Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 756
________________ पीयूषवर्षिणी-टीका स. ९२ केवलिन: सिद्धिगतिप्राप्तिक्रमनिरूपणम् ६९५ यत् केवलिनो वेदनीयादिकं चतुर्विधं कर्म कालान्तरवेद्यं स्थितं वर्तते, तस्य शीघ्रतरक्षपणार्थ तस्यैव कर्मणो दलिकं क्रमेण प्रतिसमयं पूर्वपूर्वापेक्षया उत्तरोत्तरमसंख्यातगुणवृद्धया गुणीकृत्य स्वल्पं, बहु, बहुतरं, बहुतमम्-इति श्रेणीरूपेण स्थितिखण्डं रचयति । इदमत्र स्पष्टीकरणम्-गुणश्रेणीरचनायाः प्रथमसमये कर्मदलिकं स्वल्पं गृह्यते, द्वितीयसमये पूर्वा पेक्षया असंख्यातगुणितं दलिकं गृह्यते, तृतीयसमये ततोऽप्यसंख्यातगुणितं कर्मदलिकं गृह्यते, एवमुत्तरोत्तरमसंख्यातगुणवृद्धया कर्मदालक रचयति । एवं कर्मदलिकरचनं तावद्वाच्यं, यावदन्तर्मुहूर्त चरमसमयम् । तच्चान्तर्मुहूर्तमपूर्वकरणानिवृत्तिकरणकालाभ्यां स्तोकाभ्यधिकं वेदितव्यम् । अयं कर्मपुद्गलानां रचनाविशेषो " गुणश्रेणी"-त्युच्यते । 'तीसे श्रेणी किसे कहते हैं ? इस बात को प्रकट किया जाता है-कालान्तर में वेदन करने योग्य जो वेदनीयादिक चार कर्म अभी अवशिष्ट हैं उन्हें शीघ्रतर क्षपण करने के निमित्त उनके दलियों को क्रम से प्रतिसमय पूर्व पूर्व को अपेक्षा उत्तरोत्तर असंख्यात गुणवृद्धि से गुणित कर स्वल्प, बहु, बहुतर एवं बहुतम-इस श्रेणीरूप में विभाजित करते हुए स्थिति का खंडन करना सो गुणश्रेणी है । मतलब इसका यह है कि गुणश्रेणीरचना के प्रथम समय में कर्मदलिक स्वल्प ग्रहण किये जाते हैं, द्वितीय समय में पूर्व की अपेक्षा असंख्यातगुणित दलिक ग्रहण किये जाते हैं, तृतीय समय में इससे भी असंख्यातगुणे कर्मदलिये ग्रहण किये जाते हैं । इस प्रकार उत्तरोत्तर असंख्यातगुणित कर्मदलियों को वहांतक ग्रहण किया जाता है कि जबतक अन्तर्मुहूर्तका अन्तिमसमय पूर्ण नहीं हो जाता। अपूर्वकरण और अनिवृत्तिकरण के काल से यह अन्तर्मुहूर्त कुछ अधिक समझना चाहिये । इस प्रकार कर्मपुद्गશકાય તે ગુણશ્રેણિકકમ છે. ગુણશ્રેણી કેને કહેવાય? એ વાત પ્રગટ કરાય છે-કાલાન્તરમાં વેદન કરવા એગ્ય જે વેદનીય આદિક ચાર કર્મ હજુ બાકી છે તેમને જલદી ખપાવવા-ક્ષપણ કરવા-નિમિત્ત તેમના દલિઓમાં ધીમેધીમે ક્રમપૂર્વક પ્રતિસમય પૂર્વ પૂર્વની અપેક્ષા ઉત્તરોત્તર અસંખ્યાત ગુણવૃદ્ધિથી ગુણિત કરીને સ્વલ્પ, બહ, બહુતર તેમજ બહુતમ આમ શ્રેણીરૂપમાં વિભાજિત કરતાં કરતાં સ્થિતિનું ખંડન કરવું એને ગુણશ્રેણું કહે છે. એની મતલબ એ છે કે ગુણશ્રેણુરચનાના પ્રથમ સમયમાં કર્મલિક સ્વલ્પ ગ્રહણ કરવામાં આવે છે, બીજા સમયમાં પ્રથમની અપેક્ષા અસંખ્યાતગુણિત દલિક ગ્રહણ કરવામાં આવે છે. ત્રીજા સમયમાં તેનાથી પણ અસંખ્યાતગુણ કર્મદલિક ગ્રહણ કરાય છે. આ પ્રકારે ઉત્તરોત્તર અસંખ્યાતગુણિત કમંદલિઓને ત્યાં સુધી ગ્રહણ કરવામાં આવે છે કે જ્યાં સુધી અન્તર્મુહૂર્તને અંતિમ સમય પૂરો થઈ ન જાય. અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળથી આ અન્તમુહૂર્ત કંઈ અધિક સમજવું જોઈએ. આ પ્રકારે કર્મ પુદગલની રચનાની

Loading...

Page Navigation
1 ... 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824