________________ ૧૭ર RTબાબતે वानका फल ઈન્ટ OPM बील्ली ક ' (नकेपीडा * > રાત્રિભેજન ત્યાગ માટે પ્રબળ કારણે - (1) સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે, કે જે વીજળીના પ્રકાશમાં પણ દેખી શકાતી નથી. તેવા જીવો ભેજનમાં આવી જવાથી હિંસા થાય છે. (2) રાત્રિના સંપાતિમ એટલે ઊડતા મરછરાદિ જેવો ભજનમાં આવી જતાં હિંસા થાય છે. (3) રાત્રે જમવાથી આરોગ્ય બગડે છે, અર્જીણ થાય છે, કામવાસના વધુ જાગે છે. પ્રમાદ–આળસ વધે છે. સવારે ઊઠવાનું મન થતું નથી, રોગ થાય છે. (4) ઝેરી જંતુની લાળ આવી જાય તો મૃત્યુ નીપજે છે. (5) રાત્રિભોજનને લીધે આયુષ્યને બંધ પડે તે તિર્યંચગતિ કે નરકગતિને બંધ થાય છે. આમ અનેક રીતે જોતાં રાત્રિભોજનમાં અનેક