Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
औपपातिक
द्वितीयभङ्गेऽपि वर्तमानो योऽनुपरतः स एव लिङ्गपाराञ्चिकः कर्तव्यः, उपरतस्तु न लिङ्गतः पाञ्चिकः कर्तव्यः, क्षेत्रत एव पाराञ्चिकः कर्तव्यः पुनर्दाक्षाप्रदानमात्रं तस्य प्रायश्चित्तम् । तृतीये चतुर्थे च भङ्गे यद्युपशान्तस्तदाऽन्यस्मिन् देशे दीक्षा दातव्या, अत्र पाराञ्चिकतपनः प्रस्तुतत्वात् परपक्षे तस्यासम्भवात् । यद्यनुपशान्तस्तर्हि दीक्षा न दातव्या । येषु ग्रामादिषु ताः साध्यो विहरन्ति तेषु तेषु स्थानेषु विहर्तुं स प्रथमभङ्गे वर्तमानः साधुर्निवार्यते । द्वितीयादिष्वपि भङ्गेषु तानि स्थानानि ग्रामादीनि परिहर्तव्यानि । एतदुक्तं भवति द्वितीयभङ्गे यस्यां
२५२
द्वितीयभङ्गमें वर्तमान साधु यदि अपने दुष्कर्म से निवृत्त न हो तो गुरु महाराज उस साधुको लिङ्गपाराञ्चिक कर दें, अर्थात् उसका साधुवेष लेकर उसको गच्छ से सर्वथा के लिये निकाल दें। जो साधु निवृत्त हो जाय उसको लिङ्गसे पाराञ्चिक न करें, अर्थात् उसका साधुवेष नहीं छीनें, किन्तु उसको क्षेत्र से पाराश्चिक कर दें । ऐसे साधुको फिर से दीक्षा दें । यही इसके लिये प्रायश्चित्त है । तृतीय चतुर्थ भङ्गमें वर्तमान गृहस्थ उपशान्त अर्थात् अपने दुष्कर्म से निवृत्त हो तो उसको अन्यदेश में दीक्षा देनी चाहिये । यदि वह उपशान्त न हो तो अन्य देश में भी दीक्षा नहीं दें । यहाँ पाराञ्चिक का प्रस्ताव, अर्थात् उपक्रम है, पाराश्चिक तप परपक्ष अर्थात् गृहस्थ के लिये सम्भावित नहीं है, इसलिये गृहस्थ के लिये देशान्तर में दीक्षा देने का विधान किया है ।
प्रथमभङ्ग के साधु को, जिन साध्वियों का उसने शील भङ्ग किया है वे साध्विय
દ્વિતીયભંગમાં વર્તમાન સાધુ જે પેાતાનાં દુષ્કર્મથી નિવૃત્ત ન થાય તેા ગુરૂ તે સાધુને લિંગપારાંચિક કરી દે, અર્થાત્ તેના સાધુ વેષ લઈ લે અને તેને ગચ્છથી સર્વથા માટે બહિષ્કાર કરે. જે સાધુ નિવૃત્ત થઇ જાય તેને લિંગથી પારાંચિક ન કરે, અર્થાત્ તેના સાધુવેષ ન લઈ લે. પરંતુ તેને ક્ષેત્રથી (તે સ્થળથી) પારાંચિક કરે. એવા સાધુને ફ્રીને દીક્ષા દે, એ જ તેને માટે પ્રાયશ્ચિત્ત છે.
તૃતીય ચતુથભંગમાં વર્તમાન ગૃહસ્થ ઉપશાંત અર્થાત્ પેાતાનાં દુષ્કર્મ થી નિવૃત્ત થાય તે તેને ખીજા દેશમાં દીક્ષા દેવી જોઇએ. જો તે ઉપશાંત ન થાય તેા ખીજા દેશમાં પણ દીક્ષા ન દેવી. અહી પારાંચિકના પ્રસ્તાવ, અર્થાત્ ઉપક્રમ છે, પારાંચિક તપ પરપક્ષ અર્થાત્ ગૃહસ્થને માટે સંભવિત નથી, તેથી ગૃહસ્થને માટે દેશાંતરમાં દીક્ષા દેવાનું વિધાન કર્યું છે.
પ્રથમ ભંગના સાધુને, જે સાધ્વીઓનુ તેણે શીલભંગ કર્યું. હાય તે સાધ્વીએ જે ગામ નગરાદિ સ્થાનામાં વિહાર કરતી હોય ત્યાં વિહાર કરવા દેવામાં આવતા નથી.