Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२० उ०६ सू०१ पृथिव्यादिजीवपरिणामनिरूपणम् १३ इत्यादि प्रश्नः, उत्तरमाह-'सेसं तं चेव जाव से तेगटेणं जार णिक्खेवो' शेषं तदेव यावत् तत्तेनार्थेन यावत् निक्षेपः उपसंहारः, शेषम्-उक्तादन्यत् प्रश्न. व्यतिरिक्तं सर्वमपि उत्तरम् तदेव-पूर्व वदेव ज्ञातव्यम् कियत्पर्यन्तमुत्तरं ज्ञातव्यं तत्राह-'जाव' इत्यादि, यावत्तत्तेनार्थेन हे गौतम ! पूर्व त्वध पश्चादाहरति पूर्व वा आहृत्य पश्चादुत्पद्यते, केन कारणेन इत्थं कथयसि गौतम ! त्रयः समुद्घाना एषां जीवानाम् , तत्र मारणान्तिकस मु घातं देशेन करोति सर्वेश वा करोति तत्र देशेन कुर्वाणः पूर्वमाहरति पश्चादुत्पद्यते सर्वेण कुर्वाणः पूर्वमुत्पद्यते पश्चादाहरति या पहिले आहार ग्रहण करके बाद में वह वहां उत्पन्न होता है ? इसके उत्तर में प्रभु उनसे कहते हैं-हे गौतम ! 'सेसं तं चेव जाव से तेण. टेणं०' इस विषय में समस्त कथन पहिले जैसा ही जानना चाहिये अर्थात् जैसा पहिले ऐसा कहा गया है कि 'वह जीव वहां प्रथम उत्पन्न हो जाता है बाद में आहार ग्रहण करता हैं, अथवा पहिले वह आहार ग्रहण करता है और बाद में वहां उत्पन्न हो जाता है। ऐसा ही कथन यहां पर भी करना चाहिये तथा-इस पर जो गौतम ने ऐसी शंका की है कि हे भदन्त ! आप के द्वारा इस प्रकार के कथन में हेतु क्या है ? सो इस शंका के उत्तर में प्रभु ने जो उनसे ऐसा कहा है कि-'हे गौतम ! इन जीवों के तीन समुद्रात होते हैं-सो जब वह जीव मारणान्तिकसमुद्घात देश से करता है तब वह पूर्व में आहार ग्रहण करता है पश्चात् उत्पन्न होता है और जब वह सर्वदेश से समुद्घात करता
ગ્રહણ કરીને પછી તે ત્યાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ तमान ४९ छ 3-3 गौतम ! 'सेस तं चेव जाव से तेणटेणं०' । विषयमा બધું જ કથન પહેલાંની જેમ જ સમજવું જોઈએ અર્થાત્ પહેલાં જેમ એવું કહ્યું છે કે–તે જીવ પહેલાં ત્યાં ઉત્પન્ન થઈ જાય છે, અને તે પછી આહાર ગ્રહણ કરે છે, અથવા તે પહેલાં ત્યાં આહારે ગ્રહણ કરે છે અને તે પછી ઉત્પન્ન થાય છે. એ જ રીતનું કથન અહિયાં પણ સમજવું. તથા આ સંબં, ધમાં ગૌતમ સ્વામીએ જે એવી શંકા કરી છે કે-હે ભગવન આપે કહેલા આ વિષયમાં હેતુ શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં તેઓને પ્રભુએ કહ્યું છે કે–હે ગૌતમ આ જીવોના ત્રણ સમુદ્દઘાત થાય છે. તે જ્યારે તે જીવ મારણતિક સમુફઘાત દેશથી કરે છે ત્યારે તે પહેલાં આહાર ગ્રહણ કરીને તે પછી ઉત્પન્ન થાય છે. અને જ્યારે તે સર્વદેશથી સમુદ્રઘાત કરે છે, ત્યારે તે પહેલાં ઉત્પન્ન
શ્રી ભગવતી સૂત્ર : ૧૪