Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१०
औपपातिकसूत्रे
छुहाए अकाम-बंभचेर-वासेणं अकाम-अण्हाणग-सीया-यवदंस-मसग-सेय-जल्ल-मल्ल-पंक - परितावेणं अप्पतरो वा कामछुहाए' अकामक्षुधया-अकामानां निर्जराद्यनभिलाषिणां सतां क्षुधा-अकामक्षुधा तया, 'अकाम-बंभचेर-वासेणं' अकाम–ब्रह्मचर्य-वासेन-अकामानां निर्जराद्यनपेक्षाणां-ब्रह्मचर्ये वासः तेन, 'अकाम-अण्हाणग-सीया-यर-दंस-मसग-सेय-जल्ल-मल्ल-पंचपरितावेणं ' अकामा-ऽस्नानक-शीता-ऽऽतप-दंश-मशक-स्वेद-जल्ल-मल्ल-पत्र-परितापेन-अकामानां निर्जराद्यनपेक्षमाणानां यानि स्नानाऽभावादीनि पकान्तानि तेषां परितापेन= सन्तापेन, 'अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति' अल्पतरं वा रहित नगर में, व्यापारियों की बस्तीवाले निगम में, राजा की राजधानी में, धूल के कोट से युक्त खेडे में, कुत्सित जन की बस्तीवाले कर्बट में, नजदीक २ ग्रामवाले मडंब में, जल और स्थल इन दोनों प्रकार के मार्ग वाले द्रोणमुख (बंदर) में, सर्ववस्तु जहां मिलती हों ऐसे पाटण में, तापसों के आश्रमों में, पर्वत के नजदीक बाले संबाध में, एवं गोपालों की प्रधान बस्तीवाले सन्निवेश में, अकामनिर्जरासे-मनविना परवश हो कर खाने पीने की वस्तु न मिल सकन के कारण क्षुधा-तृषा सहन करने से, अकामब्रह्मचर्य से-इच्छा होने पर भी स्त्री आदि की अप्राप्ति से ब्रह्मचर्य पालन करने से, अकामस्नान से-इच्छा होने पर भी पानी न मिल कने के कारण स्नान नहीं करने से, वस्त्रादिक न मिल सकने के कारण शीत-आतप जन्य दुःख सहने से, दंशमशक के द्वारा काटे जाने का कष्ट सहन करने से, स्वेद, जल्ल, मल्ल एवं पंक आदि को शरीर से दूर नहीं करने से, अर्थात् इन के द्वारा उत्पन्न परिताप के सहन करने. યુક્ત રાજધાનીમાં, ધૂળના કેટવાળા ગામડામાં, કુત્સિત જનેના નિવાસરૂપ કર્બટમાં, પાસે પાસે ગામવાળા મડંબમાં, જલ અને સ્થલ એ બન્ને પ્રકારના માર્ગવાળાં દ્રોણમુખ (બંદર)માં, સર્વ વસ્તુ જ્યાં મળતી હોય એવા પાટણમાં, તપસ્વીઓના આશ્રમમાં, પર્વતની પાસેના સંબધમાં, તેમજ ગોવાળની મુખ્ય વસ્તીવાળા સન્નિવેશમાં, અકામનિર્જરાથી-મનવિના પરવશ થઈને–ખાવાપીવાની વસ્તુ મળી ન શકવાથી ભૂખતરસ સહન કરીને, અકામબ્રહ્મચર્યથી-ઈચ્છા હોવા છતાં સ્ત્રી આદિની અપ્રાપ્તિથી બ્રહ્મચર્ય પાલન કરીને, અકામસ્નાનથી-ઈચ્છા હોવા છતાં પાણી ન મળી શકવાના કારણે સ્નાન નહિ કરીને, વસ્ત્રાદિક ન મળી શકવાના કારણે ઠંડી–ગરમીથી થતાં દુઃખ સહન કરીને, દેશમશકથી કરડાઈ જવાનું કષ્ટ સહન કરીને, વેદ, જલ, મલ તેમજ પંક આદિને શરીરથી દૂર નહિ કરીને એટલે, આથી ઉત્પન્ન થતા