Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पीयूषवर्षिणी-टीका. सू. २४ भगवदन्तेवासिवर्णनम् अट्टअट्टमियं भिक्खुपडिमं, णवणवमियं भिक्खुपडिमं, दसदस'अट्ठअमियं भिक्खुपडिम' अष्टाऽष्टमिका भिक्षुप्रतिमाम् , 'णवणवमियं' नवनवमिका भिक्षुप्रतिमाम् , 'दसदसमियं' दश दशमिकां भिक्षुप्रतिमाम् , नवरम् दत्तिवृद्धिः सात दतियाँ पानी की ली जाती हैं। इसी प्रकार दूसरे सप्ताह से लेकर सातवें सप्ताह तक की दत्तियों के विषय में भी समझना चाहिये । इस प्रकार आहार और पानी की मब दत्तिया ३९२ होती हैं। तथा ( अट्ठअहमियं भिक्खुपडिमं) अष्टाष्टमिक भिक्षुप्रतिमा के धारक थे। यह भिक्षुप्रतिमा आठ अष्टाहों में अर्थात् चौसठ दिनों में की जाती है । इसमें प्रथम अष्टाह के प्रथम दिन में एकदत्ति आहार की और एक दत्ति पानी की ली जाती है। प्रत्येक दिन में एक एक दत्ति की वृद्धि होने के कारण आठवें दिन में आठ दत्तिया आहार की और आठ दत्तिया पानी की ली जाती हैं। इसी प्रकार अवशिष्ट सातों अष्टाहों के बारे में भी समझना चाहिये। इस प्रकार आहार और पानी की कुल दत्तिया ५७६ होती हैं। तथा (नवनवमियं भिक्खुपडिमं ) नवनवमिका भिक्षुप्रतिमा के धारक थे। यह भिक्षुप्रतिमा नौ नवाहों में, अर्थात् ८१ दिनों में पूरी होती है । प्रत्येक नौ दिनों के अन्तिम दिन में एक एक दत्ति की वृद्धि होने से नौ दत्तिया आहार की और नौ दत्तिया पानी की होती हैं । દિવસે બે દક્તિ આહારની અને બે દત્તિ પાણીની લેવાય છે. એવી રીતે પ્રતિદિન એક એક દત્તિના વધારાથી સાતમે દિવસે ૭ દક્તિ આહીરની અને ૭ દત્તિ પાણીની લેવાય છે. આ પ્રકારે બીજા સપ્તાહથી લઈને ૭ માં સપ્તાહ સુધીની દત્તિઓના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. આ પ્રકારે આહાર भने पाणीनी मधी इत्ति। ३८२ थाय छे. तया (अदृअट्ठमियं भिक्खुपडिम) અષ્ટાછમિક ભિક્ષુપ્રતિમાના ધારકે હતા. આ ભિક્ષુપ્રતિમા આઠ અબ્રાહમાં અથાત્ ચોસઠ દિવસમાં કરાય છે. તેમાં પ્રથમ અષ્ટાહના (અઠવાડિયાના) પ્રથમ દિવસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની લેવાય છે. પ્રત્યેક દિવસે એક એક દત્તિનો વધારો થવાના કારણે આઠમે દિવસે આઠ દત્તિઓ આહારની અને આઠ દત્તિઓ પાણીની લેવાય છે. એજ પ્રકારે બાકીના ૭ અાહો ( અઠવાડિયા ) ના બારામાં પણ સમજવું જોઈએ. એવી રીતે આહાર અને પાણીની કુલ દત્તિએ પ૭૬ થાય છે. તથા (नवनवमियं भिक्खुपडिमं) नवनभि मिझुप्रतिमाना था। उता. २॥ ભિક્ષુપ્રતિમા નવનવાહમાં અર્થાત ૮૧ દિવસમાં પૂરી થાય છે. પ્રત્યેક નવ