Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञाताधर्मकथाङ्गसूत्रे श्लेष्मजल्लशिवाणपरिष्ठापनिकासमितः उच्चारादीनां परिष्ठापनिकासमितः = उत्सर्जने शास्त्रोक्तविधिप्रवृत्तिः, तया युक्त इत्यर्थः । स मनः समितः वचः समितः कायसमितः, मनोगुप्तः वचनगुप्तः कायगुप्तः गुप्तेन्द्रियः इन्द्रियाणामसत्पत्तिनिवर्तनात् गुप्तब्रह्मचर्यः अक्रोधः अमानः अमायः अलोभ अतएव शान्तः, प्रशान्तः प्रशसभावसम्पन्नः, उपशान्तः, कपायकारणवर्जितः परिनिर्वृतः, योगत्रयसन्तापइसका नाम भाण्डामत्रानिक्षेपणा समिति है तथा उभयकाल प्रतिलेखना करना उच्चार, प्रस्रवण, श्लेष्म, जल्ल शिवाण इनके परिष्ठावन करने में शास्त्रोक्त विधि के अनुसार प्रवृत्ति करना यह उच्चार प्रस्रवण श्लेष्म जल्ल शिंघाण परिष्ठापनिका समिति है। इसी तरह वे स्थापत्यानगार मनः समिति से, वचन समिति से कायसमिति से मनोगुप्ति से वचन गुप्ति से कायगुप्ति से युक्त हो गये तथा इन्द्रियों की असत् विषयो में प्रवृत्ति के निवर्तन से, गुप्तेिन्द्रिय हो गये । मन, वचन और काय से पूर्ण ब्रह्मचर्य के पालन करने वाले होने से गुप्त ब्रह्मचारी हो गये क्रोध कषाय से सर्वथा रहित होने से अक्रोध मानकषाय के अभाव से अमान, मायाकषाय के अभाव से अमाय, लोभकषाय के अभाव होने से अलोभ परिणति वाले बन गये। इसी लिये वे शान्त प्रशान्त प्रशम भाव संपन्न, उपशान्त- कषायों के कारणों ભાંડામત્રા નિક્ષેપણ સમિતિ છે, તેમજ બંને કાળમાં પ્રતિ લેખના કરવી આ ચોથી સમિતિ છે ઉચ્ચાર, પ્રસવણ શ્લેષ્મ, જલ, શિંઘાણ એમનું પરિષ્ઠાવન કરવામાં શાસ્ત્રમાં કહ્યા મુજબ પ્રવૃત્તિ કરવી આ ઉચ્ચાર પ્રસવણ શ્લેષ્મ જલ શિંઘાણ પરિછાપનિકા સમિતિ છે. આ સમિતિથી પણ તેઓ યુક્ત હતા આ રીતે સ્થાપત્યા નગર મનઃ સમિતિથી, વચન સમિતિથી, કાય સમિતિથી, મનગુપ્તિથી કાયગુણિથી યુક્ત થયા. તે ઈન્દ્રિયની અસત વિષયમાં પ્રવૃત્તિના નિવર્તનથી ગુપ્તેન્દ્રિય થયા. તે મન વચન અને કાય (શરીર) થી પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરનાર હોવા બદલ ગુમ-બ્રહ્મચારી થયા. તે સંપૂર્ણ રીતે ક્રોધ-કષાય વગર હવા બદલ અક્રોધ માન કષાયના અભાવથી અમાન, માયા કષાયના અભાવથી અમાય, લાભ-કષાયના અભાવથી અલભ પરિણતિવાળા થયા. એટલા માટે જ તે શાંત, પ્રશાંત પ્રશમભાવ સંપન્ન, તેમજ ઉપશાંત કષાયો ના કારણેથી વર્જિત થયા--પરિનિવૃત થયા--મન, વચન અને કાયાએ ત્રણ યુગના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨