Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
औपपातिकसूत्रे
रतपःकरणेन द्विचत्वारिंशदोषवर्जनपूर्वकसाभिग्रहान्तप्रान्ततुच्छरूक्षादिग्रहणरूपया पिण्डविशुद्ध्या च विद्याचारणनामकलब्धिरुत्पद्यते, ये तया लब्ध्या युक्तास्ते विद्याचारणा उच्यन्ते । यद्यपि पिण्डविशुद्धयादिकं सर्वेषां साधूनामपेक्ष्यं तथाप्यत्रान्तप्रान्तादिसाभिग्रहग्रहणमावश्यकमिति विशेषः । विद्याचारणास्तिर्यग्गत्या प्रथमेनोत्पातेन मानुषोत्तरं पर्वतं गच्छन्ति, ततो द्वितीयोत्पातेनाष्टमं नन्दीश्वरं गच्छन्ति, ततः परं तेषां गतिर्नास्ति, नन्दीश्वरद्वीपात् प्रतिनिवर्तमानाः एकेनैवोत्पातेन स्वस्थानमायान्ति । ते पुनरूवंगत्या मेरुं जिगमिषवः प्रथमेका अंश विद्या है । इस विद्या के अभ्यास के समय में मुनिजन अन्तररहित षष्ठ षष्ठ तपस्या करते हैं, और पारणा के दिन ४२ दोषों को टालकर अन्तप्रान्त एवं तुच्छ रूक्षादिक आहार ग्रहण करते हैं। इसपर भी अभिग्रह रखते हैं। इस तरह उन्हें विद्याचारण नामकी लब्धि प्राप्त होती है । इस लब्धि से युक्त मुनिजन विद्याचारण कहे गये हैं। यद्यपि पिण्डादिक की विशुद्धि समस्त साधुओं के लिये सापेक्ष है, तथापि इस ऋद्धि की प्राप्ति के लिये साभिग्रह अन्त-प्रान्तादि आहार का ग्रहण करना आवश्यक है। विद्याचारण मृद्धि के धारक मुनिजन यदि तिरछे गमन करें तो इस ऋद्धि के प्रभाव से प्रथम उत्पात में मानुषोत्तर पर्वत तक चले जाते हैं । द्वितीय उत्पात से आठवें नंदीश्वर द्वीप तक जाते हैं। इससे आगे उनका गमन नहीं होता है। पुनः एक ही उत्पात से ये नंदीश्वर द्वीप से वापिस अपने स्थानपर आ जाते हैं। यदि ये ऊपर की ओर गमन करें, और मेरु पर्वत पर जाने के इच्छुक हों तो प्रथम उत्पात से नंदनवन तक जाते हैं और द्वितीय उत्पात से છે. આ વિદ્યાના અભ્યાસના સમયમાં મુનિજન અંતરરહિત છઠછઠ તપસ્યા કરે છે. અને પારણને દિવસે ૪૨ દેથી રહિત અંતપ્રાંત તેમજ તુચ્છ રક્ષ આદિક આહાર ગ્રહણ કરે છે. તે ઉપરાંત પણ અભિગ્રહ રાખે છે. આવી રીતે તેમને વિદ્યાચારણ નામની લબ્ધિ પ્રાપ્ત થાય છે. આ લબ્ધિવાળા મુનિજન વિદ્યાચારણ કહેવાય છે. જો કે પિંડાદિકની વિશુદ્ધિ સમસ્ત સાધુઓ માટે સાપેક્ષ છે, તે પણ આ ઋદ્ધિની પ્રાપ્તિ માટે સાભિગ્રહ અંતપ્રાંતાદિ આહાર ગ્રહણ કરવું આવશ્યક છે. વિદ્યાચારણ ઋદ્ધિના ધારક મુનિજન જે તિરછા ગમન કરે તે આ ઋદ્ધિના પ્રભાવથી પ્રથમ ઉત્પાતમાં માનુષત્તર પર્વતસુધી ચાલ્યા જાય છે, બીજા ઉત્પાતમાં આઠમા નંદીશ્વર દ્વીપ સુધી જાય છે. તેનાથી આગળ તેમનું ગમન થતું નથી. પાછા એક જ ઉત્પાતથી એ નંદીશ્વર દ્વીપથી પોતાના સ્થાને આવી જાય છે. જે તે ઉપરની તરફ ગમન કરે અને મેરૂપર્વત પર જાવાની ઈચ્છા હોય તે પ્રથમ ઉત્પાતથી નંદનવન