' तद्यथा 'अणत्थदंडवेरमण' अनर्थदण्डविरमणम्-अर्थः प्रयोजनं गृहस्थस्य क्षेत्र-वास्तु-धन-शरीरपरिपालनीयादिविषय, तदर्थो दण्डः आरम्भः प्राण्युपमर्दोऽर्थदण्डः । दण्डो निग्रहो यातना विनाश इति पर्यायाः। दण्डः निष्प्रयोजनं हिंसादिकरणमित्यर्थः; तस्माद्विरमणं निवर्तनम् १, 'दिसिन्धयं दिगवतम्-दिशः पूर्वदक्षिणादय ऊर्ध्वमधश्चेति दशविधाः, तत्र दिशां सम्बन्धि व्रतं दिग्त्रतम्-एतावत्सु पूर्वादिदिग्विभागेषु मया गमनागमनं विधेयं न उपकारक हैं; (तं जहा) वे तीन प्रकार ये हैं-(अणत्थदंडवेरमणं दिसिव्वयं उपभोगपरिभोगपरिमाणं) अनर्थदंडविरमण व्रत, दिग्वत, उपभोग-परिभोग-परिमाणव्रत । क्षेत्र, वास्तु, धन, धान्य, एवं शरीर के परिपालन आदि के निमित्त जो आरंभ किया जाता है, इसका नाम अर्थ है । इस आरंभ में प्राणिवध अवश्यंभावी है । अतः इसमें जो दंड-प्राणियों का विनाश होता है उससे पाप का बंध जीव को होता है । अतः यह वध अर्थदंड है । अर्थात् प्रयोजन को लेकर जो प्राण्युपमर्दनरूप दंड किया जाता है उसका नाम अर्थदंड है । दण्ड, निग्रह, यातना एवं विनाश ये सब पर्यायवाची शब्द हैं । इससे जो विपरीत है उसका नाम अर्थदंड है । अर्थात् निष्प्रयोजन हिंसादिक पाप करना सो अनर्थदंड है । इससे विरक्त होना सो 'अनर्थदंडविरमण' है। दश दिशाओं में आने-जाने का प्रमाण करना सो 'दिवत' है। चारदिशा और विदिशा तथा उर्च एवं अधः इस प्रकार ये १० दिशाएँ हैं। मैं अमुक दिशा की ओर इतनी दूर तक जाऊँगा और आऊँगा, इससे आगे बाहिर
छ; (तंजहा) तत्र प्रा२ मा छे (अणत्थ-दंड-वेरमणं दिसिव्वयं उवभोगपरिभोगपरिमाण) सन -विरभर व्रत, हिवत, उपसागपरिमापरिभाएर व्रत. क्षेत्र, વાસ્તુ, ધન, ધાન્ય, તેમજ શરીરના પરિપાલન આદિન નિમિત્ત જે આરંભ કરવામાં આવે છે તેનું નામ અર્થ છે. આ આરંભમાં પ્રાણિવધ અવથંભાવી છે. આથી એમાં જે દંડ-પ્રાણિઓને વિનાશ થાય છે તેનાથી પાપને બંધ જીવોને થાય છે. તેથી આ વધ અર્થદંડ છે, અર્થાત પ્રજનને લઇને જે પ્રાણિ-ઉપમર્દનરૂપ દંડ કરાય છે તેનું નામ અર્થદંડ છે. દંડ, નિગ્રહ, યાતના તેમજ વિનાશ એ બધા પર્યાયવાચી શબ્દો છે. તેનાથી જે વિપરીત (ઉલટા) છે તેનું નામ અનર્થદંડ છે. અર્થાત્ નિષ્ણજન હિંસા આદિ પાપ કરવાં તે અનર્થદંડ છે. તેનાથી વિરક્ત થવું તે અનર્થદંડવિરમણ છે. દશ દિશાઓમાં આવવા-જવાનું પ્રમાણ રાખવું તે દિગ્ગત છે. ચાર દિશા અને વિદિશા તથા ઉપર અને નીચે એ પ્રકારે આ દશ ૧૦ દિશાઓ છે. હું અમુક દિશા તરફ આટલે દૂર સુધી જઈશ કે આવીશ