Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०४
औपपातिकसूत्र मूलम्-जीवे णं भंते ! असंजए जाव एगंतसुत्ते मोहणिज्जं पावकम्म अण्हाइ ? हंता ! अण्हाइ ॥ सू०४॥
टीका-'जीवे णं भंते !' इत्यादि । 'जीवेणं भंते !' जीवः खलु भदन्त ! 'असंजए जाव एगंतसुत्ते' असंयतो यावदेकान्तसुप्तः 'मोहणिज्जं पावकम्मं ' मोहनीथं पापकर्म 'अण्हाइ' आस्रवति-बध्नाति किम् ?-इति प्रश्न, उत्तरमाह--'हंता ! अण्हाई' हन्त ! आस्रवति बन्नातीत्यर्थः । सू० ४ ॥
भावार्थ-जो जीव असंयमी है, सावद्य अनुष्ठानों से निवृत्त नहीं हुआ है, पूर्वकृत पापकर्मों की जिसने निंदा नहीं की, तथा भविष्यत् काल में मैं ऐसे पापकर्म नहीं करूँगा-इस प्रकार अकरणभाव से जिसने उनका परित्याग नहीं किया, कायिकी आदि क्रियाओं में जो मग्न है, स्वयं दुःखित होता है और दूसरों को भी अपनी कुत्सित प्रवृत्ति से दुःखित करता रहता है ऐसा मिथ्यात्व की गाढ अंधेरी में रहा हुआ मिथ्यादृष्टि जीव पापकर्मों का बंधक होता है या नहीं ?-इस प्रकार गौतम के प्रश्न को सुनकर प्रभु ने कहा-हां ! होता है। सू० ३॥
'जीवे णं भंते !' इत्यादि।
(जीवे णं भंते ! असंजए जाव एगंतसुत्ते) हे भदंत ! वही पूर्वोक्त असंयम आदि अवस्था से लेकर सर्वथा मिथ्यात्वरूपी गाढनिद्रा में प्रसुप्त अलंयमी मिथ्यादृष्टि जीव (मोहणिज्ज) मोहनीय कर्म का (अण्हाइ) बंध करता है क्या ? (हंता) हां गौतम ! (अण्हाइ) बन्ध करता है । सू. ४ ॥
ભાવાર્થ–જે જીવ અસંયમી છે, સાવદ્ય અનુષ્ઠાનેથી નિવૃત્ત થતો નથી, પૂર્વે કરેલાં પાપ કર્મોની જેણે નિંદા કરી નથી, તથા ભવિષ્ય કાલમાં એવાં પાપ કર્મ હું નહિં કરું એ પ્રકારના અકરણભાવથી જેણે તેને પરિત્યાગ કર્યો નથી, કાયિકી આદિ ક્રિયાઓમાં જે મગ્ન છે, પોતે દુઃખિત થાય છે અને બીજાને પણ પોતાની કુત્સિત પ્રવૃત્તિથી દુઃખિત કરે છે એવા મિથ્યાત્વના ગાઢ અંધારામાં રહેલો એવો મિથ્યાદષ્ટિ જીવ પાપકર્મોને બંધક થાય છે યા નહિ ? આ પ્રકારના ગૌતમને પ્રશ્નને સાંભળીને પ્રભુએ કહ્યું-હા ! થાય છે. (સૂ. ૩)
'जीवे णं भंते' प्रत्याहि
(जीवे गं भंते ! असंजए जाव एगंतसुत्ते) हे महन्त! ५२ ४स અસંયમ આદિ અવસ્થાથી લઈને સર્વથા મિથ્યાત્વરૂપી ગાઢ નિદ્રામાં સુતેલા मसयभी-मिथ्याष्टि१ (मोहणिज्ज) भडनीय भनी (अण्हाइ) मध ४२ छ शु? (हंता) । गौतम ! ( अण्हाइ) छ. (सू. ४)