Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५५
पीयूषवर्षिणी-टीका. स. ३० प्रायश्चित्तभेदवर्णनम् श्रावकत्वं सम्यक्त्वं वा नेच्छति, तदा तस्य सहवासो वर्जनीयः ।
__ अथाऽन्योन्यकुर्वाणपाराञ्चिक उच्यते-मुखपायुभ्यां मैथुनी अन्योन्यकुर्वाणपाराश्चिकः। स पुनर्न दीक्षणीयः । यदि तु अतिशयज्ञानी आचार्य:-' अयं न पुनरेवं करिष्यति' इति जानाति, तदा पाराञ्चिकाहं तपः कारयित्वा पुनस्तस्मै दीक्षा प्रदेया।
विषयदुष्टोऽनुपरत एव लिङ्गतः पाराञ्चिकः क्रियते। यस्तु विषयदुष्ट उपरतः स उपाश्रयादिक्षेत्रत एव पाराञ्चिकः क्रियते, न तु लिङ्गतः। शेषाः कषायदुष्टप्रमत्तान्योन्यकुर्वाणा नियमाल्लिङ्गपाराञ्चिकाः क्रियन्ते । वह श्रावकत्व अथवा सम्यक्त्व को स्वीकार करना नहीं चाहे, तब संघ उसका सहवास कभी भी नहीं करे, सर्वदा के लिये उसका बहिष्कार कर दे।
___अब अन्योऽन्यकुर्वाण पाराञ्चिक कहते हैं-जो साधु मुखमैथुनी और गुदामैथुनी हो, वह 'अन्योऽन्यकुर्वाण पाराञ्चिक' है । ऐसे साधु को फिर से दीक्षा नहीं दी जाती है । यदि अतिशयज्ञानी गुरु महाराज को ऐसा अनुभव हो कि यह फिर ऐसा नहीं करेगा, तब वे उससे पाराञ्चिकाई तप करा कर फिर से उसे दीक्षा दें।
विषयदुष्ट साधु यदि अपने दुष्कर्म से निवृत्त नहीं होता है तो वह लिङ्गपाराश्चिक होता है, अर्थात् उसका साधुवेष ले लिया जाता है, और उसे गच्छ से निकाल दिया जाता है । जो विषयदुष्ट साधु अपने दुष्कर्म से निवृत्त हो जाता है, वह उपाश्रयादि क्षेत्र से ही पाराञ्चिक किया जाता है, अर्थात् वह अन्य प्रदेश में भेज दिया जाता है, उसका साधुवेष જે તે શ્રાવકત્વ અથવા સમ્યકત્વને સ્વીકાર કરવા ન ચાહે તો સંધ તેને સહવાસ કદી પણ કરે નહિ, સર્વદા માટે તેને બહિષ્કાર કરી દે.
હવે અડન્યકુર્વાણ–પરાંચિક કહે છે-જે સાધુ મુખમૈથુની અને ગુદામિથુની હોય તે અ ન્યકુર્વાણ-પારાંચિક” છે. એવા સાધુને ફરીને દીક્ષા અપાતી
નથી. જે અતિશયજ્ઞાની ગુરૂમહારાજને એ અનુભવ થાય કે આ ફરીને એવું નહિ કરે, તો તેઓ તેની પાસે પારાંચિકાઉં તપ કરાવીને ફરીને તેને દીક્ષા આપે.
વિષયદુષ્ટ સાધુ જે પિતાનાં દુષ્કર્મથી નિવૃત્ત ન થાય તો તેને લિંગપારાચિક કરાય છે, અર્થાત્ તેને સાધુવેષ લઈ લેવાય છે, અને તેને ગ૭થી કાઢી મૂકવામાં આવે છે. જે વિષયદુષ્ટ સાધુ પિતાના દુષ્કર્મથી નિવૃત્ત થઈ જાય છે તે ઉપાશ્રયાદિ ક્ષેત્રમાંથી જ પારાચિક કરાય છે, અર્થાત્ તેને બીજા પ્રદેશમાં મોકલવામાં આવે છે. તેને સાધુવેષ લઈ લેવામાં આવતું નથી. વિષયદુષ્ટથી જુદા જે કષાયદુષ્ટ, પ્રમત્ત અને અ ન્યકુણ છે, એ ત્રણને નિયમ પ્રમાણે લિંગપરાંચિક કરવામાં આવે છે, અર્થાત્ તેમને સાધુવેષ લઈ લેવાય છે.