Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 224
________________ પિતાનાં આદેશભર્યા વચને સાંભળતાં જ તક્ષણ, ધૈર્ય ધારણ કરી કેશવ ઘરમાંથી બહાર નીકળી ગયા. હંસ. પણ તેની પાછળ જવા લાગ્યું. તે વખતે તેના પિતાએ એકદમ હંસને પકડી લીધું અને મીઠા શબ્દોથી તેને વશ કર્યો અને પિતાના કહેવાથી તે વખતે હંસે રાત્રે ભજન કર્યું. કેશવે ઘરની બહાર નીકળી સાતમા દિવસે ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. કેશવને આજે સાતમે ઉપવાસ હતો. જ્યારે રાત પડી ત્યારે તેણે ઘણું યાત્રાળુઓથી ભરપૂર એક યક્ષનું મંદિર જોયું. ત્યાં કેટલાક યાત્રાળુઓ રાઈ તૈયાર કરી રહ્યા હતા. આ બધા યાત્રાળુઓએ કેશવને જે, અને કહ્યું: “હે મુસાફર! પધારે, અમારું સ્થાન પાવન કરો. ભેજનને લાભ આપે અને અમને પુણ્યના ભાગી બનાવે. અમારા માટે તે આજનો દિવસ ખરેખર સુર્વણને ભાણ ઉગવા બરાબર છે. ધન્ય ઘડી અને ધન્ય દિવસ ! કેશવે કહ્યું: “મહાનુભાવો ! રાત્રિભોજન કરવું એ મહાપાપ છે. માટે હું ભજન કરીશ નહિ. ઉપવાસમાં રાત્રે પારણું હોય જ નહીં. તે ખરો ઉપવાસ ન ગણાય. ઉપવાસના અર્થને પણ તમે સમજતા નથી. ધર્મશાસ્ત્રોનું ફરમાન છે કે આઠ પ્રહર ભેજનનો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવાય છે. ધર્મ અને શાસ્ત્રના વિરુદ્ધ જેઓ તપ કરે છે, તેઓ પરમગતિ મેક્ષથી વંચિત રહે છે. કેશવનાં દૃઢતાભર્યા વચને સાંભળી યાત્રાળુઓ બોલ્યા

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288