Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
औपपातिकसूत्रे चक्षुःसादृश्यात् तस्य दयो दायकश्चक्षुर्दयः, यथा हरिणादिशरण्येऽरण्ये लुण्टाकलुण्टितेभ्यः पट्टिकादिदानेन चक्षूषि पिधाय हस्तपादादि बद्ध्वा तैर्गर्ते पातितेभ्यः कश्चित्पट्टिकाऽपनोदेन चक्षुर्दत्वा मार्ग प्रदर्शयतीति तथा भगवानपि भवारण्ये रागद्वेषलुण्टाकलुण्टिताऽऽमगुणधनेभ्यो दुराग्रहपष्टिकाऽऽच्छादितज्ञानचक्षुभ्यो मिथ्यात्वगर्ते पातितेभ्यस्तदपनयनपूर्वकं ज्ञानचक्षुर्दत्वा मोक्षमार्ग प्रदर्शयति । एतदेव प्रकारान्तरेणाऽऽह ' मग्गदए' मार्गदयः-सम्यग्रत्नत्रयलक्षणः शिवपुरपथः, यद्वा-विशिष्टगुणस्थानप्रापकः क्षयोपशमभाको आंखों के ऊपर पट्टी बांधकर एवं हाथ पैर बांधकर खड्डे में पटके गये प्रागियों को कोई दयालु सज्जन उनकी आंखों की पट्टी खोल कर एवं उन्हें खड्डे से निकाल कर मार्ग दिखलाता है और इस अपेक्षा जैसे वह उन्हें व्यावहारिकरूप से चक्षु का दाता कहा जाता है उसी प्रकार भगवान् भी इस संसाररूप अरण्य में रागद्वेष आदि चोरों द्वारा जिनका आत्मगुणरूपी धन हरण किया जा चुका है एवं दुराग्रहरूपी पट्टी द्वारा जिनके ज्ञानरूपी नेत्र ढके हुए हैं तथा जो मिथ्यात्वरूपी खड्डे में पडे हैं ऐसे प्राणियों को उस मिथ्यात्वरूपी खड्डे से निकालकर ज्ञानरूपी चक्षु देकर उन्हें मुक्तिमार्ग दिखलाते हैं, अतः प्रभु चक्षुर्दय हैं। इसी बातको प्रकारान्तर से सूत्रकार पुनः प्रदर्शित करते हैं-(मग्गदए ) वे प्रभु मार्गदय हैं-सम्यग्दर्शनादि रत्नत्रय मुक्ति का मार्ग है, अथवा विशिष्ट गुणस्थानों का प्रापक क्षयोपशमभाव भी मार्ग है । प्रभु इसके दाता हैं। (सरणदए) कर्मरूपी शत्रुओं से वशीकृत होने के कारण
આવેલાં અને આંખેના ઉપર પટ્ટી બાંધીને તેમજ હાથ પગ બાંધીને ખાડામાં નાખી દેવામાં આવેલાં પ્રાણિઓને કેઈ દયાળુ સજ્જન તેમની આંખોની પટ્ટી ખોલીને તેમજ તેમને ખાડામાંથી બહાર કાઢીને રસ્તે બતાવે છે અને તે અપેક્ષાએ તે જેમ તેના વ્યાવહારિકરૂપથી ચક્ષુને દાતા કહેવાય છે, તેજ પ્રકારે ભગવાન પણ આ સંસારરૂપ અરણ્યમાં રાગદ્વેષ આદિ ચરો દ્વારા જેના આત્મગુણરૂપી ધન હરણ કરવામાં આવી ચુકેલું છે તેમજ દુરાગ્રહરૂપી પટ્ટી દ્વારા જેનાં જ્ઞાનરૂપી નેત્ર ઢાંકી દીધેલાં છે તથા જે મિથ્યાત્વરૂપી ખાડામાં પડ્યા છે તેવાં પ્રાણિઓને તે મિથ્યાત્વરૂપી ખાડામાંથી કાઢીને જ્ઞાનરૂપી ચક્ષુ આપીને તેમને મુક્તિમાર્ગ બતાવે છે–તેથી પ્રભુ ચક્ષુદ્દેય છે. આ વાતને प्रशन्तरथी सूत्र४१२ ३शने प्रदर्शित ४२ छ, (मग्गदए ) ते (प्रमु) भागદય છે--સમ્યગ્દર્શનાદિ રત્નત્રય મુક્તિને માગે છે અથવા વિશિષ્ટ ગુણસ્થાનને प्रात ४२।१ना२ क्षयोपशमलाप पर भाग छे. प्रभु तेनो हात छ. ( सरण