Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ओपपातिकसूत्र
४५०
यति, उपचीयमानं तदेव दुःखं जनयति न पुण्यं पृथगस्ति, अथवा पुण्यमेवोपचीयमानं सुखं जनयति, तदेवापचीयमानं दुःखं जनयति, न पापं विद्यते इत्येवंवादिमतनिराकरणार्थं पुण्यपापयोः पृथगभिधानम्, केवलैकस्वभाववादिनिरासार्थं वा सर्वेषां पृथक् पृथगुक्ति: । ' अस्थि आसवे ' अस्त्यास्रवः - आ - समन्तात् स्रवति - प्रविशति आत्मनि ज्ञानावरणीयाद्यष्टविधं कर्म येन स आस्रवः, आश्रव इतिच्छायापक्षे तु - आश्रीयते - समुपायते कर्म येन सः, पृषोदरादित्वाद् यस्य वः, सर्वथा जीवतडागे कर्मसलिलप्रवेशाय नालिकाप्राप्ति होती है एवं पाप जब उपचीयमान होता है तब दुःख की प्राप्ति होती है, इससे यह निष्कर्ष निकलता है कि पाप के अपचय और उपचय के अधीन ही जीवों को सुख-दुःख की प्राप्ति होती है, अतः सुख का कारण पुण्य एवं दुःख का कारण पाप इस प्रकार से दो स्वतंत्र तत्त्व मानना ठीक नहीं है, या तो पुण्य ही मानो या पाप ही मानो, दोनों को एक साथ मत मानो । इसी तरह पुण्य का ह्रास जब होने लगता है तब जीवों को दुःख की प्राप्त होती है और जब पुण्य का उपचय होता है तब जीवों को सुखकी प्राप्ति होती है । इस कथन से भी यही निष्कर्ष निकलता है कि सुखदुःख, पुण्य के उपचय और अपचय के आधीन हैं । अतः इनका कारण उसका ही उपचय एवं अपचय है । इससे यह एक पुण्य तत्व ही मानना चाहिये-सो ऐसा कहने वाले वादियों के मन्तव्य को निराकरण के लिये दोनों तत्त्वों की स्वतंत्र रूप से सत्ता प्रतिपादित की है । अथवा जो वस्तुका एक ही स्वभाव मानते हैं उन वादियों के मत को निराकरण करने के लिये भिन्न २ रूप से समस्त पदार्थों का यह निरूपण हुआ है । ( आसवे ) आस्रव तत्व है । जिसके कारण से ज्ञानावरणीय
सुमनी प्राप्ति थाय छे तेमन याच न्यारे उपचीयमान (संचित ) थाय छे ત્યારે દુઃખની પ્રાપ્તિ થાય છે આથી એ નિષ્કર્ષ (સાર) નીકળે છે કે પાપના અપચય અને ઉપચયને આધીન જીવાને સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે. આથી સુખનું કારણ પુણ્ય તેમજ દુઃખનું કારણ પાપ આ પ્રકારનાં બે સ્વતંત્ર તત્ત્વ માનવાં ઠીક નથી. કાં તે પુણ્યને માના અગર તા પાપને માના બન્નેને એક સાથે ન માનો. આવી રીતે પુણ્યના હ્રાસ જ્યારે થવા લાગે છે ત્યારે જીવાને દુઃખની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે પુણ્યના ઉપચય થાય છે ત્યારે જીવાને સુખની પ્રાપ્તિ થાય છે. આ કથનની પણ એજ નિષ્કર્ષ નીકળે છે કે સુખ દુઃખ, પુણ્યના ઉપચય અને અપચયને આધીન છે. આથી આનું કારણ તેનાજ ઉપચય તેમજ અપચય છે. તેથી એ એક પુણ્ય તત્ત્વજ માનવું જોઈએ. આમ કહેવાવાળા વાદિઓના મંતવ્યના નિરાકારણને માટે બન્ને તત્ત્વાની સ્વતંત્ર રૂપે સત્તાનું પ્રતિપાદન કર્યુ` છે. અથવા જે વસ્તુને કેવળ એકજ સ્વભાવ માને છે તેવા વાદિએના મતનું નિરાકરણ કરવા માટે જુદા જુદા રૂપથી समस्त पहार्थोनु ं याम निश्शु उयु छे. (आसवे ) आसव तत्त्व छे. ना