Page #1
--------------------------------------------------------------------------
________________ I >> [ મ નમઃ | છે ને નિવાસ છે ' ઓ. શુદિ-પ્રકાશ (વિવિધ ગ્રંથે-સામાયિકે વર્તમાનપત્રોમાંથી સંકલિત) અન્ન સારું તેનું મન સારું મન સારું તેનું જીવન સારું જીવન સારું તેનું મરણ સારું મરણ સારુ તેની ગતિ સારી. આ બધાને મૂળ પાયે છે આહાર-શુદ્ધિ * : : પ્રકાશક : : દિવ્ય દર્શન સાહિત્યપ્રકાશન સમિતિ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, - મુંબઈ-૪૦૦ 004.
Page #2
--------------------------------------------------------------------------
________________ જૂર પ્રાપ્તિસ્થાન , નેરી તક છે, (1) ઝરણુમાં વહેતું નિર્મળ પાણી જેમ શરીરના મેલા સાફ કરે છે, તેમ વીતરાગ પરમાત્માની વાણીરૂપ ઝરણાનું વહેણ આત્માના અંતરમેલને સાફ કરે છે. કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, સંબઈ-૪૦૦ 004 Serving jinshasan (2) ભોજનની શુદ્ધિ નૈતિક અને માનસિક ઉત્થાનનું કારણ બને છે. 003005 gyanmandir@kobatirth.org પાંચમી આવૃત્તિ (4000) (3) તમારાં મન જ સ્વર્ગ છે, અને તમારાં મન જ નરક છે. સુંદર વિચારોના પ્રકાશથી વિકસેલું મન સ્વર્ગને આનંદ આપે છે. ખરાબ વિચારોના અંધકારથી બિડાયેલું મન નરકની યાતના ઉત્પન્ન કરે છે કિંમત રૂા. 6-00 | માટે શરીર, મન અને આત્માને બગાડનાર અભક્ષ્ય ખાનપાનને જીવનભર ત્યાગ કરો. મુદ્રક : પૂજા પ્રિન્ટર્સ એન્ડ ટ્રેડર્સ મહેંદીકુવા ચાર રસ્તા, શાહપુર, અમદાવાદ (4) હિતભોજી: પોતાની પ્રકૃતિને અનુસરીને ભોજન કરનાર. કાલભેજીઃ સમયસર અને ઋતુ અનુસાર ભોજન કરનાર માનવી કદી દુઃખી થતાં નથી.
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રકાશકીય જૈન દર્શનનું હાર્દ અણહારી-પદ પ્રાપ્ત કરી આત્માના શુદ્ધ સ્વરૂપ મોક્ષપર્યાયને પ્રગટ કરવાનું છે. અનાદિથી કર્મના સબંધવાળા આત્મા કર્મને વેગે આહાર ગ્રહણ કરી શરીરનું નિર્માણ કરે છે, અને તેને ટકાવવા નવ-નવ આહાર લે છે. આહારમાંથી લોહી આદિ ધાતુઓ બને છે, અને તદનુસાર વિચારધારા બને છે. આત્માના પરિણામ સારા રહે માટે આહારશુદ્ધિને પ્રકાશ મેળવીને જીવનનું સંરક્ષણ કરવું પાયામાં જરૂરી છે. અનાદિથી દેહધારી જીવમાત્રને આહાર સંજ્ઞા-રસ સ્વાદની વૃત્તિ એ છા–વધતા અંશમાં સતાવ્યા કરે છે. આ રસના બેકાબુ બની જતાં સ્વાશ્યની હાનિનો હિસાબ રહેતો નથી. રાગને પરવશ જીવન અને દુઃખમય મૃત્યુ પરલોકને બગાડે છે, જ્યાંથી પુનઃ ઉત્થાન પામવું સહેલું નથી. રસલુપતાના દંડમાં અસંખ્ય અનંતકાળ જીભ વિનાના એકેન્દ્રિયને ભવ પૃથ્વી-પાણ–અગ્નિ-વાયુ-વનપતિકાયમાં પસાર કરવા પડે છે. ભાવિ અનંતકાળ ન બગડે તે માટે, વિચારધારા કલુષિત ન બને તે માટે, આહારને વિવેક કેળવી આહાર–સંજ્ઞા ઉપર સંપૂર્ણ વિજય મળે એ પ્રયતન કેળવવા જરૂરી છે. શરીરના વિકાસ માટે, મનની નિર્મળતા માટે અને આત્માના ઓજસને પ્રગટવવા માટે, ટૂંકમાં જીવનના સર્વાગી વિકાસ માટે આહારને વિવેક આવશ્યક અને અનિવાર્ય છે. આહાર એટલે ખોરાક, જે ચાર પ્રકારે છે. અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ. ભેજનમાં લેવાતા ખાદ્ય પદાર્થો સંખ્યાબંધ છે. યુગલિકયુગથી માંડીને આજના યંત્રયુગ સુધીમાં માનવીએ ખાદ્ય પદાર્થોના અનેક પ્રયોગ કરીને જાતજાતની અને ભાતભાતની વાનગીઓનું નિર્માણ કર્યું છે. આ વાનગીઓના મુખ્ય બે ભેદ પાડી શકાય. એક ભક્ષ્ય ગણાતી
Page #4
--------------------------------------------------------------------------
________________ વનસ્પતિ–ઔષાધ-ધાન્યાદિ અને બીજી અભક્ષ્ય ગણતી કંદમૂળમાંસ-મદિરાદિ વાનગીઓ. હવે પ્રશ્ન થાય છે કે શું આ બધી જ વાનગીઓ ખાવી જરૂરી અને એગ્ય છે? ના. તે માટે યોગ્ય અને અગ્ય અર્થાત અનંત જ્ઞાનીઓએ આત્મહિતની દષ્ટિએ સમજાવેલ ભક્ષ્ય અને અભક્ષ્ય ખાનપાનનો વિવેક રાખવો મૂળ પાયામાં જરૂરી છે. આ વિવેક એટલા માટે આવશ્યક છે કે ભોજનથી કાઈ ખોટી અસર-વિકૃતિ–સ્વાસ્થહાનિ-મનની ખરાબી થાય નહિ કે આત્મહિત, જોખમાય નહિ અને પરલોકમાં ગતિ બગડે નહિ. તન-મન અને આત્માના ધડતર અને વિકાસને પાય શુદ્ધસાત્ત્વિક ભક્ષ્ય આહાર ઉપર છે. આહાર અશુદ્ધ-તામસી અને અભક્ષ્ય હશે તો જીવનમાં ઘણી ગરબડ થવાની. સ્વાશ્યને નુકસાન, સ્વભાવમાં કામ-ક્રોધને ઉશ્કેરાટ, સદાચાર અને સદ્દવિચારને લેપ...આ નુકસાન જેવું તેવું નથી ! જેવું અન્ન તેવું મન, અને જેવું મન તેવું જીવન. આ. અનુભવસિદ્ધ હકીકત છે. સાત્ત્વિક–શુદ્ધ ભક્ષ્ય આહારથી સવિચાર અને સદાચારની રક્ષા કે વૃદ્ધિ સારી બને છે તેમ અનુભવી-ત્યાગી-તપસ્વી અને યોગી પુરુષો કહે છે. અભક્ષ્ય પદાર્થ જેવાં કે કંદમૂળમાં અનંત જીવોની હાનિ, માંસ ઈંડાં-મચ્છીમાં પંચેન્દ્રિય જીવની હાની થાય છે. કેટલાકમાં અસંખ્ય ત્રસજંતુઓનો નાશ થાય છે. જેથી આત્માની પરિણતિ કઠોર-નિર્દય બને છે, મનની વૃત્તિઓ કરે છે, આત્મશાંતિ વિચલિત બને છે અને દુર્ગતિના આયુષ્યને બંધ સુલભ બને છે. આવા અનર્થકારી દેથી વિદ્યાર્થીઓને બચાવી લેવા માટે દર વરસે યોજાતી જૈન ધાર્મિક શિક્ષણ-શિબિરમાં નૈતિક અને આધ્યાત્મિક જીવનનું ઘડતર વિવિધ વિષયોના જ્ઞાનને બેધ સાથે કરવામાં આવે છે,
Page #5
--------------------------------------------------------------------------
________________ વિદ્યાર્થીઓને ભક્ષ્ય અને અભક્ષ્ય ભોજનના વિષયમાં રર વજય અભક્ષ્ય પદાર્થોનું વિવેચન વૈજ્ઞાનિક રીતે સુસ્પષ્ટ દાખલાદલીલ દષ્ટાંત સાથે સમજાવવામાં આવે છે. ત્યારે આ બાળકે ઉમળકાભેર અભક્ષ્ય ખાન-પાનના ત્યાગને નિયમ સ્વીકારે છે. પેટ કરાવે વેઠ વગેરે કહેવત આપણે અનેકવાર લોકમુખથી સાંભળીએ છીએ. આજનો વૈજ્ઞાનિક વિશ્વના અનેક પરિબળે પર વિજય મેળવ્યાને દાવો કરતા હોય છતાં હજી સુધી કેઈ વૈજ્ઞાનિક પેટની ભુખ ભાંગવા સમર્થ બન્યો નથી. જ્યારે આવો માર્ગ પરમતારક શ્રી જિનેશ્વર દેવોએ દર્શાવી જીવ માત્રને અનંત સુખમય મેક્ષના અણાહારી–હાર દેખાડ્યાં છે. અણહારીપણાની અવસ્થા પ્રાપ્ત કરવા માટે પરમ ઉપકારીઓએ મનુષ્યોને અહિંસા-તપ-સંયમ કેળવવા કહ્યું છે કે જેથી મનુષ્ય આહારને કે રસના ગુલામ ન બને. અશુદ્ધ આહારથી નિષ્ફર...વિકારી કે તામસી ન બને તે માટે “આહારશુદ્ધિ ઉપર પ્રકાશ પાડે છે. જ્ઞાની ભગવંતાએ વિચાર અને આચારની શુદ્ધિ પહેલાં આહારશુદ્ધિની વાત ખૂબ જ સમજપૂર્વક કહી છે. શુદ્ધ આહાર વગર મન શાંત અને શુદ્ધ નહીં બને. પ્રશાંત ચિત્ત વગર યોગસાધના અસંભવિત છે. જીવસૃષ્ટિમાં માનવદેહ એ સાધના માટે ઉત્કૃષ્ટ શક્તિઓના નિર્માણનું સાધન છે. આ સાધનને આપણે આહારસંજ્ઞાથી બહેકાવવાને બદલે આહાર સંજ્ઞાની જીત માટે વાપરીએ તો જ યથાર્થ કહેવાય. જડવાદી પશ્ચિમની સંસ્કૃતિ એટલે આહાર, નિંદ્રા, લાય અને મૈથુન પુષ્ટ કરવાનું જીવન, જ્યારે જિનશાસનની સંસ્કૃતિ એ આહારાદિ સંજ્ઞાઓના વિજયમાં રહેલી છે માટે જ જ્ઞાની ભગવંતોએ અભક્ષ્ય આહારને નિષેધ આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માટે કર્યો છે. આ ગ્રંથના સંકલિત સંગ્રહમાં યુવકવર્ગને તથા બાળકોને જૈન ધર્મના આ સનાતન સત્યને ઘૂંટડે જલદી ગળે ઊતરી જાય
Page #6
--------------------------------------------------------------------------
________________ એ હેતુથી અનેક પાશ્ચાત્ય વૌજ્ઞાનિક અને ડાકટરોના અભિપ્રાય આ. પુસ્તકમાં ટાંક્યા છે, એટલું જ નહીં પણ અમુક પદાર્થોનું તથા કથનનું ચિત્રો દ્વારા એટલે કે Visual reflection આપીને કુમળા માનસ પર આ પુસ્તકના કથનની સ્પષ્ટ છાપ ઊભી થાય તે માટેના પણ પ્રયત્ન કર્યા છે. આ પુસ્તકમાં આપેલા વિર્યાનિરૂપણને લોકભોગ્ય બનાવવા માટે અનેક પત્રો, સામયિકે તથા પુસ્તકોના અવતરણ આપવામાં આવ્યા છે. આ સંકલન ખરેખર ઉપયોગી. તેમજ અભિનંદનને પાત્ર છે. આપણા પૂર્વાચાર્ય જ્ઞાની ભગવંતોએ પ્રવચન-સારોદ્ધારમાં ધર્મસંગ્રહમાં અને શ્રાવક વ્રતના ભોગપભોગ-પરિમાણ વ્રતમાં 22 અભક્ષ્યની વિશદ વિશ્લેષણ કરી છે. તે માત્ર ધાર્મિક ભાવના પૂરતી જ સીમિત નથી. આજના આરોગ્ય અને તબીબી વિજ્ઞાનનું પણ તેને સબળ સમર્થન મળ્યું છે, જે આપણે શ્રદ્ધાને વધુ ને વધુ દઢ કરે છે. શિબિરાર્થીઓ માટેનું આ એક મહત્ત્વનું પાઠ્યપુસ્તક (Text Book) છે, છતાંય દરેક નાના-મોટાં ભાઈ-બહેનોને જીવનના સાચા વિકાસ માટે મહત્ત્વનું માર્ગદર્શન આપે છે. દિવ્યદર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ તરફથી આ ગ્રંથની પાંચમી આવૃત્તિ બહાર પાડતાં અમને આનંદ થાય છે. આ પાઠ્યપુસ્તક પૂજ્યપાદ પરમોપકારી તપોનિધિ આચાર્યદેવ શ્રી વિજયભુવનભાનું સૂરીશ્વરજી મહારાજના શિષ્યરન પૂજ્ય પંન્યાસ શ્રી રાજેન્દ્ર વિજાજી મહારાજશ્રીએ સં. ર૦૦૧ની સાલમાં પાટણ મુકામે શિબિ૨માં “અશક્ય અનંતકાય વિચાર' પુસ્તકના આધારે આપેલ વાયનાના દિન ઉપરથી તથા અનેકવિધ પુસ્તક, માસિકો વર્તમાનપત્રો ઉપરથી સંકલન સંસ્કરણ સાથે કરેલું હોઈ કેન્દ્ર સૌનો આભાર માને છે. અંતમાં આ પુસ્તક બાળભોગ્ય બની શકે તેમ હોવાથી તથા બાળકેમાં બાળપણથી જ સંસ્કાર તથા સત્ય પ્રત્યેની અભિરુચિ જગાડી પ્રારંભથી જ તેઓ તેમના આહાર અંગે ભક્ષ્યાભને ભેદ
Page #7
--------------------------------------------------------------------------
________________ સમજી તેમના આહાર પર સુચારુ નિયંત્રણ રાખી સંયમી જીવન જીવી શકે એ શુભ હેતુથી પાડશાળાઓમાં, પુસ્તકાલયમાં તથા ધરમાં સર્વત્ર આ પુસ્તકને ઉપયોગ કરીએ તે આ સંકલનને કરેલા પ્રયાસ સાર્થક ગણાશે આ માટે ધાર્મિક શિક્ષકે તથા માતા-પિતાઓને ખાસ વિનંતી કરીએ છીએ કે, આ પુસ્તકના ઉપયોગ દ્વારા બાળકોમાં સ્વનિયંત્રણ તથા સંયમી જીનનનાં બીજ વાવે એ જ અભિલાષા. આ પુસ્તકનું હિંદી-મરાઠી-અંગ્રેજી હવે પ્રકાશિત થઈ રહ્યું છે. પૂ. પ. રાજેન્દ્રવિજયજી મ. સા. ના અમો ઋણી છીએ. જિનાજ્ઞા-વિરુદ્ધ કાંઈ છપાયું હોય તે મિચ્છામિ દુક્કડ જાણો. સ્થળ : લિ. ટ્રસ્ટી શ્રી દિવ્યદર્શન સાહિત્ય પ્રકાશન સમિતિ, કુમારપાળ વિ. શાહ 68, ગુલાલવાડી, ત્રીજે માળે, મુંબઈ 400 004 ચૈત્ર સુદ-૧૫ વિ. સં. 2035 વીર સંવત 205 પાંચમી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે બે શબ્દ પૂ. મુનિરાજ શ્રી રાજેન્દ્રવિજ્યજી મ. શ્રીએ આપેલ પ્રવચનના આધારે તથા અનેક અચાના સંકલનના આધારે ખાનપાનની શુદ્ધિઅશુદ્ધિને સમજવામાં ધા ઉપગી અને માર્ગદર્શક થાય એવું પ્રકાશન છે. આ ગ્રંથમાં દાખલા-કલ સાથે દેશ-વિદેશના નિષ્ણાતોના અભિપ્રાટાંક તથા કેટલાક મુદ્દાઓની જ્ઞાનિક દષ્ટિએ છણાવટ કર ને આ વિષય હૃદયંગમ છે તે રીતે રજૂ કરવામાં આવ્યો છે કે જેથી કે ઈપણ વાચક અને જિજ્ઞાસુ જીવનસાધના માટે નિર્દોષ અને સાત્વિક ખોરાકનું કેટલું મહત્ત્વ છે તે સહેલાઈથી સમજી શકે તેમ છે. તા. 26-2-76 શ્રેણિક કસ્તુરભાઈના વંદન
Page #8
--------------------------------------------------------------------------
________________ તપોયુદ્ધની તાલીમ : આહાર–શુદ્ધિ (લેખક :-પૂ. મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.) (અંજડ : મ, પ્ર.). ભારતનાં તમામ ધર્મશાસ્ત્રએ માનવજીવનની મહત્તા આંકતાં કહ્યું છે કે આ માનવ–ભવ તે મુક્તિનું મંગલદ્વાર છે ! મુકિતનાં મંગલદ્વાર ઉઘાડવા ચારિત્રની ચાવી આ ભવમાં જ મળી શકે છે, આ જ એની મહત્તા છે; એથી જ એની સર્વોપરિતા છે. બાકી આમ તો આ માનવ-ળિયું મળમૂત્રની જેમ મુશ્કેલીઓ અને મૂંઝવણોને મહાસાગર છે. ભૌતિક ભવ્યતાને ત્રાજવે એનું કેઈ ઝાઝું મૂલ્ય નથી. એનાં મેંઘેરાં મૂલ્યાંકનની આધારશિલા એક માત્ર આધ્યાત્મિક આબાદી જ છે! આધ્યાત્મિક આબાદીની ચરમ અને પરમસીમા જે મુક્તિ છે અને આ મુકિત-દ્વારના ઉદઘાટનની ચારિત્ર-ચાવી જે માનવજીવનમાં જ મળી શકે એમ છે તે હવે વિચારવાની વાત એ છે કે, આ દ્વારોદઘાટનની સાધનામાં આહારશુદ્ધિ કોઈ આવશ્યક અંગ છે ખરું? જવાબ આહારશુદ્ધિની આવશ્યકતાને આવકારે એવે છે. મુક્તિનું મંગલદ્વાર ઉઘાડવાની ચાવી છે આચારશુદ્ધિ ! આ આચારશુદ્ધિની આધારશિલા છે વિચારશુદ્ધિ ! અને આ વિચારશુદ્ધિની વાહક છે આહારશુદ્ધિ ! આહારશુદ્ધિથી વિચારશુદ્ધિ, વિચારશુદ્ધિથી આચારશુદ્ધિ, આચારશુદ્ધિથી કમ–વિશુદ્ધિ અને અંતે એથી મેક્ષ! આ પાનેતી પ્રક્રિયામાં જરા ઊંડાણથી ડોકિયું કરીએ !
Page #9
--------------------------------------------------------------------------
________________ આહાર એ ઓડકાર ! અન્ન એવું મન ! ખાનપાન એવાં અરમાન ! આ અને આના જેવી કહેવતનાં કથનને ભાવ એવો છે કે આહારની અસર નાનીસૂની નથી ! આહાર આમ તે શરીરની ક્રિયા છે, પણ એનો પ્રભાવ માનવીના મન ઉપર, મનન ઉપર અને જીવન ઉપર પણ પડ્યા વિના રહેતો નથી. શારીરિક વિકાસની સાથે સાથે, માનવીના વિચાર, ઉચ્ચાર અને આચારના વિકાસમાં ય આહાર કારણ છે. સંજ્ઞા એટલે સુદઢ–સંસ્કાર ! સમગ્ર જીવનસૃષ્ટિ ચાર સંસ્કારોને પોતાના પડછાયાની જેમ વળગી રહીને ભવફેરા ફરતી રહી છે. આ સંજ્ઞા-ચતુષ્કણમાં પહેલી સંજ્ઞા આહારની, બીજી ભયની, ત્રીજી વિષય-વાસનાની અને એથી મૂર્છા–પરિગ્રહની ગણાય છે. આહાર સંજ્ઞાની કારમી નાગચૂડમાંથી મુક્ત થઈને, અણહારી–પદનું સ્વાતંત્ર્ય સર કરવા કાજે તપને યુદ્ધમંત્ર આપણા શાસ્ત્રકારોએ આપ્યો છે ! તપનું આ યુદ્ધ કઈ રમતવાત નથી ! આ યુદ્ધ જગવવા તાકાત કેળવવી રહી અને આ તાકાત જગવવા તાલીમ લેવી રહી. આ તાલીમરૂપે જ આપણા શાસ્ત્રકારોએ ભય–અભક્ષ્યની અને પેયાપેયની આહાર–ચર્યા નકકી કરી છે અને આ અંગે ઊંડામાં ઊંડી સમજણ આપી છે. આહારસંજ્ઞાની ગુલામીથી મુક્ત થવા તપનું યુદ્ધ જગવવું અનિવાર્ય છે. આ તપયુદ્ધમાં વિજયની વરમાળ વરવા તાકાત મેળવ્યા વિના ચાલે એમ નથી અને તાકાત
Page #10
--------------------------------------------------------------------------
________________ 10 એકઠી કરવા તાલીમ લીધા સિવાય છૂટકે નથી. આ તાલીમ લેવી એટલે જ “આહારશુદ્ધિ કરવી. આ પરેડ કરવી એટલે જ બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનંતકાય અને ચાર મહાવિગઈઓને જીવનભર માટે ત્યાગ કરે. અજય ત્યાગની તાલીમ લેવાથી જાગેલી જવાંમદ તપયુદ્ધ જગવવા થનગનશે અને પછી જ આહારસંસાની કારમી ગુલામી બેડીને ફગાવી–ફંગળી દઈને જીવ અણુહારી–પદની સ્વતંત્રતાને સર કરી શકશે માત્ર “આહારશુદ્ધિ ને અપનાવી લઈને જ આત્મ સંતોષ નથી માની લેવાનો ! આપણે આખરી આદર્શ અને આપણે મહત્ત્વને મુદ્રાલેખ તો છે આ અણહારી–પદ ! આ આદર્શને આંબવા તે આહારને–રસનો સદંતર ત્યાગ આત્મસાત્ કરે જરૂરી છે, પણ આ તે ઉપર ઉપરનું પગથિયું છે, છેલ્લું પગથિયું કહીએ તો ય ચાલે એવી આ ઉચ્ચ ભૂમિકા છે. આ ઉચ્ચ ભૂમિકાને પામવા શરૂઆતના પગથિયાં ચડવાં જ પડે અને આહારશુદ્ધિ વિના પ્રાથમિક પગથિયા પર પગ ટકી પણ ન શકે. માટે મુક્તિદ્વાર ઉઘાડવાની ચારિત્રચાવી પામવાની પ્રાથમિક શરત છે આહારશુદ્ધિ ! આહારની અસરથી તન-મન-જીવનમાં જાગતા આદોલનના તે આપણે સહુ જ સાક્ષી છીએ. અનુભવગમ્ય આ વાતને વધુ સમજાવવાની જરૂર નથી. ભેજન એવું મન, મન એવું મનન, અને મનન પ્રમાણે જીવન અને જીવન પ્રમાણે અંત. આ લગભગ અનુભવસિદ્ધ તારણ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________ 11 આહાર જે શુદ્ધ હોય તે એ શુદ્ધતાને પડશે. ચિત્તમાં ય પડે છે. ચિત્તની શુદ્ધતા ચિંતનને સુંદર બનાવે છે. સુંદર ચિંતનના બીજમાંથી શુદ્ધચર્યાને છોડ ઊગી નીકળે છે અને એ છોડ પર એક દહાડે સુવિશુદ્ધ ચર્યાનું ફૂલ ઊગી નીકળતાં વાર નથી લાગતી. એ ફૂલમાંથી ફેલાતી ચારિત્રની ફેરમ વાતાવરણમાં ય પવિત્રતાની પરિમલ પાથરી જાય છે ! આમ, આહારશુદ્ધિ જીવનના સર્વતોમુખી. વિકાસને પાયે છે. આહારશુદ્ધિ એક તરફ દિલની વિશુદ્ધિને કેલ આપે છે તો બીજી તરફ દેહની શુદ્ધિ (રજમુક્તિ) કાજેય એ બાંહેધરી આપે છે. રોગનું મૂળ જીભની લાલસા છે. આહારશુદ્ધિ આ લાલસા ઉપર લાલ આંખ કરીને એને કાબૂમાં લઈ લે છે. આ લાલસા કાબૂમાં આવી જતાં પછી રોગોની સંભાવના ઓછી રહે છે. માનસિક, વાચિક અને કાયિક વિકાસની ત્રિવેણીનું ઉદ્દગમધામ આહારશુદ્ધિ છે. આવી આહારશુદ્ધિનું આચરણ તે જ પરમ અને ચરમ સાફલ્યને વરે, જે આપણે આ તાલીમમાંથી બેઠી થતી તાકાતને તપયુદ્ધના મેદાને છૂટી મૂકી દઈએ અને વિજયની વરમાળાને વરીએ! વિજ્ઞાનના વધતા જતા સગવડોના ખડકલાએ એટલી બધી તો અગવડો ઊભી કરી દીધી છે કે આજને માનવ એક આર્ય તરીકેની પણ રહેણીકરણને વળગી રહેવામાં વધુને વધુ કાયર સાબિત થઈ રહ્યો છે ! એની કાયરતાની કતાર તો નિહાળો :
Page #12
--------------------------------------------------------------------------
________________ હોટલ-રેસ્ટોરાં પર લટકતાં વાનગીઓનાં પાટિયાં વાંચતાં જ એની ભૂખ ભભૂકી ઊઠે છે અને કેકાકેલા જેવા પીણાંની પ્યાલીઓનાં દર્શને જ એની પ્યાસ અસહ્ય બની જાય છે. ભક્ષ્ય–અભક્ષ્ય વચ્ચેની ભેદરેખાને ભૂસતા આવા આ યુગમાં “રૂક જાવ ની લાલબત્તી ધરવા રૂપે આહારશુદ્ધિ-પ્રકાશનું આ પ્રકાશન અનેક દષ્ટિકોણથી આવકાર્ય થઈ પડે એવું છે. જનતાએ આ પ્રકાશનને અંતરથી આવકાર્યું છે, એની-શાખ ખૂબ જ ટૂંકા ગાળામાં આની પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી છે, એ છે. પશ્ચિમના પવનથી પ્રભાવિત થયેલો એક વર્ગ આજે વાતવાતમાં વૈજ્ઞાનિક-દષ્ટિકોણથી જ નિહાળવાની અશ્રદ્ધામાં રાચી રહ્યો છે. આ વર્ગને ય વિચારવાની તક મળે એ માટે ભક્ષ્યાભઢ્ય અંગે આપણી માન્યતાઓને પુષ્ટ કરતાં વૈજ્ઞાનિક દષ્ટિકેણે ય આમાં સંગ્રહાયા છે. તપેનિધિ, પ્રભાવક પ્રવચનકાર પૂ. આ. શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના સફળ સુકાની પણ નીચે મંડાયેલી સં 2021 ની પાટણની જ્ઞાનપરબમાં શાંતિ મૂતિ પૂ. મુનિરાજશ્રી રાજેન્દ્રવિજયજી મહારાજે બપોરના સમયે ભક્ષ્યાભર્ય” વિષય ઉપર વાચનાઓ આપેલી. એ વાચનાઓનું અનેક ગ્રંથોના આધારે સંસ્કારિત સંકલન એટલે જ આ પુસ્તક! આ ડારની અશુદ્ધિના અંધકારમાં અટવાતા આદમીને આહારની શુદ્ધિના પ્રકાશને પગલે પગલે સહુ કોઈ પ્રવાસ આરંભે એવી પુણ્ય-પ્રતીક્ષા સાથે પૂર્ણવિરામ!
Page #13
--------------------------------------------------------------------------
________________ સહાયક પુસ્તકો મુક આ પાઠ્યપુસ્તકમાં નીચે દર્શાવેલ પુસ્તકમાંથી સહાય. લેવામાં આવેલી છે, તે સર્વને આભાર માનીએ છીએ. પુસ્તકનું નામ લેખકન્ના સંપાદક પ્રકાશક 1. ધર્મસંગ્રહ ભાગ-૧ ઉપા. શ્રી માનવિજયજી ગણિ. 2. પ્રવચન સારોદ્ધાર આ. શ્રી નેમચંદ્રસૂરિજી મ. 3. અભક્ષ્ય અનંતકાય વિચાર શ્રી યશોવિજયજી જૈનશાળા 4. વનસ્પતિ આહારથી થતા ફાયદા ડે. ત્રિભુવનદાસ લહેરચંદ 5. આહાર મીમાંસા શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ 6. શ્રાવક ધર્મ જાગરિકા સાથે આ. શ્રી વિજયપક્વસૂરિજી મ. 7. આહાર વિશેષાંક (હિંદી-ગુજરાતી) જૈન-જગત 8. નરકનું પ્રથમ દ્વાર (રાત્રિભેજન) આ. વિજયકતિચંદ્રસૂરિજી મ. 9. જૈન તત્ત્વાદશ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. 10. પ્રાણીઓની અપીલ શ્રી નારણદાસ પુરુષોત્તમદાસ 11. અભક્ષ્ય અનંતકાય વિચાર શ્રી પ્રાણલાલ મંગળજી શાહ 12. આહારશુદ્ધિ શ્રી મનસુખલાલ તારાચંદ 13. ખોરાકની પસંદગી શ્રી રમણલાલ એન્જિનિયર 14. મનુષ્યને યોગ્ય કુદરતી ખોરાક શ્રી જયંતીલાલ માનકર 15. ભારત સરકારના શ્રી રાજેન્દ્રબાબુ મુનિશ્રી હર્ષવિમલજી મ. સા. 16. ભક્યાભર્યા શ્રી ધીરજલાલ ટોકરશી શાહ 17. પ્રાણી હિંસા નિષેધક શ્રી મોતીલાલ મનસુખલાલ શાહ, 18. ભયંકર ભૂત શ્રી અમરતલાલ જગજીવનદાસ 19. દીર્ધાયુષ્ય અને આરોગ્ય ડો. મહાદેવપ્રસાદ.M.D.N.D 20. જન્મભૂમિ, મુંબઈ સમાચાર, જયહિંદ વિગેરે...તંત્રી શ્રી
Page #14
--------------------------------------------------------------------------
________________ : વિષયાનુક્રમ : પ્રકરણ વિષય જે જે 25 37 41 43 50 1. આહારશદ્ધિ અને આરોગ્ય આરોગ્ય બે પ્રકારનું 2. આહારશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ જીવનની સુંદરતાનાં સાચાં વિટામિન અણાહારીપદ માટે માનવજીવન એક હેડમાં પુરાયેલા બે કેદીઓ 6. અહિંસાથી રક્ષા અને હિંસાથી યુદ્ધ 7. સંયમનું તાળું 8. સદ્દ–અસદ્ આહારનાં પરિણામ 9. ધ્યાન સાથે આહારને સંબંધ 10. શિક્ષણ અને સંસ્કાર 11. આહાર પરત્વે ધાર્મિક સિદ્ધાંતને અમલ 12. પ્રભાવશાળી નિપુણ 13. રાત્રિભોજન-અનર્થકારી 14. આહાર-સુધારો જીવન સુધારવાને પાયો છે માંસાહાર નિષેધમાં મહાપુરુષોને એકમત માંસાહારની કનિષ્ઠતા 15. માંસાહારથી શક્તિને ભ્રમ 16. ઈંડાં અભક્ષ્ય ઈંડાંથી પંચેન્દ્રિયની હિંસા શી રીતે ? 17. ઝેર ન ખાવું હોય તો ઈંડાં ન ખાવ 18. ઈંડા શક્તિદાયક નહિ, રે ગોત્પાદક છે 19. જૈન દર્શનની અસાધારણ વિશેષતા અભક્ષ્ય એટલે ? અને તેના નિષેધના હેતુઓ 72 77 8 0 84 94 96 100
Page #15
--------------------------------------------------------------------------
________________ 15 વિષય છે પ્રકરણ બાવીસ વર્જવાયોગ્ય અભો 103 પાંચ ઉંબર ફળ 104 20. અનર્થકારી ચાર મહાવિગઈઓઃ મધ 105 મદિરા અભક્ષ્ય 108 મદિરાથી થતાં ગેરલાભ. 109 મદિરાને ત્યાગ શા માટે ? 112 મદિરા-દારૂ પીવાથી અનેકવિધ નુકશાન 113 -21. દારૂના કારણે દ્વારિકાને નાશ 119 માસ અભક્ષ્ય 121 માંસથી થતાં વિવિધ નુકસાન 124 માંસથી થતાં ગેરફાયદા 126 માંસાહારી અને શાકાહારી વચ્ચે લક્ષણભેદ 128 માંસાહાર અંગે ડોકટરોના અભિપ્રાય 129 રવીન્દ્રનાથ ટાગોરને નિર્દયતા સામે સક્રિય વિરોધ 132 માંસાહારથી થતી હાનિઓ 133 માંસનો નિષેધ કરતાં સર્વપ્રજાનાં ધર્મશાસ્ત્રો 137 વિલાયતી દવાઓમાં અભક્ષ્ય 145 માખણ અભક્ષ્ય 147, હિમ (બરફ) અભક્ષ્ય 150 153 વિષ (ઝેર) અભક્ષ્ય 157 24. ખતરનાક વ્યસનથી ચેતા 160 કરા અભક્ષ્ય 167 સર્વ પ્રકારની માટી અભક્ષ્ય 168 રાત્રિભોજન અભક્ષ્ય 22. 1 71
Page #16
--------------------------------------------------------------------------
________________ 175. 181 18 9 207 213 214 217 પ્રકરણ વિષય 25. રાત્રિભોજનને ત્યાગ શા માટે ? રાત્રિભોજનનાં વિવિધ નુકસાન 26. હંસ અને કેશવની કથા રાત્રિભોજન ત્યાગ અંગે શાસ્ત્ર-પ્રમાણે બહુબીજ–અભક્ષ્ય અનંતકાય- અભક્ષ્ય 32 અનંતકાયની ઓળખાણ સંધાન–બાળ-અથાણું અભક્ષ્ય ઘોલવડા-દ્વિદળ અભા વેંગણ-રીગણ અભક્ષ્ય અજાણ્યાં પુષ્પ-ફળ અભક્ષ્ય તુરછ ફળ અભક્ષ્ય ચલિત રસ ધનપાલ દુઃખદાયી નરકગતિ ત્રણ પ્રકારની વેદના 10 ક્ષેત્રકૃત વેદના 15 પરમાધામીકૃત વેદના 221 22 4 229 230 233 235/6 242 243 244 246
Page #17
--------------------------------------------------------------------------
________________ આરેગ્ય અને સ્વાથ્યનું મૂળ શુદ્ધ અન્ન લેખક: કુમારપાળ વિ. શાહ-મુંબઈ પ્રિય મિત્ર, સસ્નેહ આત્મસ્મરણ. તારો પત્ર મળે. તું લખે છે કે, હમણાં હમણાં જોઈએ તેવી સ્કૃતિ અને તાજગી નથી. બેચેન અને બેદિલ રહું છું. દરેક બાબતમાં કંટાળો આવે છે. નથી તાવ, નથી ઉધરસ. કાઈ જ બીમારી નથી છતાંય જીવન જીવવાને બદલે ઢસરડતો હોઉં તેવું સતત લાગે છે. આનું શું કારણ ? | મારા મતે એક જ મુખ્ય અને મહત્ત્વનું કારણ અજી અથવા અકાળે ભજન અથવા અજીર્ણ અને અકાળે ભેજન બને. તને યાદ આપું, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજાએ ગૃહસ્થ ધર્મનું જે એક સામાન્ય સ્વરૂપ સમજાવ્યું છે તેમાં લખ્યું છે કે, “અજીણે અભેજન, કાલે ભુક્તિ સામ્યાદલીલ્યતઃ” અર્થા અજીર્ણ થયું હોય, પેટમાં કબજિયાત હોય, ઝાડે (મળ) સાફ અને બરાબર ન આવતી હોય, ઝાડો પાતળે થત હોય, ઝાડો ગંધાતો હોય, શરીર તૂટતું હોય, ખાવાની રૂચિ ન થતી હોય, ઓડકાર ખાટા આવતા હોય, વાછૂટ ગંધાતી હોય તો ખાવું ન જોઈએ. તને તો આમાનું કંઈ થતું નથી ને? આમાંનું કંઈ પણ એકાદ કે એકથી વધુ થતું હોય તો તેને અજીર્ણ થયું છે અને પૂર્વના ને પશ્ચિમના, પ્રાચીન અને અર્વાચીન તમામ ડોકટરો, વૈદ્યો, હકીમે અને સંતે-જ્ઞાનીઓ પણ કહે છે કે અજીર્ણ થયું હોય ત્યારે ભેજન કરવાથી અનેક રોગોને નિમંત્રણ અપાય છે. આથી જ “કાલે ભુક્તિ સામ્યાલૌલ્યત” મતલબ કે
Page #18
--------------------------------------------------------------------------
________________ યોગ્ય કાળે, સ્વાદથી લલચાયા વિના, પોતાની પ્રકૃતિને અનુકૂળ હિતકર પથ્ય અને પરિમિત ભેજન કરવું જોઈએ. હું તને અહીં માર્ગાનુસારીના બે મહત્ત્વના ગુણે વિષે લખી રહ્યો છું. | દોસ્ત મારા ! આ બે સૂત્રને ફરી ફરીને વાંચ અને વિચાર. આ સૂત્રમાં આરોગ્ય તંદુરસ્તીએ પોતાના સહી દસ્તક કર્યા છે. આ સાથોસાથ એ પણ નોંધી રાખ કે આહાર એ આરોગ્યની આધારશિલા છે. આહાર અને આરાધનાને પણ ઘનિષ્ઠ સંબંધ છે. ભવમુક્તિ માટે આરોગ્ય અને આરાધના બંને અનિવાર્ય છે. ત્યારે આહાર વિષે યથાયોગ્ય જ્ઞાન હોવું અને તે પ્રમાણે તેનું સેવન કરવું તે અત્યંત અનિવાર્ય છે. આહારનો વિષય ખૂબ જ વિસ્તૃત છે. આ મુખ્ય વિષયના અંતર્ગત અનેક પેટા વિષય છે જેવા કે શાકાહાર, માંસાહાર, રાત્રિ આહાર, અભક્ષ્ય, દ્વિદળ, પૌષ્ટિક આહાર, સાત્વિક આહાર વગેરે વગેરે. પત્રની મર્યાદા હેઈને આ પત્રમાં સ્વાથ્યના સંદર્ભમાં આહાર વિષે ઘડાક ઈશારા માત્ર કરું છું. તે પહેલાં એ જાણી લે કે, સ્વસ્થ કેને કહેવાય ? સ્વાશ્ય કોને કહેવાય ? આ અંગે એક કવિએ કહ્યું છેઃ સમદોષઃ સમધાતુઃ સમાગ્નિશ મલક્રિયા સન્નામેન્દ્રિયમના, સ્વસ્થ ઈભિધીયતે | કવિ કહે છે કે જેના વાત, પિત્ત અને કફ એ ત્રણે દોષ સમ હોય. અગ્નિ સમ હોય, ધાતુક્રિયા અને મળકિયા સમ હોય અને જેનું મન, ઈદ્રિય અને આત્મા પ્રસન્ન હોય તે સ્વસ્થ છે. સમ–દોષ. સમ–અગ્નિ, સમ -ધાતુકિયા અને સમમળકિયા આ બધું શરીર સાપેક્ષ છે પરંતુ સ્વાથ્ય માત્ર એટલાથી જ નથી મળી જતું; સ્વાથ્ય માટે એ અનિવાર્ય છે
Page #19
--------------------------------------------------------------------------
________________ કે, આપણે ઈન્દ્રિય, મન અને આત્મા ત્રણે ય પ્રસન્ન હોય. આ છે સ્વાથ્યનું વિધાયક સ્વરૂપ. સ્વાથ્ય સારું હશે, તન-મન અને આત્મા પ્રસન્ન હશે તે ધર્મસાધના પણ સારી થઈ શકશે. સાધના માટે સ્વાસ્થ જાળવવું જરૂરી છે. સ્વાથ્ય જાળવવા માટે શરીરને જાળવવું જરૂરી છે, શરીરને જાળવવા માટે આહારને જાળવવો જરૂરી છે. આમ આત્માને પરમાત્મા બનાવવા માટે આહાર ગુરુચાવીનું કામ કરે છે. આહારના આધારથી અનાહારી બનવાનું છે, આહારના વિવેકથી અને કમે ત્યાગથી અરિહંત થવાનું છે. અનાહારી કે અરિહંત બનવા માટેનું પહેલું પગલું છેઃ ભૂખ લાગે ત્યારે જ ખાવું. આનો અર્થ ઉતાવળથી એમ ન સમજીશ કે, ભૂખ લાગે ત્યારે જે ખાય છે તેઓ બધા અરિહંત બની જાય છે. અનાહારી પદે પહોંચાડતી સીડી ઘણી મોટી છે. ઘણાં બધાં તેનાં પગથિયાં છે. ભૂખ લાગે ત્યારે જ ખાવું, એ તે તેનું હજુ પ્રથમ પગથિયું છે. સમજપૂર્વક–જ્ઞાનપૂર્વક એ પગથિએ પગ મૂકનાર અનાહારી પદની અતિ ઊંચાઈના આરોહણનો માત્ર આરંભ જ કરે છે. આથી ભૂખ લાગે ત્યારે ખાઈ લઈને અટકી જવાનું નથી. ભૂખ લાગે ત્યારે ખાઈ લીધું તેથી અનાહારી કે અરિહંત થઈ ગયા એવી ભ્રાન્તિમાં ભટકવાનું નથી. એ આરહણની યાત્રાને યથાશક્તિ ઊંચે વધારતા જવાનું છે. 2. ભૂખ લાગે તે પણ એગ્ય કાળે જ જમવાનું, ભૂખ તે રાતે ય લાગે એથી કંઈ રાતે ખાવાનું નથી. આત્મસાધનામાં રાત્રિભેજન બાધક છે. તું એમ ન માનતા કે માત્ર જન ધર્મમાં જ રાત્રિભેજનને નિષેધ છે. હિન્દુ ધર્મમાં પણ કહ્યું
Page #20
--------------------------------------------------------------------------
________________ છે કે-ઝર્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણેયનાં તેજરૂપ સૂર્ય છે. માટે સર્વ શુભ કાર્યો સૂર્યનાં કિરણોથી પવિત્ર થાય તો તે રીતે દિવસે જ કરવાં. યજ્ઞ, સ્નાન, પિતૃકાર્ય, દેવપૂજા કે દાન વગેરે કાર્યો રાતે કરવાનો નિષેધ છે અને રાત્રિભેજનને સર્વથા નિષેધ કરેલો છે. મેં આ બાબત અગાઉના એક પત્રમાં વિસ્તૃત સમજાવેલી યાદ છે ને ? આ ચગ્ય કાળને ઉત્કૃષ્ટ કાળ છે. દિવસમાં એક જ વાર મધ્યાહૂન બાદ જમવું. એક ટંકના ભજનથી ન ચાલી શકતું હોય તો બે ટંક જમવું. એથી વધારે વાર જમવાથી રોગોને વાજતે ગાજતે નેતરાં દેવા બરાબર છે. માટે તો આપણને ઉપવાસ કરવાનું કહ્યું છે. તે શક્ય ન હોય તે આયંબિલ એકાસણા, અને બિયાસણું કરવા કહ્યું છે. 3. રસમાં લેલૂપ થયા વિના જમવાનું દહને ટકાવવા માટે છે. આત્મસાધનામાં આપણે દેહ સાધન છે. આત્મદર્શન, આત્મજ્ઞાન અને સ્વયં આત્માની ઉપલબ્ધિ થઈ શકે તે હેતુથી દેહને સાચવવાનો છે. દેહમાં જે પેટ છે, પેટના ભાગનો જે દેહમાં ખાડો છે તેને ઠાંસી ઠાંસીને ખાઈને ભરવાનો નથી. ભજનને આવશ્યક માનજે, પણ અનિવાર્ય માનીશ નહિ. પરંતુ આપણું અજ્ઞાન એ છે, કે આપણે પેટ નથી ભરતા, જીભને ભરીએ છીએ. પોષવાનું છે પેટને અને પંપાળીને પોષીએ છીએ જીભને ! જીભને રસ પડે તે ખાઈએ છીએ. રસ અને સ્વાદ માટે નથી ખાવાનું. દેહને ભાડું આપવા માટે ખાવાનું છે. આ દેહ ભાડાનું ઘર છે, આત્મા જ્યાં સુધી તેમાં છે ત્યાં સુધી તેને ભાડું ચૂકવવાનું છે અને આ તો વણલખી શરત થયેલી છે કે માત્ર ટેકન ભાડું આપવાનું છે. ત્યારે ભાણા પર બેસીને સ્વાદિષ્ટ ઘીથી,
Page #21
--------------------------------------------------------------------------
________________ લચપચ મીઠાઈઓ ખાઈએ, ચટાકેદાર શાક ને અથાણું ખાઈએ, દાળ અને દૂધપાકના સબરડા બેલાવીએ તે એ આત્માને અપરાધ છે. રસલાલૂપ બનીને જમવાથી ખુદ આપણે આપણા જીવનને અન્યાય કરીએ છીએ. માટે તો એક ડોકટરે વ્યંગમાં કહેલું કે, “મોટાભાગે લોકે અધુ પિતાના માટે ખાય છે અને અધું અમારું પાકીટ ભરવા.” 4. પથ્ય ખાવું-મતલબ કે પચે તેવું અને પચે તેટલું જ ખાવું, દરેકની શારીરિક પ્રવૃત્તિ સરખી નથી હોતી. ખાધેલું બધું પચી જ જાય એવું માનવાની જરૂર નથી. ભારે રાકને પચતાં વાર લાગે છે, હળવો ખોરાક જલદી પચી જાય છે. ખાધેલો ખેરાક પચે નહિ તો પણ શરીર બગડે છે. શરીર ભારે લાગે છે, બેચેની વર્તાય છે. તે ઉત્તમ એ છે કે જે ખોરાક ખાવાથી શરીરમાં સમરસ થઈ જાય, ખાવા છતાંય જરાય અકળામણ ન થાય તે જ પથ્ય ખેરાક લેવો જોઈએ, કેમકે ભેજન જેટલું સાદું અને સાત્ત્વિક તેટલું જીવન સારું. 5. પરિમિત ખાવું જોઈએ. જમાડનાર તો પ્રેમથી– આગ્રહથી વધુ ને વધુ જમાડે–પીરસે. ભાજન સમારંભ માટે સારા એવા પૈસા ખર્ચી હોય એટલે થાળમાં તો બત્રીસ જાતનાં શાક ને તેત્રીસ જાતની મીઠાઈ આવે પણ તેથી પૈસા વસૂલ કરવા કે પ્રેમાગ્રહને વશ થઈને પેટ તસતસ થઈ જાય તેવું ચિક્કાર ખાવાનું નથી, ગળા સુધી ડૂચવાનું નથી. ખાવામાં પણ પ્રમાણભાન રાખવાનું છે. અહીં હું તને ઉણાદરી તપ તરફ ધ્યાન દોરું છું. ભેજન પરાયું છે, પેટ પરાયું નથી. 6. ભૂખ કરતાં ચાર-પાંચ કોળિયા ઓછું ખાવું. ભૂખમરાથી મોત થવાનું નોંધાયું છે; પણ ઓછું ખાવાથી મર્યાની કયાંય નેધ નથી. સ્વાથ્યની જાળવણી માટે તેમજ
Page #22
--------------------------------------------------------------------------
________________ ધર્મસાધનાથી સાતત્ય માટે ભૂખ કરતાં ઓછું ખાવાની પણ એટલી જ અનિવાર્યતા છે. આ સંદર્ભમાં એક અનુભવની વાત કહું. અમે બે મિત્રો એક મિત્રના વ્યાવહારિક પ્રસંગે જમવા ગયા હતા. યજમાન મિત્રે પ્રેમથી અને આગ્રહથી જમાડયું. મારી સાથેના મિત્રે યજમાન મિત્રના આગ્રહથી સારું એવું ખાધું. યજમાન મિત્રે જતી વખતે પૂછયું : “કેમ ! જમવાનું કેવું લાગ્યું ?" યજમાન મિત્રે જમણમાં જાતજાતનાં પકવાન્ન અને ફરસાણ બનાવ્યાં હતાં. અનેક જાતનાં અથાણું અને ચટણીઓ પણ બનાવી હતી. એ જમણના વખાણ તેમને સાંભળવા હતાં. પરંતુ મારી સાથેના મિત્ર જમીને એવા ટેહ થઈ ગયા હતા કે કંઈ બોલી શક્યા નહિ. મેં કહ્યું કે, આવતા અઠવાડિયે તમે મારે ત્યાં જમવા આવો ત્યારે એ તમને જવાબ આપશે. બીજા રવિવારે મારે ત્યાં એ મિત્રો જમવા આવ્યા. રસોઈ મારે ત્યાં સાદી હતી, કઈ મિઠાઈ નહિ. કેાઈ જ ફરસાણ નહિ. રોટલ, શાક, છાશ. બધા જમી રહ્યા એટલે પેલા મિત્રે પોતાને જવાબ માંગ્યો. મિત્રે કહ્યું : “જવાબ તો તમને આપોઆપ મળી ગયે છે. તમારે ત્યાંથી આવ્યા પછી મારે પાચનની ગોળી લેવી પડી હતી અને બે–ચાર કલાક આળોટવું પડયું હતું. તમે હવે અહીંથી દોડીને પણ એફિસે જઈ શકશો. આ મિને ભૂખ કરતાં વધારે ખાધુ, રસમાં લપટાઈ ને ઠાંસીને ખાધું તેથી તે હેરાન થયું. તન-મનની વસ્થતા તેણે ગુમાવી. મારે ત્યાં તેણે સાત્વિક ખોરાક લીધે. ભૂખ કરતાં ઓછું ખાધું. આથી હસતાં હસતાં તે મારાથી છૂટો પડે. ભૂખથી ઓછું ખાવાને ઉદરી તપ કર્યું છે, તે આ
Page #23
--------------------------------------------------------------------------
________________ તપ હમેશાં કરવું. પેટ હળવું રહેવાથી ધર્મસાધનામાં સ્કૃતિ અને તાજગી રહે છે. આત્મધ્યાનમાં મનને એકાગ્ર કરવામાં સરળતા રહે છે. સાદા ભોજનથી વિચાર સાત્વિક રહે છે. વિગઈનું જમણ વિચારોનું ભ્રમણ કરાવે. જમણ આમરક્ષણ કરાવનારું જોઈએ. - વડાલા દોસ્ત ! આ તો તેને માત્ર તનના ખેરાકની વાત કરી, મુખથી લેવાના આહારની વાત કરી. પણ તને જાણીને આશ્ચર્ય થશે કે, આપણે આંખથી પણ ખાઈએ છીએ, નાકથી પણ ખાઈએ છીએ, કાનથી પણ ખાઈએ છીએ, ચામડીથી-વચાથી પણ ખાઈએ છીએ. - આહારની બાબતમાં તું આ પણ નાંધી રાખ કે, સૌન્દર્ય—રૂપ એ આંખને આહાર છે, મીઠું–મધુરું સંગીત એ કાનનો આહાર છે, સુવાસ અને સુગંધ એ નાકના આહાર છે, સુંવાળપ અને મુલાયમ સ્પર્શ એ ત્વચાને આહાર છે. શરીરના કેમેરામથી આહાર લઈએ છીએ. હાશખાધું, “પેટ ભરાઈ ગયું” ખાધા પછીના આ ઉદ્દગાર શું સૂચવે છે? એ જ કે ભેજનથી તૃપ્તિ થઈ. ખાઈ નહિ, ન ભાવતું ખાઈએ તે અકળાઈ જઈએ છીએ. આ પરિપ્રેક્ષ્યમાં બધી ઇનિંદ્રને વિચારી જે. આંખને રૂપ જેવું છે , રૂપ જોઈને એ તૃપ્ત થાય છે. નાકને સુવાસ ગમે છે, ફલ લૂંઘીને, અત્તર સૂંઘીને તે તૃપ્ત બને છે. ઇન્દ્રિયને મને ગમતું ન મળે તો અકળાઈ ઉઠીએ છીએ. મન અકળામણ અનુભવતું હૈય તો આપણે સ્વસ્થ છીએ એમ કેમ કહી શકીએ? શરૂમાં જ સ્વસ્થ અને સ્વાશ્ય કોને કહેવાય તે જણાવ્યું છે, તે જે ખાવાથી, જે જેવાથી, જે પશ
Page #24
--------------------------------------------------------------------------
________________ કરવાથી આત્મા પ્રસન્ન ન બને તે સમજવું કે આપણે ન લેવા જે આહાર લઈ રહ્યા છીએ. આત્માના આરોગ્ય માટે, આત્માની પ્રસન્નતા માટે આહાર લેવાનો છે. આત્માની શુદ્ધિ અને આત્માની શાંતિ માટે આહાર લેવાને છે. તનથી આહાર લેવાનો છે, મનથી આહાર લેવાનો છે, આત્માથી આહાર લેવાનો છે. વિવિધ ખાદ્ય વાનગીઓ એ તનને આહાર છે, વિવિધ વિચારો એ મનનો આહાર છે, વિવિધ ભાવના એ આત્માને આહાર છે. બીમાર નથી, રોગ નથી એટલે આપણે માનીએ છીએ કે આપણે સ્વસ્થ છીએ, આપણું સ્વાથ્ય સારું છે, બીમારીના અભાવના અનુભવને જ સ્વાધ્ય ન માનીએ. સ્વાશ્યની હાજરી, તેના સાતત્યને પણ અનુભવ કરીએ. સ્વાશ્યના સાતત્યના અનુભવ માટે જરૂરી છે કે આપણે તનને સમ્યફ શુદ્ધ અને સાત્વિક જ આહાર આપીએ. મનને આપણે વિમળ અને વિશુદ્ધ, સત્યપૂત અને શિવપૂત વિચારને જ આહાર આપીએ. આત્માને આપણે ઉચ્ચ અને ઉમદા, પવિત્ર અને પાવન ભાવનાઓને જ આહાર આપીએ. તનમન અને આત્માને જ્યારે આપણે આ સમ્યફ આહાર આપીશું ત્યારે જ આપણે સ્વમાં સ્થિત-સ્વસ્થ થઈ શકીશું અને સાચું અને શાશ્વત સ્વાથ્ય એ જ છે કે આપણે આપણા સ્વ-સ્વરૂપમાં અને સ્વ-સ્વભાવમાં જ રહીએ, સ્થિર થઈએ. આશા રાખું છું કે, આ પત્ર દ્વારા મેં તને જે વિચારનું લન્ચપેકેટ મેકહ્યું છે તેને આરોગીને તું સ્વસ્થ બનવા પ્રયત્ન કરીશ. તારા આ પ્રયત્નોમાં શાસનદેવો તને બધી સાનુકૂળતાઓ આપે તેવી પ્રાર્થના ! એજ લિ. તારો હિતમિત્ર
Page #25
--------------------------------------------------------------------------
________________ કહેવાતા શાકાહારી ઈંડાઓ ખાનારા, સાવધાન ! આજે નિર્જીવ ઈંડા” નું તુત ચલાવીને જનતાને ઈંડા ખાઉં બનાવવામાં આવે છે પરંતુ જનતાએ નીચે લખેલ બાબતે ખૂબ ધ્યાન પર લઈ કહેવાતા નિજીવ ઈંડાને પણ ત્યાગ કરવા જેવો છે. સંપૂર્ણ માંસાહારી બનવાનું પ્રથમ પગથિયું છે Pilot Car “વિલાયતી ઇંડાની આમલેટ’ ને આહાર. દા. ત. દારૂડીયા બનવાની શરૂઆત તાડી, બીયર પીવાથી થાય છે. વિલાયતી ઇંડાના બીજા નામ છે શાકાહારી ઇંડા, નિર્જીવ ઈંડા” NON FERTILISED EGGS “કૃત્રિમ ઈડા'... આવા ઈંડા શાકાહારી કે નિર્જીવ છે. તેના માટે મુખ્યત્વે ત્રણ દલીલો થાય છે. (1) મરઘામરઘીના સંગ વગર આ ઇંડાનું સર્જન થાય છે. (2) મરઘી આ ઇંડું સેવે તે પણ બચ્ચાને જન્મ થતું નથી. (3) વૈજ્ઞાનિકે આને નિજીવ કહે છે. ઇંડાનું ઉત્પાદન ક૯પના બહાર વધી રહ્યું છે. ખપત વગર આ ધંધે ભાંગી પડે માટે સમસ્ત હિંદુસ્તાનની ચુસ્ત શાકાહારી પ્રજા પણ જરાય સંકેચ વિના આ ઈંડા વાપરે અને મારકેટ જળવાઈ રહે તે માટે આ ભ્રામક પ્રચાર ચાલુ કરવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે શું નર-માદાના સંયોગ વિના થતા હોવાથી સાચે જ આ ઈડા “શાકાહારી” છે ?.. ના...કારણ કે (1) “નર અને નારીના સંયોગથી
Page #26
--------------------------------------------------------------------------
________________ જ જીવની ઉત્પત્તિ થાય, નહિતર એ નિર્જીવ કહેવાય.” એવું જે માની લઈશું તે કીડી, મકડા કે દેડકા વિગેરે કેટલાયને નિજીવ કહેવા પડશે ! જે આ બધા નિર્જીવ નથી તે પછી આ ઈડા પણ નિર્જીવ નથી જ ! (2) શું આ કહેવાતા શાકાહારી ઈંડા ઝાડ કે જમીન પર થાય છે ? ના...મરઘીના ગર્ભાશયમાં જ તે વિકસે છે ! ઝાડ ઉપર ન ઉગતા અને ગર્ભાશયમાં ગર્ભરૂપે તૈયાર થતા ઈંડાને “શાકાહારી શી રીતે કહેવાય ? (3) ગર્ભાશયમાં આ ઈડાનું સર્જન થયા પછી બહાર નીકળે ત્યાં સુધી તેની સાઇઝ એક જ હોય છે? હકીકતમાં ગર્ભાશયમાં આ ઈડાનું સર્જન શરૂ થાય ત્યારે તે નાનું હોય છે અને બહાર નીકળે ત્યારે મોટું હોય છે. શું ગર્ભાશયમાં નિર્જીવ ઈંડાને વિકાસ થાય ખરે? વિજ્ઞાન પણ કહે છે કે વિકાસ ન જ થાય ! જ્યારે અહીંયા તે વિકાસ થાય છે માટે આ ઈડાને નિજીવ ન કહેવાય. (4) એક સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકને પાંચમા મહિને કેઈક દવા દ્વારા પ્રસૂતિ કરાવે તે એ બાળક બહાર આવે ત્યારે સજીવ કે નિર્જીવ ? સ્વાભાવિક છે કે નિર્જીવ હોય. પરંતુ નિ જીવના બે પ્રકાર છે. જેનામાં કયારેય જીવ હતો નહિ તે અને બીજો પ્રકાર, અગાઉ કયારેય જીવ હતું, પરંતુ હાલ નથી તે. હવે આ પાંચમાં મહિનાવાળું બાળક કયા પ્રકારમાં ગણાય ? શું નિજીવ બાળક ખાઈ શકાય ખરું ? “દયાથી મત” અને “કાયદેસર ગર્ભપાત”
Page #27
--------------------------------------------------------------------------
________________ ના જમાનામાં આ વિચાર પણ “નિર્જીવ ઈડા'ની માફક રજુ થાય તે નવાઈનહિ. મરઘીનાં ગર્ભાશયમાં ઇંડુ નાનામાંથી મેટું બને છે, પરંતુ મરઘીને વિશિષ્ટ પ્રકારના અપાતા ખેરાક અને ઇંજેકશનના કારણે આ ઈડુ કૃત્રિમ રીતે વહેલું બહાર લાવવામાં આવ્યું છે. પાંચ મહિનાના બાળકની માફક આ ઈડામાં ક્યારેક તો જીવ હતો જ, હાલ નથી. છતાં એ મરઘીનું મરેલું બચ્ચું જ છે, તેથી ન જ ખવાય. (5) ‘ટેસ્ટ ટયુબ બેબી” અને “કૃત્રિમ ગર્ભાધાનના જમાનામાં મરઘા-મરઘીના સંગ વિના પેદા થતું ઈંડુ એ નિર્જીવ છે. એ પ્રચારમાં વિજ્ઞાનનું અપમાન નથી ? (6) કયારેક જીવ હતો અને આજે જીવ નથી માટે પ્રાણીજ વસ્તુઓ જે શાકાહારી થઈ જતી હોય તે પછી કાલે “શાકાહારીઓથી મરેલી ગાય પણ ખાઈ શકાય એવું કેઈ નહિ કહે ? (7) એક સ્ત્રીને સતત ગર્ભવતી રાખી ઠેઠ પાંચમા મહિને કસુવાવડ કરાવે તેમાં તે સ્ત્રીને જે વેદના થાય છે તેવી જ અસહ્ય વેદના સતત ગર્ભવતી રાખી અને ઈજેકશન દ્વારા મેળવતા ઈંડા આપતી મરઘીને પણ થાય. (8) પૂરક ત અને પૂર્ણ વિકાસના સમયના અભાવે મરેલા બહાર આવતા બાળકની જેમ જ આ ઇંડુ બહાર આવે છે. તેમ છતાં તેને નિર્જીવ તે ન જ કહેવાય. કારણ તેમાં પહેલા જીવ હતે જ !
Page #28
--------------------------------------------------------------------------
________________ (9) પિલટ્રી ફાર્મમાં ઓછી જગ્યામાં રહેતી વધુ મરઘીઓ ઝઘડીને લેહીલુહાણ ન થાય માટે એની ચાંચની ધાર કાપી નાખવામાં આવે છે, અને આજીવન કેદમાં રહેતી આ મરઘી ઈડા આપતી બંધ થાય ત્યારે એને મારી નાખીને એની બનેલી ચિકન બિરયાની” જીવતા મનુષ્યનાં પેટને કબ્રસ્તાન બનાવે છે. શું આટલી કુરતાથી મેળવેલા ઈડા શાકાહારી બની શકે ખરા? કદી જ નહિ. (10) “આમલેટ ખાતે થયેલો માનવી કેટલા સમય સુધી આ “શી” અને “વિલાયતી ઈડાની આમલેટનો ભેદ જાળવી શકશે? MERCY KILLING' “ગર્ભપાત કાયદેસર ‘દરીયાઈ ખેતી” (મસ્યોદ્યોગ) જેવા નરદમ જુઠા પ્રચારોની માફક નિર્જીવ ઈંડા” અંગેના આ જુઠા પ્રચારથી કોઈ દોરવાશે નહિ. કહેવાતા નિર્જીવ ઈંડા એ નિર્જીવ યાને જડ પણ નથી તેમજ શાકાહારી પણ નથી જ ! માટે ગેરસમજના કારણે આવા ઈડાને શાકાહારી તથા નિર્જીવ માનીને આહાર કરનારાઓ વહેલી તકે તેને સર્વથા ત્યાગ કરી દે એ જ શુભેચ્છા.... ન્યાય વિશારદ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ [ દિવ્ય દર્શન સાપ્તાહિકમાંથી સાભાર ]
Page #29
--------------------------------------------------------------------------
________________ -પર-- -- - | ભજનિક નહિ, ભજનિક બને ! - Us - - 0 જેટલું ભેજન ઓછું, તેટલું ભજન વધુ, ભોજ | ભજન ભુલાવનારૂં ન બનવું જોઈએ. 0 જેટલું ભેજન સાદું તેટલું જીવન સારું 0 ભોજન વધુ શુધ્ધ ભજન માટે છે. o ભેજન દેહ માટે છે. ભજન આત્મા માટે છે. || 0 શરીરનું સ્વાસ્થ એ ભેગનું કારણ ન બને, પરંતુ જે યોગનું કારણ બને છે તે આત્માના સુખની પ્રસાદીરૂપ છે. 0 દેહમાં અલ્પમાં અલપ સુખબુદિધને ભાવ રહે ત્યાં સુધી સર્વથા મોહ નાશ નહિ સંભવે. 0 જેનાં અન્ન જુદાં તેના મન જુદાં. જેવું અન્ન તેવું તન અને જેવું તન તેવું મન, જેનું અન્ન શુદ્ધ તેનું મન શુદ્ધ. 0 દેહસુખ એ ભોગસાધના છે, દેહસુખત્યાગ એ યંગસાધના છે. 0 તપ માત્ર વિશુદ્ધિનો જ માર્ગ નહિ પણ સિદ્ધિનો માગ પણ છે. o ભજનાનુસારી રહેવાનું, માત્ર ભોજનાનુસારી નહિ જેનું અન્ન શુદ્ધ તેનું મન શુદ્ધ 1 --- -- - -- - - - ---
Page #30
--------------------------------------------------------------------------
________________ આહાર અમૃતધારા -એવું હિતકારી અને અ૫ પ્રમાણમાં ભેજન કરવું જોઈએ કે જે જીવન અને સંયમ-યાત્રા માટે ઉપયોગી બની શકે અને જેથી કોઈ પણ પ્રકારને વિભ્રમ ન થાય કે ન તે ધર્મભ્રષ્ટ થવાય. -જે મનુષ્ય ઉપયુક્ત આહાર, મિતાહાર કે અલ્પાહાર કરે છે એને વૈદ્યોની ચિકિત્સાની જરૂર નથી પડતી. તેઓ પોતે જ પિતાના વૈદ્ય હોય છે. -આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજી - જે કાળ, ક્ષેત્ર, માત્રા, આત્મહિત, દ્રવ્યની ગુણવત્તા અને પિતાની શક્તિનો વિચાર કરીને ભોજન કરે છે એને દવાની જરૂર નથી રહેતી. - વાચક ઉમાસ્વાતિજી - જ્ઞાન વગેરે મેક્ષનાં સાધન છે અને જ્ઞાનનું સાધન શરીર છે ને શરીરનું સાધન આહાર છે. એટલે જ સાધકને સમયાનુકૂળ આહારની આજ્ઞા આપવામાં આવી છે. - જે અલ્પાહારી છે એની ઈન્દ્રિયે વાસના તરફ દોડતી નથી, તપનો પ્રસંગ આવ્યે એ નિરુત્સાહ થતું નથી અને સ્વાદિષ્ટ હેજનમાં આસક્ત થતો નથી. - ક્ષમાશ્રમણ જિનભદ્રજી. - આયુર્વેદ એ સાથે સંમત છે કે શરીરમાં બે કમળ હોય છેહૃદય-કમળ અને નાભિ-કમળ. સૂર્યાસ્ત થઈ ગયા પછી નાભિ કમળ સંકોચાઈ જાય છે એટલે રાત્રિભૂજનનો નિષેધ છે. - આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી.
Page #31
--------------------------------------------------------------------------
________________ 31. વાસનાવિજય માટે તપ જરૂરી –જે વાન લીટ અમેરિકી તત્ત્વચિંતક સ્વ. સી. જે. વાન લીટે કેન્કવેસ્ટ ઓફ ધ સર્પન્ટ’ નામનું ખૂબ જ પ્રેરક-ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. આ શીર્ષકનો અનુવાદ વાસનાવિજય કે કામવિજય એવો થાય. કામવાસના પર વિજય કેમ મેળવો તેનું આ પુસ્તકમાં સુંદર નિરૂપણ કરાયું છે. આ પુસ્તકના “શુદ્ધ ખોરાક” નામના પ્રકરણમાં લેખક લખે છે : - શાકાહારને એક મહત્ત્વને લાભ એ છે કે એ જાતીય વૃત્તિઓની તીવ્રતા ઓછી કરવામાં મદદ કરે છે. અનેક નિષ્ણાતોએ આ બાબતમાં સિદ્ધ થઈ ચૂકેલી જે એક હકીકત પ્રગટ કરી છે તે એ છે કે માંસ તેમજ પ્રાણીઓમાંથી લેવાતા મેટાભાગના આહાર ચક્કસપણે વિકારોત્તેજક ગુણ ધરાવે છે. જાતીય આવેગોને કાબૂમાં લેવાના આદર્શ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર કેઈપણ વ્યક્તિએ પોતાના રોજિંદા આહારમાંથી પ્રાણીજન્ય પદાર્થો છોડી દેવા જોઈએ. બીજું, આહારના શુધ્ધીકરણ માટે પેટપૂજાને મહત્ત્વ આપવામાંથી દૂર રહેવાનું પણ જરૂરી છે. તે જ રીતે તેને માટે કૃત્રિમ રીતે અટપટી બનાવાયેલી રાંધણકળાથી સ્વાદને વિકૃત કરનાર તથા જીભ અને તાળવાને બહેકાવનાર મસાલાએથી, શરીરની પાચનક્રિયાને જરૂરી હોય એના કરતાં
Page #32
--------------------------------------------------------------------------
________________ 32 વધારે ખાવાથી, તથા પ્રજનન ગ્રંથિઓ ઉપર વધારે પડતું દબાણન લાવવા માટે આંતરડાના અન્નમાર્ગને ઠાંસી ઠાંસીને ખાઈને અવધવાથી પણ દૂર રહેવાનું જરૂરી છે. ઉંઘ દરમિયાન પ્રજનન ગ્રંથિઓ ઉપર થતું દબાણ અટકાવવા માટે અને કામવિષયક સ્વપ્નાં ટાળવા માટે સૂતાં પહેલાં થોડા કલાક દરમિયાન કાંઈપણ ખાવાનું કે પીવાનું ન રાખવું એ ઉત્તમ છે. એકીસાથે બે દિવસ સુધી ફળો અને શાકભાજીના રસે પર રહેવાનું તથા વચમાં વચમાં એક આખા દિવસનો નકોરડો ઉપવાસ કરવાનું અનેક રીતે કિંમતી સાબિત થશે. ઉપરોક્ત અભિપ્રાય પર્વ તિથિઓએ ઉપવાસ કરવાની વાતને સમર્થન કરે છે. ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગના તપની સાર્થકતાને સિદ્ધ કરે છે. # ૩ર વર્ષથી આધ્યાત્મિક રેશનીથી ઝળહળતું, * મનનીય–બોધક–રોચક શૈલીમાં મુંઝવતા પ્રશ્નોનું સમાધાન આપતું, સંવેગ-વૈરાગ્ય-તત્ત્વરસ ઝરતું, આપણા પૂર્વજોની ગૌરવગાથા ગાતું, પૂ. આ. શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજ શ્રી રત્નસુંદરવિજ્યજી મ. ને ચિંતનીય પ્રવચનોને દર શનિવારે પ્રગટ કરતું દિવ્યદર્શન સાપ્તાહિક વાંચી-વિચારી જીવનને પાવન કરે. વાર્ષિક લવાજમ રૂા. 20 આજીવન સભ્ય રૂા. 151 લખે : કુમારપાળ વી. શાહ, 68, ગુલાલવાડી, ૩જે માળે, મુંબઈ-૪ ફોન : 38853
Page #33
--------------------------------------------------------------------------
________________ | નમે જિણાવયણસ્સ | | નમે નમઃ ગુરુ શ્રી પ્રેમસૂર છે. આહાર–શુદિ– પ્રકાશ જૈન શાસ્ત્રકારોએ ભક્ષ્ય અને અભય આહાર વિશે જ નહિ, પરંતુ એથીય આગળ વધીને તેની શુદ્ધિ-અશુદ્ધિ બાબત વિચાર-વિમર્શ કર્યો છે. આહારની સારી–નરસી અસરો સાથે માત્ર શરીરને જ સંબંધ છે એવું નથી, પણ શરીરમાં વ્યાપક રીતે સ્પશી રહેલા મન સાથે પણ ગાઢ સંબંધ છે અને મનનું જોડાણ આત્મા સાથે છે, એટલે આહારની સારી-નરસી અસર મન તથા આત્મા ઉપર પડે છે અને તદનુસાર જીવન બને છે. આપણા પરમ હિતૈષી મહર્ષિઓએ પોતાની વિશિષ્ટ બુદ્ધિશક્તિ અને વૈજ્ઞાનિક પ્રતિભાથી પ્રસ્તુત પરિસ્થિતિ જાણું સાત્વિક અને ઉચ્ચ સંસ્કારમય જીવન જીવવા શું ખાવું? અને શું ન ખાવું? એ અંગેના વિધિ-નિષેધે જણાવ્યા, એમાંય જૈન મહર્ષિઓએ તો માત્ર શારીરિક દૃષ્ટિ એ જ નહિ પણ આત્માને દુઃખી કરનારા હિંસા, પાપ, આસક્તિ, આરંભ, સમારંભથી બચવા, માનસિક પ્રસન્નતા, આમિક સ્વસ્થતા, દેહની નિરેગીતા, હૃદયની કમળતા, આલોક-પરલોક ન બગડે વગેરે અનેક દૃષ્ટિએ આહારશુદ્ધિ અંગે વિસ્તારપૂર્વક અને ગંભીરતાથી તલસ્પર્શી વિચારો રજૂ કરી અભક્ષ્યને ત્યાગ પરમસુખકર છે એ પરમસત્ય જગત સમક્ષ રજુ કર્યું છે. માનવે ઉત્તરોત્તર આત્મસંયમ કેળવીને, અનાદિની આહારસંસાને તપ-ત્યાગબળે વિજય કરવાને છે, જેથી આ. 1
Page #34
--------------------------------------------------------------------------
________________ અાહારી પત્ર-સ્વરૂપ મેક્ષની પ્રાપ્તિ થાય અને પછી કાયમ માટે દેહ અને આહારને પ્રશ્ન રહેતો નથી. બહુ જાણીતી ઉક્તિ છે કે, “જેવું ખાય અન્ન તેવું થાય મન. તેથી પણ સિદ્ધ થાય છે કે મન નીરોગી, સંયમી, પવિત્ર, શાંત-સ્વભાવી અને ધર્મભાવનાવાળું શુદ્ધ આહારથી બને છે. અરે ! બીજી મહત્તવની વાત એ પણ છે કે, આર્યભૂમિમાં માનવીઓને આર્યભૂમિનું જ અન્ન અનુકૂળ આવે, નહિ કે અનાર્યભૂમિના તામસ ભેજન જેવું. સત્ય, નીતિ અને પ્રામાણિકતાથી મેળવેલા, વનસ્પતિ-ધાન્યની ખાદ્ય ચીજો ખાવાથી અનેક પ્રકારના માનસિક-શારીરિક રોગો, અનિષ્ટ વિચારે કે અન્યનું અહિત કરવાની ભાવનાઓ નહિ જમે. જેમ શુદ્ધ આહાર ગુણકારી છે તેમનીતિ–સત્ય-પ્રામાણિકતા તેના મૂળમાં જરૂરી છે, અન્યથા તેની અસર જુદા જ પ્રકારની થાય છે. ધન માટે ન્યાયસંપન્નતા કેળવવી ખૂબ જ જરૂરી છે. શુદ્ધિને તે મૂળ પાય છે. બારાકને મન–આત્મા સાથે સંબંધ હોવાથી આહારનું સ્થાન ઘણું મહત્ત્વનું લખાયું છે અને એથી જ જૈન શાસ્ત્રકારોએ તે અંગેની વિચારણાના કેન્દ્રમાં આમા અને મનને સ્થાન આપીને વર્તમાન સુખ–શાંતિ અને સમાધિમય જીવન બનાવવાનો અને પારલૌકિક હિતને લક્ષ્યમાં રાખીને આહાર - અંગેના આદેશે કે વિધિ–નિષેધ બતાવ્યાં છે. જેવું અન્ન તેવું મન, જેવું મન તેવા વિચાર, જેવા વિચાર તેવી ક્રિયા, જેવી ક્રિયા તેવા ફળ,
Page #35
--------------------------------------------------------------------------
________________ 1. આહારશુદ્ધિ અને આરોગ્ય આહારને માત્ર શરીર સાથે સંબંધ નથી પણ મન સાથે પણ સંબંધ છે. આહારશુદ્ધિની આવશ્યકતા માનવ જીવનના સુસંસ્કારે જાળવવા માટે મૂળ પાયામાં જરૂરી છે. શરીરનું ધારણ-પોષણ કરવા માટે બધાને આહાર કર પડે છે. શરીરનું ઘારણ-પોષણ કરવા માટે જે આહાર કરવામાં આવે તે શુદ્ધ હોય, દોષરહિત હોય, અભક્ષ્ય ન હોય તો તેનું પરિણામ સારું આવે છે અને અશુદ્ધ કે દૂષિત હોય તે તેનું પરિણામ ખરાબ આવે છે. તેથી આહારની શુદ્ધિ–અશુદ્ધિ અંગે ખાસ વિચાર કરવાની જરૂર છે. કેટલાક કહે છે કે “આપણે તે પેટ ભરવાનું કામ છે, માટે જે મળ્યું તે ખાઈ લેવું, તેમાં લાંબી ચળાચિળી શી ? પરંતુ આ વચને મૂર્ખાઈ ભરેલાં છે. વધારે સ્પષ્ટ કહીએ તે મનુષ્યનું ભારે અહિત કરનાર છે. પેટ એ કાગળની કથળી, શણની થેલી કે લાકડાની પેટી જેવું નથી કે જેમાં ગમે તે વસ્તુ ગમે ત્યારે નાખી શકાય. એ તે જીવંત શરીરને એક મહત્ત્વનો ભાગ છે અને તેમાં જે કોઈ વસ્તુ, ચીજ કે પદાર્થ નાખવામાં આવે છે, તેની પ્રતિક્રિયા થાય છે, એટલે કે સમસ્ત દેહ તથા મન પર તેની ભારે અસર થાય છે, તેથી કંઈ વસ્તુ તેમાં નાખતાં પહેલાં પૂરતો વિચાર કરવાની જરૂર - જેઓ વિચાર વગર ગમે તે ખાય છે, તે વિવિધ વ્યાધિઓના ભંગ બને છે અને અકાળે મૃત્યુના મુખમાં
Page #36
--------------------------------------------------------------------------
________________ સપડાઈ જાય છે. આપણે વર્તમાનપત્રોમાં ઘણીવાર વાંચીએ છીએ કે આહારમાં–રાકમાં અમુક અભક્ષ્ય વસ્તુ આવી જવાથી અમુક માણસો માર્યા ગયાં, અમુક માણસોને ઝાડા-ઊલટી થઈ ગયાં, અમુકના ગંભીર હાલ થયા. હમણું જ અમદાવાદમાં ઝેરી લઠ્ઠાથી સેંકડે માણસોનાં મોત થયાં, અને કેની કાયમ માટે આંખ ગઈ વગેરે. વળી આવા બનાવે આપણે નજરે પણ જોઈએ છીએ. શું તે આપણને આહાર સંબંધમાં પૂરતી કાળજી રાખવાની તથા વિવેકથી વર્તવાની ચેતવણી આપતા નથી શું ? ચેતવણીની સાયરન વાગવા છતાં આપણે ચેતીએ નહિ, આપણે રાહ બદલીએ નહિ અને માથું ઊંધું. ઘાલીને દોડવાનું જ ચાલુ રાખીએ તે તેનું પરિણામ ખાડામાં પડવા સિવાય અને હાથ-પગ-માથું ભાંગવા સિવાય બીજું શું આવી શકે ? આપણે જેને પશુઓ કહીએ છીએ અને આપણાથી હલકી કેટીનાં માનીએ છીએ, તેઓ પણ સહુથી પહેલાં વસ્તુને સૂંઘે છે, તપાસે છે અને તે પિતાને માફક આવે તેવી હોય તે જ તેનું ભક્ષણ કરે છે, તે પછી વિવેકથી વિભૂષિત થયેલાં મનુષ્ય કઈ પણ વસ્તુનું ભક્ષણ પૂરત વિચાર, પૂરતી તપાસ, તેનાથી થતાં ગુણદોષને વિચાર કર્યા સિવાય કેમ કરી શકે ? આહારને પ્રથમ સંબંધ આરોગ્ય સાથે છે એટલે તે સંબંધી થેડી વિચારણા કરીએ -
Page #37
--------------------------------------------------------------------------
________________ આરોગ્ય બે પ્રકારનું છે: (1) સ્વાભાવિક આરોગ્ય અને (2) કૃત્રિમ આરોગ્ય, કુદરતના નિયમે પાળીને નિયમિતપણે જીવવું અને રોગોથી મુક્ત રહેવું તે સ્વાભાવિક આરોગ્ય અને રોગો થયા પછી ડોકટરે અને વૈદ્યોની દવાની મદદથી અપશ્યનો ત્યાગ કરી રોગોથી મુક્ત બનવું તે કૃત્રિમ આરોગ્ય. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં સ્વાભાવિક આરોગ્ય વિષે લખતાં જણાવ્યું છે કે - समदोष: समाग्निश्च, समधातुमलक्रिय: / प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते // જેના શરીરમાં વાતાદિ દોષ, જઠરાગ્નિ, રસાદિ ધાતુ તથા મળમૂત્રની ક્રિયા સમાન હોય અર્થાત્ કેપ પામ્યાં ન હોય અને આત્મા, ઈદ્રિય, તથા મન પ્રસન્ન હોય તે તે માણસ નીરોગી ગણાય.” જે આ બધાં વિષમ સ્થિતિને પામ્યાં હોય તે શરીરમાં રોગને ઉપદ્રવ થાય છે. આ રોગને દૂર કરવા માટે ઔષધનું સેવન કરી આરોગ્ય પ્રાપ્ત કરવું તે કૃત્રિમ આરોગ્ય છે, આ ઉપરથી સમજી શકાશે કે સ્વાભાવિક આરોગ્ય માટે પ્રયત્નશીલ રહેવું એ જ ઉત્તમ માર્ગ છે. અંગ્રેજીમાં પણ આને લગતી એક સુંદર કહેવત છે : "An ounce of Precaution is worth a pound cure' પરેજીને એક સ ઔષધના એક શેર જેટલો છે.”
Page #38
--------------------------------------------------------------------------
________________ લેક આહાર-વિહારમાં નિયમિત રહેતાં નથી અને પરિણામે રોગના ભેગા થાય છે. આરોગ્ય સંબંધમાં “માધવનિદાન” માં લખ્યું છે કે - सर्वेषामेव रोगाणां निदानं कुपिता मलाः / तत्प्रकोपस्य तु प्रोक्तम् विविधाहितसेवनम् / ઘણું કરીને સર્વ રોગોનું કારણ કપ પામેલા મળ જ છે, તેના પ્રકોપનું કારણ વિવિધ પ્રકારનાં અહિતનું (અભક્ષ્યનું) સેવન કહેલું છે. આહારમાં જોઈતી કાળજી અને ધ્યાન રાખવામાં ન આવે તે તેના પરિણામે શરીરમાં મળને પ્રકેપ થયા સિવાય રહેતો નથી.” આ સંબંધમાં સુશ્રુતે પણ લખ્યું છે કે - व्याधिमिन्द्रयदौर्बल्य मरण चाधिगच्छति / विरुद्ध-रसवीर्यादीन भुंजानो नात्मवान्नरः // પિતાને ન પચે તે રસ તથા વર્તમાન પદાર્થોને ખાનાર અજિતેન્દ્રિય મનુષ્ય વ્યાધિ, ઈન્દ્રિયની દુર્બળતા તથા મરણને પામે છે. શરીરનું આરોગ્ય જાળવવા માટે મિતાહારી બનવું જરૂરનું છે. “મિત–આહાર એટલે “પરિમિત–માપેલો આહાર.” આ બાબતમાં હિતમુ મિતમુ ઋતમુા બસ એ ચરક ઋષિને સિદ્ધાંત જાણુતે છે. અર્થાત્ હિતકારી, પ્રમાણસર, ઋતુ અનુસાર અને રોગને ન કરે તેવું સાત્વિક ગુણકારી ભજન લેવું.
Page #39
--------------------------------------------------------------------------
________________ શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક રોગોનાં કારણે ઝીણવટથી તપાસ કરાતાં જણાઈ આવે છે કે વાસી કે વિદળ, તુચ્છ ફળ કે અજાણ્યાં ફળ, ચલિતરસ કે બાળઅથાણુ, માસ કે મદિરા, મધ કે માખણ, બરફ કે કરા, બહુબીજ કે અનંતકાય, રાત્રિભૂજન કે ભૂમિકંદ..વગેરેનું ભક્ષણ છે. વિશેષમાં અભણ્યનું ભજન અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે, માનસિક સ્વાસ્થની હાનિ કરે છે, વિકાર--વાસનાની ઉરોજના કરે છે, શરીરના રાજા વીર્યનો નાશ સજે છે, કલુષિત ભાવો અને ક્રોધાદિની ઉત્તેજના કરે છે, આત્માને ધર્મવિમુખ અને કઠોર, હૃદયવાળા કરે છે. દુમતિને વેગે પરલોકમાં નરક કે પશુની ગતિ સુલભ બને છે, જ્યાં પરાધીનપણે કર્મની અપરંપાર વેદના અસંખ્ય અબજે વર્ષો સુધી અનુભવવી પડે છે. જીવનમાં આહારની શુદ્ધિ જાણવા છતાં ન જાળવવી. એ છતે પ્રકાશે કૂવામાં પડવા જેવું નથી શું ? તામસી ખોરાકમાં ડુંગળી-લસણ, માંસ-મચ્છી, મદિરા-માખણ વગેરે લડાયક-ઉશકેરાટવાળા યુદ્ધના ભાવો જગાડે છે. રાષ્ટ્રના ભાવિ ઉપર પણ ભારે અસર નિપજાવે છે. પેટમાં ગયેલે રાક શરીર-મન અને ધાર્મિક માન્યતા ઉપર પણ અસર કરે છે. ફેંચ સામ્રાજ્યની પ્રગતિમાં પલટો થવાનું કારણ એ હતું કે જ્યારે મગજને સમતોલ રાખી યોગ્ય દોરવણું કરવાની જરૂર હતી ત્યારે નેપોલિયને ડુંગળી ખાધી હતી. ડુંગળીના ભેજન બાદ ઉશ્કેરાટની ભારે અસરને લીધે તેણે સૈન્યની દોરવણ
Page #40
--------------------------------------------------------------------------
________________ કરવામાં ભારે ભૂલ કરી હતી અને પરિણામે લીઝીગની મહત્તવની લડાઈમાં તેને હાર ખમવી પડી હતી. રેજનાં દૈનિકપત્રો નાનીશી બાબતમાં છરી, ચપુના ઘા, ઠંડાબાજી, મારામારી અને કાપાકાપી વગેરે કરપીણ ખૂનના બનાવે, બળાત્કારના, અગ્નિસ્નાન, કૂવા પૂરવાના કિસ્સાઓ વાંચવા મળે છે, જેની પાછળ માંસમંદિરા કે ડુંગળી-લસણ જેવા તામસી ખોરાક છે કે જે વાતવાતમાં ક્રોધ-ઉશ્કેરાટ જગાડે છે. મન ઉપરને કાબૂ ગુમાવી બેસતાં માણસથી અયોગ્ય પગલાં લેવાઈ જતાં વાર લાગતી નથી અને પાછળથી પસ્તાવાને પાર રહેતું નથી, કે મેં મૂખે આ ગંભીર ભૂલ કક્યાં કરી ? મેટા ભાગના શારીરિક રોગો અભક્ષ્ય ખાનપાનનું પરિણામ છે એમ અનુભવી વૈદ્ય–ડોકટરોના અનુભવે કહે છે. માટે ભેજનમાં અભ=ન ખાવા લાયક, ભક્ષ્યને= ખાવા લાયકનો વિચાર–વિવેક જરૂરી છે. - 2. આહાર-શુદ્ધિ દ્વારા આત્મ-શુદ્ધિ - તંદુરસ્તી માટે જેમ શુદ્ધ આહારની જરૂર છે, તેમ શુદ્ધ વર્તનની પણ જરૂર છે. વર્તન માટે આરોગ્યશાસ્ત્રમાં વિહાર શબ્દ વાપર્યો છે. હિત–આહારની સાથે હિત– વિહારનું સેવન કરનારા જ તંદુરસ્તી ભેગવી શકે છે. અમૃત જે આહાર પણ અહિત વિહારના કારણે ઝેર બની જાય છે. આહાર પચ્ય હોય છતાં જીમની લાલચને વશ થઈ અકરાંતિયા બનીને ખાવામાં આવે તો તે કારણે ખટાશ અને અપચો પેદા થાય છે. આરોગ્યશાસ્ત્રના નિયમ
Page #41
--------------------------------------------------------------------------
________________ અનુસાર અનિયમિત આહાર, અકાલે રાત્રીના) ભજન, ઉજાગર, ચિંતા, ઉશ્કેરાટ, અતિ ગરમ કે અતિ ઠંડા પીણાં, માદક પીણાં, અતિ ઓછું પાણી પીવું, ગંદા અને ખરાબ વાતાવરણ વચ્ચે રહેવું, પરિશ્રમ વિના બેઠાં બેઠાં ખાવું; તામસી અાગ્ય પદાર્થોનું વ્યસન.. આ બધા અહિત આહાર-વિહારનાં વિવિધ રૂપે છે, અને તેની ખરાબ અસર આરોગ્ય પર થયા વિના રહેતી નથી. આહારને સંબંધ જેટલો શરીર સાથે છે, તેટલો જ મન સાથે પણ છે. તેથી જ “જેવું અન્ન તેવું મન એ કહેવત અસ્તિત્વમાં આવી છે. દૂષિત આહાર લેતાં મન દૂષિત થાય છે અને સંયમ તૂટી જાય છે. મહર્ષિ વાલ્મટે કહ્યું છે કેनित्यं हिताहार-विहारसेवी, समीक्ष्यकारी विषयेष्बसक्तः / दाता समः सत्यपरः क्षमावानास्तोपसेवी च भवत्यरोगः // “રોજ પથ્ય આહાર અને વિહારનું સેવન કરનાર, વિચારીને કામ કરનાર, ઈનિદ્રાના વિષયે પર આસક્તિ ન રાખનાર, દાન આપનાર, સમતા રાખનાર, સત્યનિષ્ઠ, ક્ષમા આપનાર અને આપ્તજનની સેવા કરનાર નીરોગી કેટલાક કહે છે કે શરીર અનિત્ય, ક્ષણિક અને નાશવંત છે, તેમજ મળ-મૂત્રના હાંડલા જેવું છે. તેનું જતન કરવાનો અર્થ શું ? પરંતુ શરીરને સમજવા માટે બીજી પણ દષ્ટિ છે. હીરાની અગર સેનાની ખાણમાં કેલસા કે માટી સિવાય બીજુ શું હોય છે ? છતાં એ ખાણમાંથી
Page #42
--------------------------------------------------------------------------
________________ 10 હીરા અને સોનું નીકળે છે, તેથી તેની પાછળ માણસે લાખ રૂપિયા ખર્ચ કરે છે. એ જ રીતે, શરીર ગમે તેવા અશુદ્ધ અને અશુચિ પદાર્થોનું બનેલું હોવા છતાં આત્માનું મંદિર, આત્માનું નિવાસસ્થાન છે અને તેથી જ મનુષ્યમાત્રે તેનું જતન-રક્ષણ કરી આત્માનું શ્રેય-કલ્યાણ સાધી લેવાનું છે. મનુષ્યદેહની પ્રાપ્તિ સહેલી નથી શાસ્ત્રકારોની પરિભાષામાં કહીએ તો દશ દૃષ્ટતે દુર્લભ છે. તેને ઉપયોગ ક્ષણિક-કુલ્લક ભોગો ભોગવવા માટે નહિ પણ મોક્ષ કે નિર્વાણની સાધના માટે કરવો જોઈએ. આ નિર્વાણ સાધનાને આધાર સંચમાદિ ધાર્મિક અનુષ્ઠાને પર છે. સંયમાદિ ધાર્મિક અનુષ્ઠાન આહારશુદ્ધિ જાળવવાથી જ સિદ્ધ થાય છે, એટલે મૂળ પાયામાં આહારશુદ્ધિ અત્યંત આવશ્યક છે. આપણે જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ ? તેને પણ કેટલાકને સ્પષ્ટ ખ્યાલ નથી. તેમને આ પ્રશ્ન પૂછીએ તે તેઓ વિવેકવશાત્ કદાચ એ જવાબ આપે છે કે “અમે જીવવા માટે ખાઈએ છીએ” પણ તેમને જીવન-વ્યવહાર જોતાં તે એમ લાગે છે કે તેઓ ખાવા માટે જીવે છે. આ રીતે આખું જીવન માત્ર આહારની પાછળ જ કેન્દ્રિત થયું હોય ત્યાં યમ, નિયમ, સંયમ કે યોગની આરાધના કે ધ્યાનની સાધના શી રીતે થાય ?
Page #43
--------------------------------------------------------------------------
________________ 11 ) સ્વાદને ન જિતાય ત્યાં સુધી વિષયને જીતવો અશકય છે. ડે. કાઉએન પોતાના સાયન્સ ઓફ એ ન્યુ લાઈફ ( Scierce of a new life )alhal yashi. જણાવે છે કે “કામવાસનાને ઉત્પન્ન કરવાનાં કારણોમાં દષિત ભજન (માંસ-મદિરા, મધ–માખણ, ઇંડા, રીંગણા વગેરે) મુખ્ય છે.” ડો. બ્લોચ કહે કે “મીઠાઈઓના શેખને કુપ્રવૃત્તિઓ સાથે વધુ સંબંધ છે. જે બાળકો મીઠાઈનાં અતિ શોખીન હોય છે, તેમના પતનની સંભાવના વધુ રહે છે. ડે. કિલેગ પોતાના પુસ્તક લેઈન ફેફટસ્ (Plain facts) માં લખે છે કે કેટલાક લોકોનું કથન એ છે કે ભજન એ એક સાધારણ કાર્ય છે, પરંતુ એ અત્યંત ભ્રમાત્મક વિચાર છે. શરીર કિયા-વિજ્ઞાનનું તો એ શિક્ષણ છે, કે આપણા વિચારો પણ ભેજન વડે જ બને છે. જે માણસ અથાણું, મેંદાની રોટલી, મીઠાઈ માંસ-મચ્છી વગેરે ખાય છે; ચા, કોફી-વાઈન પીએ છે અને તમાકુને ઉપયોગ કરે છે, તેના માટે વિચારો પવિત્ર રાખવા; એ એરપ્લેનની સહાય વિના આકાશમાં ઊડવા બરાબર છે. જે આ રીતે રહેનાર વ્યક્તિ પવિત્ર (શુદ્ધ) જીવન વ્યતીત કરી શકે તે એ એક ચમત્કાર થશે; પરંતુ માનસિક પવિત્રતા રાખી શકવી એ તે તેને માટે સર્વથા અશકય છે. અગ્ય ખાન-પાન પવિત્રતાના દુશ્મન છે, જેનો પડછાયો લેવા જેવો નથી. ડે. કાઉએન, જેઓ અમેરિકાના એક સુપ્રસિદ્ધ એમ. ડી. ડોકટર છે અને જેમણે અમેરિકામાં બ્રહ્મચર્યના
Page #44
--------------------------------------------------------------------------
________________ 12 , અગણિત લાભે વિજ્ઞાનની દૃષ્ટિએ પુરવાર કરી તેના પ્રચાર અર્થે ભગીરથ પ્રયત્નો કર્યા છે. તેમણે બ્રહ્મચર્યના સાધક માટે આહારની બાબતમાં નીચે મુજબ ભલામણ કરી છેઃ (1) મિતાહારી થવું, રાક બને ત્યાં સુધી સાત્વિક ખાવો. ફક્ત જીવવાની ખાતર જ ખાવું. સ્વાદ અર્થે એક કોળિયો પણ અધિક આહાર લે નહિ, તથા વિકાર-વાસના, તામસભાવ જગાડે તેવો (અભય) આહાર લે નહી. (2) તેલ, મરચાં, મરી, રાઈ, અથાણાં ઈત્યાદિ પદાર્થો શરીરમાં આળસ ઉત્પન્ન કરે છે. પસીનામાં દુર્ગંધ લાવે છે, તેમજ કામોત્તેજક છે તેથી છેડી દેવાં. મીઠું –લૂણ બનતાં સુધી વાપરવું નહી. દરેક પ્રકારના તામસી આહાર, અતિ ખાટા, અતિ તીખા, અતિ કડવા તેમજ વાસી આહાર તજી દેવા. (3) દારૂ અને તમાકુ જેવી મનુષ્યને ભ્રષ્ટ કરનારી બીજી કઈ વસ્તુ નથી. માટે બ્રહ્મચર્ય—સાધકે તેને સદૈવ ત્યાગ કરવો જોઈએ. જે માણસ એ કુટેવને વળગી રહે તે બ્રહ્મચર્યવ્રત પાળવા અશક્ત બને છે. (4) કંદોઈની દુકાને વેચાતી તેમજ બહારની તમામ મીઠાઈઓ, ભજીયાં, તળેલા પદાર્થોને સદંતર ત્યાગ કરે. આ રીતે પૂર્વના મહર્ષિઓએ અને આધુનિક વિચારકોએ પણ આહાર-શુદ્ધિની આવશ્યકતા સ્વીકારી છે, તેથી અભક્ષ્યનો ત્યાગ કર અને ભક્ષ્ય વસ્તુથી સંતોષ માનો એ સોનું કર્તવ્ય છે અને જીવનશુદ્ધિને પાયો છે.
Page #45
--------------------------------------------------------------------------
________________ 13 સ્વાધ્યાય આહાર શુદ્ધિ અને આરોગ્ય ના પશ્નો પ્રશ્ન 1. આહારની દેહમાં થતી પ્રતિક્રિયા સમજાવો. 2. પશુની આહારની પદ્ધતિ શી રીતની છે? 3. આરોગ્યના કેટલા પ્રકાર છે ? તેમાં કયું અપનાવવા જેવું છે તે ચર્ચો. 4. સુશ્રુતના મતે આહાર માટે શી કાળજી જરૂરી છે ? 5. તામસી ખોરાકની અન્ય ક્ષેત્ર પર થયેલી અસર દાખલા દલીલ સહિત સમજાવો. 6. શરીર આત્માનું મંદિર છે તે કેવી રીતે ? 7. પૂર્વના મહર્ષિએ અને આધુનિક વિચારકે પણ કઈ બાબતમાં એકમત છે? કેવી રીતે ? 3, “જીવનની સુંદરતાના સાચા વિટામિન અને શુદ્ધ આહાર " " જ્ઞાની પુરુષો કહે છે : આ મહામૂલી જિંદગીને સુધારવા પ્રયત્નશીલ બનો તે શ્રેય દૂર નથી. પણ આ જીવને આત્મા અને મનની કિંમત નથી સમજાઈ તેથી વિશેષ શરીરની કિંમત સમજાણી છે. અભક્ષ્ય પદાર્થોથી શરીર–મન–જીવન બગડે ત્યારે બધી વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. દૈનિક જીવનમાં ફેરફાર થઈ જાય છે..
Page #46
--------------------------------------------------------------------------
________________ ત્યારે જીવનને સુંદર–સ્વસ્થ અને પ્રસન્ન રાખે તેવાં સાચાં અંતરંગ વિટામિન વિચારીને અભય ખાન-પાનના અનર્થથી બચવું જરૂરી છે. વિટામિન A એટલે ABILITY શક્તિ સ્વાથ્ય મેળવવાથી પ્રાપ્ત થાય છે. તે ત્રણ પ્રકારે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આજે શરીરની ચિંતા કરવાવાળાં ઘણાં છે, શરીર બગડવાનું કારણ ધર્મ વિરુદ્ધ અભક્ષ્યનું અનિયમિત, સ્વાથ્યબાધક ભેજન છે. શરીર સારું નીરોગી રાખવું હોય તેણે અભક્ષ્ય પદાર્થોને નિયમપૂર્વક ત્યાગ કરવો જોઈએ, અને ભોજનમાં વિવેક-સંયમનો અભ્યાસ પાડા જોઈએ, જેથી શરીરની સ્વસ્થતા પૂરેપૂરી જળવાઈ રહે અને રોગને અવકાશ ન મળે. બીજી માનસિક સ્વસ્થતા છે. મનની સ્વસ્થતા પ્રસન્નતા, સ્થિરતા અને શાંતિ-એમ ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. જેના હૃદયમાં કામ પ્રદીપ્ત થયેલો છે, જે ભયથી વ્યાપ્ત છે, જેના મગજમાં ચિંતાનાં જાળાં બાઝેલાં છે, તે કદી પ્રસન્નતાને અનુભવ કરી શકતો નથી, જેના જીવનમાં શેક અને વાસના છે તે સ્થિર થઈ શકતો નથી અને જેના હૃદયમાં તૃષ્ણાલિભ છે, તે શાંતિ અનુભવી શકતે નથી. માટે કામ-ધાદિને ઉશકેરે તેવાં અાગ્ય દારૂનાં પીણું માંસાહાર, કંદમૂળ, - રાત્રિભેજન, રીંગણાં વગેરે અભક્ષ્યને ત્યાગ કર જોઈએ, . અન્યથા મનની શાંતિ જોખમાય છે. જગતની અંદર જે
Page #47
--------------------------------------------------------------------------
________________ વસ્તુ છે તે પરિમિત છે. આયુષ્ય પણ પરિમિત છે. જ્યારે જીવની ઈચ્છા અનંત છે. તૃષ્ણારહિત અવસ્થા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. માણસ ઘરડો થાય છે છતાં નાનપણથી પડેલી કુટેવ-વ્યસન કે વાસના છેડી શકતા નથી. ઘરડો થયો, દાંત પડી ગયા, પેટમાં નાખેલ ખોરાક પચતું નથી છતાં અનેક અગ્ય, ન પચે તેવા પદાર્થો ખાવાની ઈચ્છા દિન–રાત થાય છે અને ઉપભેગના પરિણામે અનેક પીડાનો ભોગ બને છે. માટે જ્ઞાનદૃષ્ટિથી સમજણપૂર્વક વૃત્તિઓને વાળતાં શીખો અને ભજનમાં સુધારો કરે; અને દિન-દિન ઈચ્છાનિરોધ થાય તેવા ત્યાગ–તપનો અભ્યાસ કરો, જેથી ઈન્દ્રિયો અને મન સંચમનમાં આવશે અને માનસિક સ્વસ્થતાને અનુભવ થશે. જીવન વિકાસની આ જ સત્યશક્તિ છે. સા વિટામીન B એટલે BEAUTY સુંદરતા : જે જીવન આગળ વધારવું હોય તે વિટામીન B બહુ જરૂરી છે. તમને બગીચામાં જવું ગમે છે, કારણ કે ત્યાં સુંદર હવા છે, સ્વચ્છતા છે, વ્યવસ્થા છે, સુંદરતા છે, ખીલેલી વનસ્પતિ છે, રંગબેરંગી પુષ્પ છે, પાણી છાંટીને જમીનની ગરમી શાંત કરવાથી શીતળતા હેય છે; સુંદર વેલ, કુંજે, વૃક્ષો, ઘટાઓ છે. પક્ષીઓ - આનંદથી ત્યાં ઊડે છે. આપણું જીવનને આપણે પણ બગીચે બનાવી શકીએ. માનવજીવન ચૈતન્યમય છે.
Page #48
--------------------------------------------------------------------------
________________ માનવજીવનમાં જે અદભુતતા છે તે બગીચામાં નથી. આપણું જીવનના બગીચાને આપણે વેરાન બનાવવાને નથી; ખીલતે રાખવાને છે. સારા સારા વિચારો-ચિંતને લાવીને, સારું સારું વાંચી આપણામાં તે ખીલવીએ. વાણી, મન અને બુદ્ધિને સારી બનાવીને તો આપણે અવશ્ય સુંદર બની શકીએ. તે માટે પાયામાં આહાર શુદ્ધ, સાત્વિક અને અવિકારી જોઈએ. અભક્ષ્ય આહાર સૌમ્યતા, લાવણ્ય અને ઓજસનો નાશ કરે છે. માટે તેને ત્યાગ કરવો તે તદ્દન યુક્તિયુકત છે. મા વિટામિન CECHARACTER=ચારિત્ર ચારિત્ર્ય એ જીવનનું અમૃત છે. જ્યાં સુધી જીવનમાં સદાચાર ન આવે ત્યાં સુધી જીવન નકામું છે, If wealth is lost, nothing is lost; If health is lost, something is losi; But if character is lost, everything is lost. શરીર એ ધર્મ કરવાનું સાધન છે. શારીરિક તંદુરસ્તી ન હોય તે માણસ ધર્મની આરાધનામાં કદમ બઢાવી શકતું નથી. તેથી તંદુરસ્તી ગુમાવનારે કંઈક ગુમાવ્યું છે, પણ જેણે ચારિત્ર્ય ગુમાવ્યું છે તેણે સર્વસ્વ ગુમાવ્યું છે. જીવન સદાચારથી શોભે. ચારિત્રની ભીતરમાં અનેક સદગુણે અને શક્તિઓ છે. રાત-દિવસ માનવમાં બે જાતની કિયા થયા કરે છે. એક શકિત વધારવાની અને બીજી શક્તિ ઘટાડવાની.
Page #49
--------------------------------------------------------------------------
________________ 17. મનુષ્યને હાનિમાંથી ઉગારી લે અને વિશેષ રૂપમાં લાભ અપાવે એવી એક વસ્તુ તે ચારિત્ર છે. જેનામાં ચારિત્ર્યબળ છે તે બેટી ક્રિયા થતાં, ખોટા વિચાર કરતાં અટકે છે અને સાચી ક્રિયા અને સારા વિચાર કરવામાં આગ્રહ અને મમત્વ વધારે છે. ચારિચ એ માનવ-જીવનને ઘડનાર શિલ્પી છે. મનુષ્યને સર્વોત્તમ બનાવે છે. ચારિત્ર્ય મનુષ્ય જીવનનું દૈવી જીવનમાં અને ઈશ્વરી જીવનમાં રૂપાંતર કરે છે તેમજ ચારિત્ર્ય અત્યંત સુંદર સામર્થ્ય પ્રગટાવે છે. વિટામીન C થી તમારા આત્માનું પૂર્ણ શ્રેય થશે. ઓજસ, તેજસ, અને કાંતિ આ બધા વીર્યશકિતના ચમત્કાર છે. વીર્યથી જીવન સર્જાય છે. સુરક્ષિત વીર્ય મનની ધીરજ, શાંતિ અને ગંભીરતા ટકાવી રાખે છે. માટે વીર્યને નાશ કરે તેવાં કામોત્તેજક પીણુઓ, મદિરા, અશ્લીલ ટો, સિનેમા, ટી. વી. તથા હલકા વાંચનથી સદંતર દૂર રહેવું જોઈએ. વીર્ય એ તે શરીરનો રાજા છે, જ્યારે અભક્ષ્ય પદાર્થો તેને કટ્ટર દુશમાને છે. તે વીર્યને સત્વર નાશ કરે છે. શરીરની સાથે આત્મા મુડદાલ જે બને છે, માટે તેનાથી પૂરા સાવધાન બની ચારિત્રને શુદ્ધ બનાવી જીવનને સાચે આનંદ અનુભવ એ વિટામીન C નું રહસ્ય છે. Azafla D=DISCIPLINE શિસ્ત : જ્યારે માણસના જીવનમાં શિસ્ત આવે છે આ. 2
Page #50
--------------------------------------------------------------------------
________________ ચારે જીવન ઉન્નત અને સારું બને છે. આજે શિસ્તનો ‘અભાવ થતે દેખાતું નથી શું ? જ્યારે ગુરૂમહારાજ ઉત્તમ તત્ત્વ સમજાવી રહ્યા હોય ત્યારે શ્રોતાઓ વાત કરશે ને અવાજ કરશે. ભલે ગમે તે સમાજ હોય પણ શિસ્ત દરેકને માટે અનિવાર્ય છે. શિસ્ત એ જીવનનું મહત્ત્વનું ઉપયોગી અંગ છે. જીવન જંગમાં કે આધ્યાત્મિક વિકાસમાં શિસ્ત હશે તે જ અવનવા પ્રકાશને પ્રાપ્ત કરી શકશું, આ માટે આહાર અહંકારની ઉત્તેજના કરે, ઘમંડી બનાવે, - તામસ ભાવ જગાડે તે ઉન્માદક આહાર ન જોઈએ. જીવનમાં શિસ્ત ન હોય તો ગુણો શોભતા નથી, જ્યારે શિસ્ત-વિનય આવે તે બધા ગુણો ભી ઊઠે છે. ધર્મનું * મૂળ વિનય છે. માદક પીણુઓ અને વ્યસનને ત્યાગ કરવું જોઈએ. વિનય–શિસ્ત કેળવવા માટે વિટામીન D જરૂરી છે. - વિટામીન E=EDUCATION જ્ઞાનઃ જ્ઞાનના બે પ્રકાર છે. એક બૌદ્ધિક જ્ઞાન ' અને બીજું આત્મિક જ્ઞાન. બૌદ્ધિક જ્ઞાન ખૂબ વધ્યું. ભણતર સાથે ગણતર જોઈએ ને ચણતર જોઈએ. આજે આમાં ઘણી કચાશ છે. જ્ઞાન એ અમૃત છે. સમુદ્રનું મંથન કરવાથી અમૃત નીકળ્યું પણ જ્ઞાન તે સમુદ્ર વગર ઉત્પન્ન થયેલ અમૃત છે. આ જ્ઞાન મૃત્યુંજય બનાવવાની શક્તિ ધરાવે છે.
Page #51
--------------------------------------------------------------------------
________________ જ્ઞાન આત્માનું એવું ઐશ્વર્યા છે કે જેને કઈ દુનિયાના બાટા પદાર્થની અપેક્ષા નથી રહેતી. જ્ઞાની પુરુષને કેઈ ભય રહેતો નથી. વળી જ્ઞાન તો જેમ આપો તેમ વધતું જાય છે. જ્ઞાન જીવને સન્માર્ગનો પ્રકાશ આપનાર છે. સમાગે ચાલનાર આત્મા ઉત્તરોત્તર સુખી બને છે. માટે જીવનમાં જડતા લાવનાર કંદમૂળાદિ માસ-મદિરા, મા ખણુ–મધ-ઈંડા વગેરે અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવો જરૂરી છે. બટાટા-ગાજર-સક્કરિયાં–આદુડુંગળી-લસણ વગેરેના કણકણમાં અનંત અનંત જીવે હોય છે. તેનું ભેજન જીવનમાં જડતા, કઠોરતા અને પ્રમાદ લાવે છે. જડતા આવે એટલે આત્મા વધુ પ્રમાદી બને, વિષયવિલાસી બને અને આત્માનું નૂર-ઓજસ ગુમાવી બેસે છે, માટે સાચાં વિટામિનને ઓળખી સાચું જ્ઞાન સંપાદન કરી જીવનને વિકાર–વાસનારૂપ કચરે દૂર કરો અને આત્માને વધુને વધુ નિર્મલ–ઊજળે કરે એ E વિટામિનનું રહસ્ય છે. નું વિટામિન F=FIDELITY વફાદારી શેઠને ત્યાં નોકરી કરે છે તે વફાદારીથી કામ કરે છે ને? સરકારી કેન્ટ્રાકટરનાં કામમાં માણસે પિસા પૂરા લઈ અને પુલો, રસ્તાઓ વગેરે બનાવતાં અડધા પૈસા ઘર ભેગા કરી અને ખરાબ માલ વાપરે જેથી
Page #52
--------------------------------------------------------------------------
________________ ટૂંક સમયમાં રસ્તા ખરાબ થઈ જાય છે તેમજ પુલ પણ ' ભાંગી પડે છે. માનવ સર્વશ્રેષ્ઠ પ્રાણી છે, બુદ્ધિશાળી છે. તેને જીવનમાં વફાદારી પહેલી હોવી જોઈએ. કેટલાંક પશુઓમાં પણ વફાદારીને ગુણ વિકસિત થયેલો જણાય છે. જેમ કૂતરાને બટકું રોટલો નાખવાથી તે રાતદિવસ ઘરની ચેકી ભરે છે. નીતિના સાદા અને શુદ્ધ-સાત્ત્વિક ભેજનથી વફાદારીના ટકા વધે છે; જ્યારે અનીતિના ભોજનથી તેમજ ઇડા-માંસ-મચ્છી-મધ-માખણ-મદિરાના વિકૃત ભેજનથી વફાદારીના ટકા ઘટે છે, ખતમ થાય છે. કુરતા પ્રગટે છે અને વફાદારી વીસરી જાય છે. પછી વિશ્વાસઘાત કરતાં વાર લાગતી નથી. મનુષ્ય તેમજ દરેક જીવ પ્રત્યે વફાદારી દાખવવી જરૂરી છે, એ માટે શુદ્ધ ભક્ષ્ય આહારથી વફાદારીને ટકા વધારવા F વિટામીન ઉપચાગી છે. વિટામિન G=GENEROSITY ઉદારતા : જ્યારે હૃદય ઉદાર બને છે ત્યારે હું બીજાને તન, મન અને ધનથી કેમ મદદરૂપ થાઉં એવી ભાવના જાગ્રત થાય છે, બીજાની ભલાઈને ભાવ ઊંચામાં ઊંચે છે. હૃદયની કોમળતા વિના સાચી કરુણાને ભાવ આવતો નથી. અભક્ષ્ય ખાન-પાન એ આત્માન કમળતાકૃણાશના વિરોધી છે. અભક્ષ્ય ખાન-પાનથી આત્મા કઠોર અને નિષ્ઠુર બની જાય છે. જેથી તેને કેઈનું ખૂન
Page #53
--------------------------------------------------------------------------
________________ કરવું રમત વાત બની જાય છે. કેઈની રક્ષા કરવાના કે બચાવી લેવાના ભાવ જાગતા નથી. ઊલટું, તામસી શક્તિથી બીજાઓને કચરી નાંખવાનું સહેલું બને છે. બીજાને કચરીને જાતને સુખી કરવાનું સ્વપ્ન લાંબે સમય ટકતું નથી. પરંતુ બીજાને કચરવાથી બંધાયેલું અશુભ કર્મ આ જીવનમાં મેત પહેલાં ગંભીર બીમારીને દર્શન કરાવે છે. જેમ કાલસૌકરિક કસાઈ રોજના 500 પાડા મારવાની કુર હિંસા કરતો હતો. રાજહુકમથી એક દિવસ પણ દયા પાળવા તૈયાર ન હતો. બલાત્કારે કૂવામાં રખાયે ત્યાં પણ માટીના પાડા બનાવી હાથથી મારી નાંખવાની ચેષ્ટા કરી. ખરેખર ! કઠોર-નિષ્ફર જીવોને સુધારવા ઘણું આકરું કામ છે. ભારે કમ બનેલો કાલસૌકરિક મૃત્યુ આવતાં અનેક ભયંકર રોગોથી પીડા પામી રહ્યો છે. સુલસ પુત્ર તરફથી શરીરને પાંચે ઈદ્રિયોને સુખ મળે એવી વિપુલ ધન ખચી સઘળી જવા છતાં ક્ષણભર ચેન પડતું નથી. વેદના સહન ન થતાં પિકાર કર્યો રાખે છે. ખરેખર ? બીજા જીવોને ત્રાસ ભરી વેદના આપ્યા પછી જ્યારે પોતાને વેદના ભેગવવાનો અવસર આવે છે ત્યારે મનમાં આવી જાય છે કે ભાઈ! આવું દુઃખ કેઈને ન આપતો. માટે જ્ઞાની પુરૂષ પહેલેથી આપણને ચેતવે છે કે અનંતા જીવોને કે અસંખ્ય ત્રસજીને કચ્ચરઘાણ કરીને અભક્ષ્ય પદાર્થોનાં ખાન-પાન કરવા જેવાં નથી. કમને નિયમ અફર છે. સમયે સમયે આત્માને કર્મ બંધાય છે. અનંતા જીવોને અશાતા આપવાથી શાતા
Page #54
--------------------------------------------------------------------------
________________ 22 કયાંથી મળશે? બીજાઓને દુઃખ આપવાથી બંધાતા નિકાચિત કર્મો અનેકગણું દુઃખ વેઠયા વિના દૂર થતાં નથી. કાલસૌકરિક કસાઈને શાંતિ માટે અભયકુમાર સૂચિત ઉપાયથી રેશમની શય્યા દૂર કરી તીક્ષણ કાંટાની પથારીમાં સુવડાવ્યો, મધુર ફૂલોના રસપાન દૂર કરી ગટરનાં ગંધાતાં પાણી પિવરાવ્યાં, સુગંધી પદાર્થો દૂર કરી વિષ્ટાને લેપ કરાયા, ઠંડા પવન દૂર કરાઈ ગરમ વાતાવરણમાં રખા, કર્ણમધુર શબ્દો સંભળાવવાના દૂર કરાઈ ગધેડા-ઊંટના ભેંકાર ભરેલા શબ્દો સંભળાવાયા, ત્યારે શાંતિ વળતાં હાશને દમ ખેંચ્યો. જીવનની કેવી કરુણ દુર્દશા થઈ ! મરીને નરકમાં ગયે. આવી દુર્દશાથી બચવા જ્ઞાનીઓ મહાહિંસાકારી અભક્ષ્યથી બચી જવાની સલાહ આપે છે તે તદ્દન યુક્તિયુક્ત છે. સ્વાધ્યાય “આધ્યાત્મિક વિટામીન અંગેના પ્રશ્નો. પ્રશ્ન 1. જગતમાં કઈ વસ્તુ પરિમિત છે અને તેથી શું કરવું જરૂરી છે ? 2. અભય આહાર સૌંદર્યને દુશ્મન છે તે સાબિત કરી. 3. ચારિત્રને ભીતરમાં રહેલા સગુણાનું વર્ણન કરો. 4. શિસ્તના અભાવે સતી પરિસ્થિતિ ચર્ચો. 5. જ્ઞાનને સાચા જ્ઞાન તરીકે કેવી રીતે ઉપયોગ કરશો ? 6. આહાર વિષે નીતિ-અનીતિના વિચારને શું સંબંધ છે? 7. શુદ્ધ આહાર જીવનમાં ઉદારતા લાવે છે તે સમજાવો. 8. A થી F સુધીનાં ગમે તે પાંચ વિટામીન લખો. .
Page #55
--------------------------------------------------------------------------
________________ 4. અણાહારી પદ માટે. માનવજીવન જીવનને ઉદ્દેશ છે હો જોઈએ આ જીવને અનાદિકાળના આહાર સંજ્ઞાના સંસ્કારોને લીધે અનેક પ્રકારના આહારની, રસાસ્વાદની તીવ્ર ઈચ્છા થાય છે. આહાર લીધા બાદ એની સારી-નરસી પ્રતિક્રિયા પણ જીવ અનુભવે છે. જૈન દર્શનમાં અણાહારી પદ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. શરીર એ ધર્મક્રિયાનું વાહક છે માટે તેને ટકાવવા માટે આહારની જરૂરત છે, એ દષ્ટિએ તેને પોષણ આપવું પડે છે, પરંતુ તે પોષણ વિરક્ત ભાવે, સહેજ પણ શરીરની મમતાના કારણે નહિ, પરંતુ તે વાહકચાલકબળ છે અને તેનાથી આત્મશુદ્ધિનું કામ સાધી લેવાનું છે માટે ટેકે આપવો જોઈએ. આત્મા જે શરીરરૂપી ઘરમાં રહ્યો છે, તેને સંપૂર્ણપણે શુદ્ધ કરવા અને કાયમ માટે શરીરનું દુઃખદાયી બંધન ટાળવા ભેજનમાં વિવેક કરી જરૂરી છે. ઉત્તરોત્તર આહારની ઈચ્છા પણ ન રહે એટલી ઉરચ કક્ષા સુધીના સમાધિના ભાવને પામી માનવભવમાં રત્નત્રીના પુરૂષાર્થ–" બળથી મેક્ષફળ મેળવવાનું છે. આ માટે આહારની ત્રિવિધ-ત્રિવિધ હિંસારહિત મુનિઓની નિર્દોષ ચર્યા ઉત્તમ છે, જેમાં આહાર સંબંધી સાવદ્ય-પાપ વ્યાપારની પ્રવૃત્તિ કરવી કે કરાવવી કે અનુમાદનની હેતી નથી. આ ઉત્કૃષ્ટ ચર્યાનું પાલન સંયમીએ
Page #56
--------------------------------------------------------------------------
________________ માટે છે. ઉત્કૃષ્ટ શ્રાવકચર્યાનું પાલન કરનાર સંવાસાનુમતિ શ્રાવક પણ આહાર સંબંધી દેષ લગાડતું નથી. હવે બાકી રહ્યા ધર્મશ્રદ્ધાળું ગૃહસ્થ વર્ગ. એમના માટે જેમ બને તેમ આહાર સંબંધી અ૮૫ આરંભ– સમારંભ, અધિક હિંસાવાળા અભક્ષ્ય આહારનો ત્યાગ તથા રસની આસક્તિના મારણ માટે તપ-ત્યાગ વગેરેને અભ્યાસ કરવો જરૂરી છે. શરીરને જેવો આહાર આપીએ છીએ તે મુજબ રસ-લેહી બને છે. તે મુજબ મનની વિચારસરણી અને આત્માની પ્રકૃતિ-વિકૃતિ બને છે. આત્માને મૂળ સ્વભાવ પ્રગટ કરવા માટે અનંતજ્ઞાની મહાપુરુષો પ્રથમ પાયામાં અભક્ષ્ય પદાર્થના ખાન-પાનને સંપૂર્ણ ત્યાગ સાથે આહાર સંજ્ઞાને જીતવા અહિંસા-સંયમ–તપ કેળવવાનું કહે છે. માટે શરીર એ આત્માનું દુમન ન બની જાય તે માટે ખૂબ કાળજી કરવાની છે. અન્યથા અગ્ય આહારથી નાશવંત શરીર છૂટી જશે પણ તેના બદલામાં કર્મને આકરો દંડ દીર્ઘકાળ સુધી આત્માને નવા નવા શરીરથી ભેગવવાનો રહેશે. શરીરને સાચવવા કેવો વિવેક જરૂરી છે તે દેહ અને આત્માના સંબંધ ઉપર જ્ઞાતાધર્મનું ઉદાહરણ :
Page #57
--------------------------------------------------------------------------
________________ 5, “એક હેડમાં પુરાયેલા બે કેદીઓ રાજગૃહ નગરમાં ધન્ય નામે એક માટે સાર્થવાહ રહેતું હતું. તેને ભદ્રા નામની પત્ની હતી. તેમને મેટી વયે એક પુત્ર થયે. આ પુત્રની સંભાળ રાખવા માટે તેમણે પંથક નામના એક નોકરને પોતાને ઘેર રાખે. આ નોકર પિતાને સેંપાયેલું કામ સારી રીતે કરતે હસ્તે, એટલે શેઠનો વિશ્વાસપાત્ર બન્યો હતો. તે જ નગરમાં ચંડાળ જેવો ઘાતકી, ભયંકર, વિશ્વાસઘાતી અને દયાહીન વિજય નામનો ચોર રહેતે હતું. તે તીર્થસ્થાનોને લૂંટતા પણ અચકાતો નહિ, તે બીજાની તો વાત જ શી કરવી ? ધન્ય સાથે વાહે પોતાના પુત્રનું નામ દેવદત્ત પાડયું. મા-બાપને તે એકનો એક પુત્ર અને તે પણ મોટી ઉંમરે થયેલો, તેથી ભારે લાડકે હતો. ભદ્રામાતાએ તેને માટે જાતજાતના અલંકારો તૈયાર કરાવ્યા હતા. એક વખતે સાંજના નોકર પંથક અલંકૃત દેવદત્તને લઈ બગીચામાં ફરવા ગયે, ત્યાં વિજય ચેરની નજર એ બાળક અને તેણે પહેરેલા અલંકારો પર પડી. એટલે તે લાગ જોઇ બાળકને પકડી બગીચામાંથી નાસી છૂટ. પંથક થોડીવારમાં રોતે રોતે ઘેર આવ્યા અને બાળકના ગુમ થયાના સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળતાં જ ધન્ય સાર્થવાહ અને તેની પત્ની ભદ્રા
Page #58
--------------------------------------------------------------------------
________________ મૂરિષ્ઠત થઈ ગયાં. તેમણે દેવદત્તની શોધ માટે ચારે. બાજુ માણસે મેકલ્યા, પણ તેને કયાંય પત્ત ન લાગે. આખરે શહેરના કેટવાળે પિતાના સિનિકની મદદથી દેવદત્તની શોધ શરૂ કરી. પછી એક જૂના કૂવામાંથી તેનું મડદું હાથ કર્યું. પછી વિજય ચોરની પણ શોધ કરી અને તેને મુદ્દામાલ સાથે પકડયો. તેને જેલની શિક્ષા કરવામાં આવી. વખત જતાં ભદ્રા અને ધન્યને શેક વિસારે પડ્યો એટલે તેઓ શાંતિથી રહેવા લાગ્યાં. એક વખત ધન્ય સાથે વાહ રાજ્યના કોઈ અપરાધમાં આવી ગયો અને રાજાએ તેને વિજય ચારની સાથે જેલમાં પુરવાને હુકમ કર્યો. આ રીતે ધન્ય અને વિજય ચાર એક હેડમાં સાથે બંધાયા. - ભદ્રા શેઠાણ ધન્યને માટે ઘેરથી ભજન મોકલાવતાં. એક દિવસ પેલા વિજય ચારે તેમાંથી થોડું પિતાને આપવા માટે માગણી કરી, પણ વિજય ચોર પિતાના પુત્રને ઘાતક હોવાથી શેઠે તેને કાંઈ પણ આપ્યું નહીં. હવે ભેજન બાદ ધન્યને શૌચની હાજત થઈ, ત્યારે તેણે વિજય ચેરને ઊભા થઈને પોતાની સાથે ચાલવા કહ્યું, પણ જ્યાં સુધી ધન્ય રોજ ખાવાનું આપવાની કબૂલાત ન આપે ત્યાં સુધી વિજયે ઊઠવાની ના પાડી. આખરે હાજતથી અત્યંત પીડાયેલા ઘન્ય મન ન હોવા છતાં ખાવાનું આપવાની વાતને સ્વીકાર કર્યો અને ત્યાર પછી
Page #59
--------------------------------------------------------------------------
________________ તે રાજ ભોજનમાંથી છેડે ભાગ વિજય ચારને આપવા લાગ્યા. ધન્ય શેઠ માટે તેને જુનો નોકર પંથક હંમેશાં ઘરેથી ભેજન લઈ આવતો, તેણે શેઠને આ વ્યવહાર પોતાની નજરે જોયે. ઘરે જઈ ભદ્રાને વાત કરી, આથી ભદ્રાને ભારે ગુસ્સો આવ્યો. થોડા દિવસે બાદ શેઠ જ્યારે જેલમાંથી છૂટીને ઘેર આવ્યા. ત્યારે ભદ્રા શેઠાણીએ તેમની સાથે કંઈ પણ વાત ન કરી. આનું કારણ પૂછતાં ભદ્રા શેઠાણીએ કહ્યું : જે મારા પુત્રઘાતકને નિત્ય પોતાના ભજનને ભાગ આપે તેની સાથે બેલવાનું શું કામ ?" ત્યારે ધન્ય સાર્થવાહે કહ્યું કે “વિજય ચારને મેં ભેજનમાંથી ભાગ આપે છે, તે વાત સાચી છે, પણ તે કાંઈ તેના પ્રત્યેના રાગ, અગર મિત્રભાવે નથી આપ્યો. હું અને તે બંને એક જ હેડમાં બંધાયેલા હોવાને લીધે મારું સ્વાચ્ય સંભાળવાની ગરજે મેં તેને એ ભાગ આપેલ છે. આમ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ જ ન હતે. લઘુશંકા અને શૌચની હાજત વખતે એ ઊભો ન થાય, તો હું શી રીતે જઈ શકું ? પ્રથમ મેં ખાવાનું આપવાની ના પાડી, ત્યારે તેણે ઊભા થવાની ના પાડી એટલે નાઈલાજે મારે તેને ખાવાનું આપવું પડયું. આ ખુલાસે સાંભળી ભદ્રાનું મન શાંત થયું. આ કથાનો ઉપનય એ છે કે જેમ વિજય ચાર ધન્યનો કાર્ય
Page #60
--------------------------------------------------------------------------
________________ સાધક હતું અને તેથી જ તેને ખવરાવેલું; તેમ આપણને મળેલું શરીર પણ સંયમ, અહિંસા, સત્ય, ત્યાગ અને તપની સાધનામાં અનિવાર્ય કારણભૂત છે, માટે તેની પાસેથી કામ લેવા યોગ્ય શુદ્ધ ભેજન આપવું જરૂરી છે. શરીર વિજય ચેર જેવું મહાભયંકર છે, તેમ છતાં ધન્ય સાર્થવાહે પિતાના પુત્રઘાતક એ ચોરને પોતાના કાર્ય માટે ખાવાનું આપીને ઉપયોગ કરી લીધો, તેમ આ શરીરને પણ ઉચિત પોષણ આપીને સંયમાદિ માટે સદુપયોગ કરી લઈ અણાહારીપદ મેળવી કાયમના બંધનથી મુક્ત થવાનું છે. આહાર શરીરના નિર્વાહ માટે લેવાને છે. શરીરનાં રૂપ, રંગ, બળ કે વિષયવાસનાની તૃપ્તી અર્થે લેવાને નથી. અન્યથા શરીર પાપનું–વિલાસનું સાધન બની જતાં અનેક ભવ સુધી કમની કારમી પીડા ભોગવતાં રહેવું પડે છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. શરીર અને આત્માનો સબંધ હેડમાં પુરાયેલા બે કેદીના દષ્ટાંતથી બોધ મળે તે રીતે સમજાવો. 2. અણહારી પદ મેળવવા માટે શરીરને કેવું કેળવવું જોઈએ ? 3. શરીર આત્માનું દુશ્મન કેવી રીતે બને છે ? છેશુદ્ધ આહાર-પાણી-હવા જીવન છે. આ અશુદ્ધ આહાર-પાણી-હવા મૃત્યું છે.
Page #61
--------------------------------------------------------------------------
________________ 6 અહિંસાથી રક્ષા અને હિંસાથી યુદ્ધ જીવનને ઉદ્દેશ તે અણહારીપદ પ્રાપ્ત કરવાનું છે. પણ તેવા ન થવાય ત્યાં સુધી વધુમાં વધુ અહિંસાનું પાલન થાય અને સાત્વિક જીવન જિવાય તે માટે આહારને વિવેક જરૂરી છે. અન્નાહારી કે શાકાહારી જીવન પાછળ કરુણા છે. દયાનું ઝરણું છે, જ્યારે માંસ-મચ્છી વગેરે અભક્ષ્ય પદાર્થોના આહાર પાછળ કઠોરતા-કુરતા અને તામસભાવની વૃદ્ધિ રહેલી છે. બેન્ઝની શેધ પદાર્થ વિજ્ઞાનમાંથી થઈ છે તેમ અહિંસાની શોધ આત્મજ્ઞાનમાંથી થઈ છે. ભૌતિક પ્રયોગશાળામાં અણુશક્તિનું દર્શન થયું તે આધ્યાત્મિક પ્રયોગશાળામાં અહિંસાની અનંત શકિતનું દર્શન થયું. શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે 'आत्मवत् सर्व भूतेषु सुःख-दुखे प्रियाप्रिये' સ્વની જેમ બધાં પ્રાણીઓમાં દર્શન કર. જેની પાસે આવી આંખ છે, આ દષ્ટિ છે તે સાચે માનવ છે. દુનિયાને લોહીની ધારાથી રંગતી બંધ કરવા માનવે સાચા માનવ બનવાનું છે, અને પ્રાણપ્રેમ, પ્રાણ બંધુતા તરફ લઈ જવાને છે. - એક ખ્રિસ્તી ભાઈએ કહ્યું: “ભગવાને વિશ્વનાં પ્રાણુઓને માનવ માટે બનાવ્યાં છે. માનવ સૌથી મોટો.
Page #62
--------------------------------------------------------------------------
________________ 30 છે તે માનવ કેઈને પણ ખાઈ શકે. ત્યારે વિચારક સુરે કહ્યું : “સંસારનાં બધાં પ્રાણીઓમાં મનુષ્ય માટે છે, એ તે તમે માને છે ને? તે મોટાભાઈનું કર્તવ્ય શું? નાના ભાઈઓને ખાઈ જવાનું કે બચાવાવનું ? મોટો ભાઈ નાના ભાઈઓને ભક્ષક નહિ, રક્ષક બને. ખાય નહિ, એમને ખવડાવે” એ એની ફરજ-કર્તવ્યપરાયણતા છે. એનાથી તે તે માનવ કહેવાને લાયક રહેશે. નહિ તે શેતાન બનશે. | Vegetarianism એ કેવળ પ્રચાર નથી પણ વિવેકપૂર્ણ વિચાર છે. ચિંતન કરીશું તે ખબર પડશે કે આહારનો ઉદ્દેશ દેહને ટકાવવાને છે અને આ દેહ દ્વારા સુંદર વિચાર, સુંદર ભાવના, સુંદર કાર્યો કરવાનાં છે. આપણું જેમ દરેક રૌતન્યવંત પ્રાણીઓને સુખની આશા રહે છે અને એ દુઃખથી ભાગે છે તે એવાં નિર્દોષ પ્રાણીઓને કાપીને પેટમાં ભરનારના મનમાં સુંદર વિચારો આવે શી રીતે? બર્નાડ શેના માનમાં એક મોટી પાર્ટી ગોઠવવામાં આવેલી. પાટીમાં રાક માંસાહારને હતે. બર્નાડ શાએ ખાવાની શરૂઆત ન કરતાં બધાએ પૂછયું કે તમે કેમ શરૂ કરતા નથી ? બર્નાડ શેએ કહ્યું : - My Stomach is not a graveyayd to bury them." મારું પેટ મડદાને દાટવા માટે નથી. જો તમે પેટને કબ્રસ્તાન બનાવશે તે પ્રાર્થના કેમ કરશે ? પરમાત્મા સાથે એકરસ
Page #63
--------------------------------------------------------------------------
________________ કેમ બનશે? શાકાહાર માત્ર પેટ ભરવા માટે નહિ પણ પવિત્રતા જાળવવા ઉપગી છે. બેખ સંહારક છે અને અહિંસા રક્ષક છે. જોઈએ છીએ કે મેટા દેશે શસ્ત્રોનો સંગ્રહ કરે છે. ઢગલો કરે છે. પૂછેઃ શસ્ત્રોનું સર્જન અને સંગ્રહ શા માટે ?" કહે છે, “શાંતિ માટે, અહિંસા માટે, યુદ્ધના વિરામ માટે.” સમજે કે એક ભાઈનાં કપડાં શાહીથી બગડ્યાં છે. હવે એને ધોવા માટે કેઈ શાહી ભરીને લોટો લાવે તો આપણે કદાચ હસીએ ને ? કારણ કે શાહીથી ખરડાયેલાં કપડાં શાહીથી ઉજળાં ન થાય પરંતુ પાણીથી જ ઉજળાં થાય. તેવી રીતે આજે જે વિશ્વ શાથી વ્યથિત છે, એ વિશ્વને બચાવવા માગે અહિંસાથી નહિ, પણ શાના સંગ્રહથી સહુ કરવા માગે છે. આચારમાં તે ઠીક, પણ બુદ્ધિમાં પણ વિપરીતતા આવી છે એનું મૂળ કારણ પેટ છે. પેટમાં પડયું છે તે અહિંસક, નિર્દોષ અને પવિત્ર નથી. આપણું મહાપુરૂષોએ કહ્યું છે, “અહિંસા પરમો ધર્મ શું અહિંસાનો માર્ગ આપણે ભૂલી તે નથી ગયા ને? પરદેશથી આવેલા વિચારશીલ શાકાહારીઓ બતાવે છે કે એમના દેશમાં ધન છે, સમૃદ્ધિ છે, પણ બમ્બને ડર છે, હિંસાને ડર છે. મનમાં અશાંતિ છે, ભય છે. તેને દૂર કરવા અહિંસાધર્મના પાલન સિવાય બીજો કોઈ શ્રેષ્ઠતમ રસ્તો નથી. માંસાહારને ત્યાગ જીવનભર જરૂરી છે.
Page #64
--------------------------------------------------------------------------
________________ આ ભાવનાથી આ વિચારશીલ પુરૂષાએ Vegetarian Diet ને સ્વીકાર કર્યો Vegetarian Diet એ માત્ર પેટ ભરવા માટે નહિ, પણ લોહીની નદીઓ બંધ કરવા માટે છે. કુરતાના સંસ્કાર ભૂંસવા માટે છે, ઉત્તરોત્તર હૈયાંને પ્રેમ, વાત્સલ્ય અને કરુણાના સંસ્કારથી મુલાયમ. બનાવી પૂર્ણ દયાળુ બનાવાના માર્ગે વળવા માટે છે. તમે એક સુંદર ફળને જુઓ અને આંખમાં પ્રેમ આવે, સૂધે તે સુરભિ આવે, સ્પર્શ કરો તે સરસ, સુંવાળું લાગે અને જીભને રસદાર લાગે. પણ માંસના ટુકડાને જુએ તો જોવામાં પણ ઘણું ઉત્પન્ન થાય. ગંધથી નાક મચકોડાઈ જાય, હાથ લગાડવાનું મન ન થાય. ત્યાં એ પેટમાં તે જાય જ કેમ ? એ ગંદી વસ્તુ પેટમાં પડી હોય તે કેવા કેવા વિચારો આવે ? ગંદા જ. જ્યાં સુધી માંસાહાર રહેશે ત્યાં સુધી યુદ્ધ વિરામ નહિ થાય. યુદ્ધનું મૂળ પ્રાણહિંસા છે. જે પ્રાણી પ્રત્યે કુર છે એ માનવ પ્રત્યે કુર કેમ નહિ થાય? આજે માનવ. માનવને શત્રુ છે. માનવને શત્રુ જંગલી પ્રાણ નહિ પણ માનવ છે. સ્વજાતીય શત્રુ છે. આજે કાતિલતા વધી ગઈ કારણ કે હિંસાની ભાવના પ્રબળ થઈ ગઈ છે. કુરતાને ઉત્તેજન આપે એવી વસ્તુ પેટમાં પડી છે. * Vegetarianism is not a fanatical idea, but it is to avoid the world from war.
Page #65
--------------------------------------------------------------------------
________________ 33 એક મનુષ્ય ચીડિયાખાનું જોવા ગયે. ત્યાં જોયું કે જગલી પશુઓ ઘુરકિયાં કરતાં હતાં અને હિંસક દૃષ્ટિ ફેરવતાં હતાં. એને વિચાર આવ્યો, હજારો વર્ષો થયાં પણ આ પશુઓ એવાં જ કુર રહ્યાં. એમને કઈ વિકાસ જ નહિ જ્યારે માનવ માટે વિચારીએ તે H સર્ષમાં ઝેર છે, વીંછીના ડંખમાં ઝેર છે. હડકાયા કૂતરામાં અને સમુદ્રમાં ઝેર છે,... પરતું એથી વધીને અાગ્ય ખાન-પાન કરનાર અસંયમી માનવ હૃદયમાં વધુ ઝેર છે. વીંછીનું ઝેર તે થોડા સમયમાં ઊતરી જાય છે, પરંતુ મનુષ્યના મનને ડંખ તે એટલે ઊંડે હેય છે કે તે ડંખ જેવો મુશ્કેલ બની જાય છે. મનુષ્ય અને પશુઓની ક્રુરતાની સરખામણી કરીએ તો એ બેમાં કેણુ વધું કુર માલૂમ પડશે ? પશુએ વધુ માનવસંહાર કર્યો છે કે માનવે પશુઓને વધુ સંહાર! કર્યો છે? આજનાં કતલખાનાંઓ અને વિકાસનાં સાધનોના આંકડાથી જંગલી પશુથી ય માનવમાં કુરતા-નિષ્ફરતા વધી છે. યુદ્ધમાં માનનો સંહાર ચાલતો રહ્યો છે. પશુઓમાં પણ મોટો વર્ગ વનસ્પતિ અને ઘાસ ઉપર જીવન જીવનારો છે જ્યારે આજને માનવ કરતાના સંસ્કારે મનુષ્યના ગર્ભપાત સુધી પહોંચી ગયો છે અને ભાવિમાં ઘરડાના પાત સુધી પહોંચી જાય તો નવાઈ આ. 3
Page #66
--------------------------------------------------------------------------
________________ નહિ! ખરેખર ! અગ્ય આહાર-વિહારનું, તામસ અને દ્વષભાવનું કેટલું ઝેરભર્યું પરિણામ છે ! હૃદયની નિષ્ફરતાને દૂર કરવા અને હૈયામાં વાત્સલ્યભાવ પ્રગટાવવા શુદ્ધ આહાર-વિહાર પાયામાં જરૂરી છે. કરુણાના ભંડાર શ્રી મહાવીર ભગવાનનાં સમવસરણમાં જન્મથી જ એકબીજાનાં વિરી પશુઓ જેવાં કે સિંહ અને હરણ, વાઘ અને બકરી, બિલાડી અને ઉંદર વગેરે વિરભાવ ભૂલી જતાં. ભગવાનમાં સિદ્ધ થયેલી અહિંસાનો આ સાક્ષાત્ પ્રભાવ હતે. અહિંસા સન્નિધ વૈરત્યાગઃ' અર્થાત્ અહિંસક માનવી પાસે વૈર ટકી શકતું નથી. અંધારામાં દીવો લઈને નીકળે તે તેને પ્રકાશ તેને તે મળે છે, પરંતુ સામે આવનાર વ્યક્તિને પણ મળે છે. આ જ રીતે દુનિયામાં મિથ્યાત્વને, રાગ અને દ્વેષનો અંધકાર ફેલાયેલ છે ત્યારે પ્રેમ–વાત્સલ્યને દીને લઈને ચાલીશું તે સ્વપરને પ્રકાશ આપી સૌનાં જીવન ઉજાળી શકીશું. આજે વિજ્ઞાને શોધેલ Atom bomb વિશ્વને ખાવા માટે તૈયાર છે. આપણામાં અહિંસાની, દયાની, કેમળતાની ભાવના રહેશે તે યુદ્ધને અંત આવશે, સાચી શાંતિ ફેલાશે. અન્યથા કઠોરતા-નિષ્ફરતાથી વિશ્વનો વિનાશ થઈ જતાં વાર લાગશે નહિ. | સ્વાધ્યાય પ્રશ્ન. 1. માનવીને મોટોભાઈ કેમ કહ્યો ? મોટાભાઈ તરીકે તેનું કર્તવ્ય સમજાવો.
Page #67
--------------------------------------------------------------------------
________________ 2. અહિંસાની જરૂરત શા માટે ? શું કરવાથી અહિંસા પ્રાપ્ત થાય ? હિંસાનું પરિણામ કેવું આવે? 3. કેવા આહારથી બુદ્ધિમાં વિપરીતતા આવી છે તે સમજાવો. 4. યુદ્ધનું મૂળ કયાં રહેલું છે ? તેને કેવી રીતે દૂર કરશે ? 7, સંયમનું તાળું સંયમરૂપી તાળાથી નીપજતા ફાયદા તાળાં, દવાખાનાં, જેલખાનાં અને વકીલનાં પાટિયાં એ બધી આપણી સામાજિક પાપની નિશાનીઓ છે. તિજોરીને તાળું મારવાને બદલે માનનીએ જે વાસનાને તાળું મારવાને મહાવરો રાખ્યો હતો તે એની આજના જેવી દુર્દશા થઈ ન હતી. વાસનાને તાળું માર્યા પછી બીજી કેઈપણ જગાએ તાળું મારવાની જરૂરિયાત ઊભી થઈ ન હોત, પરંતુ માનવીએ તે વાસનાને બે-લગામ છૂટ આપી અને તિજોરીને તાળાં માર્યા તેથી જ અનેક પ્રકારની વિકૃતિઓ પેદા થઈ છે. તિજારીને તાળું ના હોય તે કદાચ રોકડ મૂડી અગર જર-ઝવેરાત ચેરાઈ જાય, પરંતુ વાસનાને સંયમનું તાળું ન હોવાને લીધે તે માનવીની સઘળી જીવન-મૂડી ગુણ-સંસ્કાર–ચારિત્ર લૂંટાઈ જાય છે.
Page #68
--------------------------------------------------------------------------
________________ બધી ઈનિદ્રાની વાતને બાજુ પર મૂકી એકમાત્ર જીભની વાત જે કરીએ તે સમજાશે કે કેવળ જીભની વાસના પર તાળું ન હોવાને લીધે પણ અનેક પ્રકારની હોનારત સર્જાઈ છે. જીભની વાસના પર તાળું ન હોવાને લીધે જીભમાં સ્વાદ–લાલસા જાગી, અને વિવેક વિનાનું ગમે તેમ ખાવાની, પીવાની કે બોલવાની આદત ઊભી થઈ. આ સ્વાદ–લાલસાને લીધે તનની વિકૃતિ જન્મી અને ગમે તેમ બોલવાની આદતમાંથી મનની વિકૃતિ પેદા થઈ તનની વિકૃતિએ દવાખાનાં પેદા ક્યમનની વિકૃતિએ જેલખાનાં તેમજ વકીલોનાં પાટિયાં જન્માવ્યાં. આમ જીભ જેવી એક જ ઈનિદ્રયની વાસના આટલી બધી વિકૃતિ જન્માવી શકે તે પછી બધી ઈન્દ્રિયની વાસના એકઠી થઈને શું ન કરે ? આથી જ, માનવમાત્રની વાસનાને જે સંયમનું તાળું મારવામાં આવે કેઈનીયે તિજોરીને તાળું મારવાની જરૂર ઊભી ન થાય. સંયમ કેળવવા માટે અભક્ષ્ય પદાર્થના ખાનપાનને ત્યાગ પાયામાં જરૂરી છે. અભય પદાર્થોને સ્વભાવ વાસના અને વિકૃતિ જગાડવાને છે અને આત્માનું અધઃપતન નેતરવાને છે, માટે આત્માને સુરક્ષિત રાખવા પ્રતિજ્ઞાપૂર્વક અભક્ષ્યને ત્યાગ કરી નિરંકુશ ઈદ્રિય અને મનને સંયમ પ્રતિજ્ઞાનું તાળું લગાડો, જેથી આત્માના
Page #69
--------------------------------------------------------------------------
________________ 37 આંતરિક ગુણવૈભવનું જતન થશે. શરીર નીરોગી, મન પ્રસન્ન અને આત્મા સ્વસ્થ બનશે. 8, સ–અસ આહારનાં પરિણામ મન અને આત્માને આહાર અને ફાયદા શરીરના પોષણથી ભલે શારીરિક શક્તિ વધારીએ પરંતુ માનસિક અને આત્મિક બળ માટે સૂક્ષમ આહારની જરૂર પડે છે. જે વ્યક્તિનું મન મજબૂત નથી એના આત્મામાં બળ નથી હોતું, એ શરીર સુદઢ હોવા છતાં પણ નિર્બળ જ હશે. સામાન્ય રીતે મનુષ્ય આ વિષે વિચારતો નથીપરંતુ સંતે, સાધકો અને જીવનવિકાસની દૃષ્ટિ ધરાવતી વ્યક્તિઓ, મન અને આત્માના આહાર માટે સદા જાગ્રત રહે છે. આત્મશ્રદ્ધા-આત્મજ્ઞાન અને આમરમણતા પ્રગટે તેવા નિર્મલ વિચાર અને આચારના માધ્યમથી આત્મા અને મનની ભૂખતરસ છિપાવી એને બળવાન બનાવે છે. જંગલ અને ગુફાઓમાં તપશ્ચર્યા કરનાર ઋષિઓ અને મહિનાઓ સુધી ઉપવાસ કરનારા સંતે સ્થલ શરીરના સ્થલ આહારને તજી દઈ, મન અને આત્માને સાત્વિક તત્ત્વ-ચિંતનને, પરમાત્માદા પ્રણિધાનનો, શુભ દયાનને આહાર પ્રદાન કરે છે. શરીરે નિર્બળ થઈ જવા છતાં એમના ચહેરાનું તેજ, પ્રસન્તા અને વાણીની
Page #70
--------------------------------------------------------------------------
________________ 38 પવિત્રતા લોકોને વશ કરી લે છે, એની પાછળ પવિત્ર મનનું અને આત્માનું શુભ ધ્યાનબળ કામ કરે છે. મન અને આત્માનો આહાર શું છે, કે હોય છે, અને કેવી રીતે મેળવી શકાય છે એ જાણવું આપણું માટે જરૂરી છે. મનને આહાર સદવિચાર કે સદ્દચિંતન છે, જે આપણે ઉત્તમ કક્ષાના સાહિત્ય, સત્સંગ અને મહાપુરુષનાં પ્રેરણાપ્રદ વચનોમાંથી મેળવીએ છીએ. આત્માને ખેરાક સદગુણો અને સદાચરણમાંથી મળે છે. શરીર, મન અને આત્મા, આ ત્રણ વચ્ચે ઘનિષ્ટ સંબંધ છે. મનના વિચાર શરીરથી ક્રિયારૂપે વ્યક્ત થાય છે અને એ વિચારો તથા ક્રિયાઓનો પ્રભાવ આત્માની ઉજજવળતા કે મલિનતા રૂપે પડે છે. જેનું મન પવિત્ર છે, વિચારે સદ છે એની કિયા પણ પવિત્ર હશે અને આત્મા પણ ઉજજવળ બનશે. એનાથી વિપરીત જેનું મન કલુષિત છે, ચિંતન અસદ છે, એની કિયા (કર્મ) પણ અપવિત્ર હશે, પરિણામે આત્મામાં મલિનતા પ્રવેશશે. એટલે એ જરૂરી છે કે આપણે આપણું મન અને આત્માને સુંદર સાત્ત્વિક આહાર આપીએ કે જેનાથી તેને સાચો વિકાસ થાય, અને અધઃપતનથી બચી જવાય. દુઃખની વાત એ છે કે મન અને આત્માના આહારની ઉપેક્ષા, આધુનિક યુગમાં જાણી સમજીને કરવામાં આવે છે. આપણું મન ભેગવિલાસ, અશ્લીલ સાહિત્ય, વિકૃત ચિંતનદર્શન અને અસદ્દ પ્રેરણારૂપી આહાર કરી રહ્યું છે.
Page #71
--------------------------------------------------------------------------
________________ 39 દુર્ભાગ્યે આ અહિતકર માનસિક સ્થિતિ સર્વત્ર જેવામાં આવી રહી છે. બાળકો, કિશોર અને યુવાનનું મન હલકા ચિંતનરૂપ ખેરાકને જ ગ્રહણ કરી રહ્યું છે-જેનું પરિણામ અસંતોષ, વિકૃત દશા, અશાંતતા, ઘણા, કંકાસ અને કડવાશ રૂપે આપણી સમક્ષ છે. જ્યારે મન જ સ્વસ્થ ન હોય તો આત્માની સ્વસ્થતા, નિર્મળતા કે ઉજજવળતા કેવી રીતે સંભવે ? સદસાહિત્યની જગ્યાએ નવી પેઢીને સિને–પત્રિકાઓ, સચિંતનના બદલામાં સમાચારપત્ર અને સંતપુરુષની પ્રેરણાને બદલે હીરોહીરોઈનનાં અર્ધનગ્ન વિકારી દ, બ્યુ ફિલમના આદર્શ મળી રહ્યા છે, જેનાથી પ્રજાની પડતી અને સાત્વિકતાનો નાશ થઈ રહ્યો છે. પરિણામે વિદેશની જેમ સદાચારહીનતા અને સંસ્કારહીનતા ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય છે. સંસ્કૃતિ પ્રધાન ભારત દેશને માટે આ કલંકને વિષય છે. બુદ્ધિશાળી આતમાઓએ પાણી પહેલાં પાળ બાંધી મન અને આત્માનું જતન થાય, ઉથાન થાય તે રીતે ઉચ્ચ વિચાર-આચારથી જીવનનું ઘડતર કરવું જોઈએ. મનુષ્ય જીવનને સફળ Olaliaal Hie 'Simple living and high thinking' –ને મંત્ર આત્મસાત્ કરવો જોઈએ. અસઃ આહારના પરિણામે વિચાર, લાગણી અને સ્વભાવ ઉપર થતી માઠી અસર :-અભક્ષ્ય પદાર્થોના ખાનપાનથી મનનું ચાંચલ્ય, ચિત્તવિકાર, આવેગ
Page #72
--------------------------------------------------------------------------
________________ 40 ભાવના, લાગણીઓ,વિચાર ઈત્યાદિ શરીરસ્થ સપ્ત ધાતુઓમાં અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં રાસાયનિક પરિવર્તન થાય છે. The emotions have their biochemistry :ચીટ-રીસ, ઉત્તાપ–ભડવું, ખિજાવું, બબડવું, કકળવું, ઝૂરવું, બળવું, ઈર્ષ્યા, અદેખાઈ, ઝેર, તાર, ઝનૂન, પ્રકોપ, તીવ્ર લાલસા, નિંદા, બદબઈ, શ્રાપ દેવા, કટુવચન કહેવાં, ગાળે ભાંડવી ઈત્યાદિથી મનુષ્યનું અંતર ખળભળી ઊઠે છે. હૃદયની ધડકનમાં વિકૃતિ પેદા થાય છે, નાડી ઉછાળા મારે છે અગર અનિયમિત બની જાય છે, શ્વાસ-પ્રશ્વાસ ત્વરિત ને છીછરા ચાલે છે, શરીરના વિવિધ રસે સુકાઈ જાય છે, અને અંતસ્ત્રાવી પિડમાંથી કેટલાકની ક્રિયાઓ વેગવંતી, કેટલાકની મંદ પડી જાય છે. એ બધાંને પરિણામે જીવનશક્તિને ઘણે જ ક્ષય થાય છે. આવરદા (આયુષ્ય) ઘટે છે. ટૂંકમાં અભક્ષ્યના ખાનપાનથી શરીર રોગિષ્ટ બને છે, જે મન કલુષિત થાય છે, કે આત્માના પરિણુમ બગડે છે. એક મૃત્યુ અસમાધિવાળું બને છે, કે પરલોક દુર્ગતિમય થાય છે, અને ભાવિની જીવનયાત્રા દીર્ઘકાળ સુધી દુઃખદાયી નીવડે છે. માટે સાચી સમજણ મેળવી સર્વ અભયનો ત્યાગ કર બધી રીતે હિતકર છે. શુદ્ધ–ભક્ષ્ય વનસ્પતિ અને ફલાહારથી થતા લાભ શુભ લાગણીઓ, ભાવનાઓ, સદવિચાર, આત્મવિશ્વાસ, શ્રદ્ધા, ભક્તિ, ધેય, આનંદ, સ્નેહ, વાત્સલ્ય, ક્ષમા, આશા, ઉચ્ચાભિલાષ, શાંત વિચારપ્રવાહ અને ચિત્તની પ્રસન્નતા, ચેતનાતંત્ર તથા મજજા સંસ્થાનને શાન્ત
Page #73
--------------------------------------------------------------------------
________________ કરે છે. મગજ અને જ્ઞાનતંતુઓનું શમન થાય છે. શરીરસ્થ રસમાં એવાં રાસાયનિક ત ઉમેરાય છે કે જેનાથી શરીર અને મનની તુષ્ટિ તથા પુષ્ટિ થાય છે અને જીવનશક્તિ સંચિત થાય છે, આયુષ્ય સંપૂર્ણ રહે છે. મનુષ્યના જીવનનું સૂક્ષ્મ અન્વેષણ કર્યા પછી ડોકટર રેમાન્ડ પર્લ કહે છે કે “ચિંતા–ફિકરની ટેવ વગરના અને સ્વભાવે પ્રસન્નચિત્ત–સ્થિતપ્રજ્ઞ જેવી જેની પ્રકૃતિ હેય, તપસ્વી–બ્રહ્મચારી–સંયમી હોય તેવાં મનુષ્યો અતિ દીર્ધાયુષીઓમાં ઘણા મેટા પ્રમાણમાં મળી આવે છે, એ તથ્ય અથવા સત્ય ઘટના છે. દોડધામ, વ્યગ્રતા ને વ્યાકુલતારહિત અને સમતાયુક્ત જીવન તેઓ જીવતાં હતા. આ બધા ઉપરથી એ સાર નીકળે છે કે દીર્ઘ અને નીરોગી જીવન માટે માણસમાત્રે શુદ્ધ આહાર–વિહાર, યમ-નિયમ-સંયમ, ત્યાગ–તપ તથા અનાસક્તિ કેળવવા જીવનભર પ્રયત્નશીલ રહેવું જોઈએ. શુદ્ધ-આહરના ભક્ષણથી જ શરીર નરેગી, કક મન શાંત, આ આત્મ સ્વસ્થ, મૃત્યુ સમાધિમય અને આ પરલોક સગતિમય બને છે. આ લાભ મહાનમાં મહાન છે. 9, ધ્યાન સાથે આહારનો સંબંધ ધ્યાન માટે કઈ કઈ બાબતની જરૂર છે ? ધ્યાનનો સંબંધ જેટલો મન સાથે છે તેટલું જ શરીર સાથે પણ છે. મસ્તક જેટલું હળવું હશે તેટલું
Page #74
--------------------------------------------------------------------------
________________ ધ્યાન વધારે સારું થશે. મગજનું ભારમુક્ત-હળવું થવું એ આમાશય, પાચનતંત્ર અને મળશુદ્ધિ પર નિર્ભર છે. એની શુદ્ધિ માટે યોગ્ય આહાર પર ધ્યાન આપવું બહુ જરૂરી છે. જેઓ ધ્યાન કરવા ઈચ્છતા હોય તેમણે પેટને હળવું રાખવું, ઓછું ખાવું, અયોગ્યઅભક્ષ્ય –તીખું તમતમતું વિકારી ભેજન, માદક પીણું વર્જવું–ત્યજવું આવશ્યક છે. આયુર્વેદના નિયમ પ્રમાણે પેટના ચાર ભાગ પાડવા જોઈએ. બે ભાગ ભજન માટે. એક ભાગ પાણી માટે અને એક ભાગ ભજન પછી બનનાર વાયુ માટે છોડવો જોઈએ. વધુ પડતે રાક લેનાર વ્યક્તિને અપાન વાયુ દૂષિત હોય છે. એનામાં માનસિક અને બૌદ્ધિક નિર્મળતા નથી હોતી. અભક્ષ્ય પદાર્થો કે વધુ પડતું ખાવાથી પાચન થતું નથી. પરિણામે વાયુને વિકાર-ગેસ વધી જાય છે મનની એકાગ્રતા માટે વાયુને વિકાર સૌથી મોટું નડતર છે. દયાન માટે બ્રહ્યચર્ય ઘણું જ જરૂરી છે. માંસમદિરાદિ મહાવિગઈ અને દૂધ-ઘી વગેરે વિગઈના વધુ પડતા સેવનથી વીર્ય સારા પ્રમાણમાં વધે છે. એ કામવાસનાને ઉત્તેજિત કરે છે અને એથી માનસિક ચંચળતા રહે છે. વીર્યના ખલનથી સ્નાયુની દુર્બળતા વધી જાય. છે. નાવિક દુર્બતાવાળી વ્યક્તિનું મન સમતોલ રહી શકતું નથી. માનસિક સમતુલાના અભાવે ધ્યાનની
Page #75
--------------------------------------------------------------------------
________________ 43 સાધના કરી શકાય નહિ એટલે 6 વિગઈનું વધુ પડતું સેવન અને મહાવિગઈ મધ–મદિરા, માખણ-માંસ વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન ધ્યાનાભ્યાસી માટે હિતકર નથી, માટે અભક્ષ્ય પદાર્થોનું જ્ઞાન મેળવવાની જરૂર છે અને સમજીને તેને સંપૂર્ણ ત્યાગ કરવો લાભદાયી છે. રસેના પરિત્યાગથી સ્વાદવૃત્તિ પર સારો અંકુશ મળે છે. જે વ્યક્તિનું મન સ્વાદલેલુપતામાં ભટકી રહ્યું હેય એને માટે શુભધ્યાન ભારે મુશ્કેલ છે. દયાનાવસ્થામાં સ્થિર થવા માટે સ્વાદવૃત્તિ પર વિજય મેળવી રસત્યાગ. કરે ખૂબ જરૂરી છે. 10. શિક્ષણ અને સંસ્કાર સંસ્કારયુક્ત વાણીથી જીવનપરીક્ષા જોઈત નથી. પાપનું ફળ જોઇતું નથી પણ પાપ છોડાતું નથી. ધાણી બનવા માટે અગ્નિમાં જુવારને પણ શેકાવું પડે છે, પછી વેત સુંદર ધાણ બને છે, અને પછી જ નયનોને ગમે છે. જુવારને ઢગલે જેટલું સુંદર નથી લાગતા તેટલો સુંદર ઘાણીનો ઢગલો લાગે છે. નયનરમ્ય અને રુચિકર લાગે છે. માનવનું પણ આવું જ છે. સંસ્કાર વગરને માનવી જુવાર જેવો છે. જેનામાં સંસ્કાર નથી, તેના ખાવા-પીવામાં, બોલવામાં કે બેસવા-ઊઠવામાં જરાય ઢંગ નહિ હોય. આધ્યાત્મિક દૃષ્ટિએ સંસ્કારની જરૂર છે
Page #76
--------------------------------------------------------------------------
________________ છે જ, પણ સારા જીવનવ્યવહારની દૃષ્ટિએ પણ તેની એટલી જ અગત્યતા છે. “કેમ આવ્યો?” કેમ આવ્યાં?” “કેમ પધાર્યા?” આ ત્રણ વાકયોમાં કેટલો ફરક છે ! અર્થ એક છે. છતાંય વાણીમાં ફરક છે. સંસ્કારયુક્ત વાણુ માણસને શિભાવે છે. સુંદર દાગીના પહેર્યા હોય, સુંદર કપડાં સજ્યાં હોય પણ બોલે ત્યારે જાણે હંસના વેશમાં કાગડો !! સંસ્કારી બનવાનું સપાન છે આહાર, મન અને ભાષા-સુધારણા. ભાષાથી અને વિચારથી માનવીનું મૂલ્યાંકન-પરીક્ષા થઈ શકે છે. રાજા મંત્રી અને દરવાન ત્રણેય સાથે ફરવા નીકળ્યા હતા. રસ્તામાં ભૂલા પડ્યા. એકબીજાને શોધવા લાગ્યા. રસ્તામાં એક સાધુને બેઠેલા જોયા પહેલાએ કહ્યું : “પ્રજ્ઞાચક્ષુ ! આપે અહીંથી કોઈને પસાર થતા જાણ્યા ? જવાબ મળ્યો “ના ભાઈ, હું અંધ છું.” પૂછનારે કહ્યું : “માફ કરજે, મારી ભૂલ થઈ તે આગળ ચાલ્યા. પછી બીજાએ આવીને પૂછયું : “હે સૂરદાસ! અહીંથી કઈ પસાર થયું ? જવાબ મળે, હા ભાઈ રાજા આગળ ગયા છે. ત્યારબાદ ત્રીજાએ આવીને પૂછયું : “અબે અંધા ! યહાંસે કોઈ નિકલા હૈ ? - સાધુએ જવાબ આપ્યો, હા રાજાજી પહેલાં ગયા છે, પછી મંત્રી ગયા છે ને તું દરવાન તેમની પાછળ જા.”
Page #77
--------------------------------------------------------------------------
________________ આગળ જતાં તે ત્રણ જણા ભેગા થયા, વાત થઈ. પેલા સાધુ રાજ, મંત્રી અને દરવાનને કઈ રીતે ઓળખી શક્યા? એનું એમને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્રણે ય ગયા સાધુ પાસે, સાધુએ એનો ખુલાશે : હે પ્રજ્ઞાચક્ષુ !" સંબધનમાં વિવેક-વિનય છે. તે ઉચ્ચકુળનો સંસ્કારી હવે જોઈએ. માટે તેને મેં રાજા માન્યો. “હે સૂરદાસ!” સંબોધન પહેલા કરતાં ઓછું માન છતાં ઉદ્ધતાઈને અભાવ જણાતાં મંત્રી તરીકે ઓળખ્યો.” જ્યારે ત્રીજાના સંબોધનમાં “અબે અંધા” માં ભારોભાર તિરસ્કાર લાગવાથી એ દરવાન જણાય. વાણીને સંસ્કારમય બનાવવા માટે વિચારોને સંસ્કારમય બનાવો. વિચારને સંસ્કારમય બનાવવા આહાર શુદ્ધ-ભર્યા લે જોઈએ. આજે મા–બાપ ફરિયાદ કરે છે. બાળકોમાં સંસ્કાર નથી, તેઓ ઉછુંખલ બનતાં જાય છે. પણ એ કુસંસ્કાર આવ્યા ક્યાંથી ? મા-બાપના સંસ્કાર, વર્તન ને વ્યવહારની છાપ છોકરાઓ પર પડવાની. બાળકો કાર્બન કોપી જેવાં છે. મા–બાપ પેાતાના છોકરાના સંસ્કાર, શિક્ષણ કેળવણી પાછળ કેટલો સમય ગાળે છે ? બને તેટલા સંસ્કાર ઘરમાં કેળવે. છોકરા માટે તમે કેટલો ભેગ આપ્યો છે ? તમે કપડાં ધવડાવે છે. સુંદર સ્ત્રી પાછળ અર્ધો કલાક ખ છે, વળી ઘડી બગડી ન જાય તેમ સંકેલવામાં અર્ધા કલાકને વ્યય કરે છે પણ પોતાના બાળકોમાં
Page #78
--------------------------------------------------------------------------
________________ સંસ્કાર સચવા પાછળ કેટલી મિનિટ ખર્ચો છો ? આ ગંભીર પ્રશ્ન વિચારી સુસંસ્કારના સિંચન માટે સંસ્કારી ગંગાદેવીને પ્રસંગ સમજવા જેવું છે - ગંગાદેવીએ અનેક શરતે સાથે શાંતનું રાજા સાથે લગ્ન કર્યા હતા. સદાય સત્ય બેલનાર રાજાને એક વખત શિકારેથી પાછા ફરતાં ગંગાદેવીએ પૂછયું, “ક્યાં જઈ આવ્યા ? શાંતનું જુઠું બોલ્યાઃ ફરવા ગયો હતો.” ગંગા દેવીએ કહ્યું: “શરીર પરના રક્તના ડાઘાથી ફલિત થાય છે કે આપ શિકારે જઈ આવ્યા છો. આપે વચનભંગપ્રતિજ્ઞાભંગ કર્યો માટે હું આપને ત્યાંથી વિદાય લઈશ.” સ્ત્રી એક શક્તિ છે, તે શક્તિ સ્વ અને પરને સારા માર્ગે વાળવા માટે છે. મહાન ભાખરા–નાંગલ બંધ તૂટે ને પારાવાર નુકસાન કરે, તેમ માણસને નિયમ તૂટે તે તેથીય વધુ નુકસાન થાય. સ્ત્રી સંસ્કાર, શિક્ષણ ને સદાચારની પોષક છે. પતિને નિયમભંગ થતાં પોતાના સુખ-વૈભવને ત્યજી એ ચાલ્યાં ગયાં. પછી પિતાને ત્યાં ન રહેતાં પિતાના ઉપવનમાં નાનકડું મંદિર બંધાવી ત્યાં રહ્યાં, સંસકારને ખાતર સુખની તીવ્ર ઝંખનાને લાત મારી. અર્ધા ભૂખે રહ્યાં, પણ સંસ્કાર ન છોડ્યાં. તે સમજતાં હતાં કે એક સારા સંસ્કાર જીવનને ઉજાળનાર છે જ્યારે એક કુસંસ્કાર અનેક જમે સુધી દુઃખથી પડનાર છે. ત્યાં ચાર મહિના પસાર થતાં પુત્રને જન્મ થયો. નામ પાડયું ગાંગેય. ગાંગેયમાં અનેક સંસ્કારોનું સિંચન
Page #79
--------------------------------------------------------------------------
________________ 47. માતાએ કર્યું. ગાંગેયને વીર બનાવવા પ્રયત્ન આદર્યો. મા એટલે સંસ્કારથી, સંયમથી, શિક્ષણથી, સદાચારથી બાળકને ઘડનાર શિપી. કપડાં ધેવા કેટલો સાબુ જોઈએ છે ? તે તન અને મનનો મેલ ધોવા સંસ્કારના સાબુની જરૂર છે આલિશાન ઈમારત કે ફર્નિચર કે ઠાઠમાઠના દેખાવથી માનવતા નહિ આવે. મહાન બિલ્ડીંગમાં વામણું જોવા મળે છે, ત્યારે દયા આવે છે ! આવું મકાન આવા વિભવશાળી રાચરચીલામાં મન તો જાણે સાવ નાનકડું ! સંસ્કારસંપન્નતા વિના શિક્ષણનકામું છે. બાળકોમાં જરૂર છે સંસ્કાર સિંચનની, સંયમને સદાચારયુક્ત શિક્ષણની. સુસંસ્કાર ન પોષનાર માતાપિતા બાળકના હિતશત્રુ છે એક સંસ્કારી પુત્રથી માતાને જે આનંદ થશે તે અસંસ્કારી દસ પુત્રોથી નહિ થાય. આજે લેકેને મહા પુરૂષોનાં ચરિત્ર યાદ નથી માટે ઉપદેશકોએ વારંવાર તે યાદ કરાવવાં પડે છે. માતાએ ગાંગેયને શૌર્યવાન, કળામાં કુશળ અને અસ્ત્ર–શસ્ત્રમાં પ્રવીણ બનાવ્યું. સંસ્કારહીન માયકાંગલા બાળકને જોઈ શું દયા ન આવે ? વિલાસી જીવન જીવતાં એ બાળકે શું ઉજાળશે? વીર્યહીન પ્રજા સંસ્કાર, સંયમ, શિક્ષણ કેમ સાચવશે? આજનો આ મૂંઝવતો ગંભીર પ્રશ્ન છે. ભારતની પ્રજાનું સદાચાર–બળ, ધર્મબળ, ખમીર, બુદ્ધિબળ અને સંસ્કૃતિને તેડવા માટે આજે બેફામ રીતે વિલાસનાં સાધનોને વિદેશીઓની સહાય દ્વારા ધૂમ પ્રચાર વધી રહ્યું છે, જેમા મહાપુરુષોએ પ્રાણના ભાગે
Page #80
--------------------------------------------------------------------------
________________ સરક્ષેલી અને આપણને વારસામાં આપેલી સંસ્કૃતિનું, શીલ–સદાચારનું જતન કરવાને બદલે આપણે ભેળવાઈ રહ્યા છીએ તે ખૂબ જ ઊંડી સૂઝ અને વિચારણું માગે છે. જાગૃત ન થયા તે નુકસાનનો હિસાબ રહેશે નહિ. ગાંગેયમાં તેજ, તાકાત, કૌવત વધતાં ચાલ્યાં. મા ની આજ્ઞાને તે અનુસરે છે, ઘોડે બેસીને જંગલમાં જાય છે. પાછો આવી માને પગે પડે છે, આશીર્વાદ મેળવે છે. ગાંગેયને માતાએ કહ્યું : “બેટા ! અહીં આસપાસના વાતાવરણમાં કઈ પ્રકારની હિંસા ન કરવી ને થવા પણ ન દેવી. માતાનું આ વચન માથે ચઢાવી, ગાંગેય જીવનમાં પ્રગતિ કરે છે. જેની રક્ષા કરે છે. શિકાર કરતા કરતા હરણની પાછળ પડેલા શાંતનુ એક વખત આ બાજુ આવી ચડયા. હરણ તે નાસી ગયું, પણ સામે હાથ ઊંચો કરી ગાંગેય ઊભા રહ્યા. ગાંગેયના અવાજ-રણકારથી શાંતનુ જેવા સમ્રાટ પણ થંભી ગયા, પાછા હટી ગયા. કારણ? અવાજ હતો સંયમી યુવાનને. સંયમી જીવનમાં ઓજસ, તેજ, રણકાર ને વ્યક્તિત્વ જમે છે. શાંતનુ બેલ્યા, “મને રોકનાર તું કેણ? હું સમ્રાટ છું.” ગાંગેયે સ્વસ્થ મને જવાબ આપે, “મહારાજ, આપ જગતના સમ્રાટ હશે, પરંતુ હું આ ભૂમિની મર્યાદાને સ્વામી છું. ચર્ચા વધતાં, શાંતનુની આંખ લાલ બની. શાંતનુએ પણછ ચડાવીને બાણ છેડયું. ત્યાં તે ગાંગેયના
Page #81
--------------------------------------------------------------------------
________________ બાણે આવી ધનુષ્યના ટુકડા કરી નાખ્યા. તલવાર ઉપાડતાં શાંતનુને ગાંગેયે કહ્યું : “મહારાજ, હિંસા ન કરવાનો નિયમ લેનાર હું આ બાણથી આપને હવે મુગટ ઉડાવું છું. તલવાર ખેંચવા કરતાં મુગટ સાચવી લો.” ત્યાં તો ગંગાદેવી આવી પહોંચ્યાં. પુત્રને શાંત કર્યો. ગાય માતાને ચરણે પડશે. શાંતનુ આશ્ચર્ય પામ્યા. “આ મારી પત્ની ! તે આ કેશુ?” માતાએ કહ્યું : “બેટા આ તારા પિતા છે, એમનાં ચરણોમાં પગે પડ ને ક્ષમા માંગ.” શાંતનુને પશ્ચાતાપ થાય છે, પત્નીની માફી માંગે છે. પગે પડવા જાય છે, પણ આયે સ્ત્રી પતિને પગે પડવા દે ખરી? એ તો સંયમી, સંસ્કારી ને સદાચારી છે. શાંતનુનો ગર્વ ગળી જાય છે. તેને ખૂબ જ પ્રશ્ચાતાપ થાય છે. ગંગાદેવી આગ્રહપૂર્વક ખૂબ સન્માનથી સકારથી નગરપ્રવેશ કરવા વિનવે છે. સંયમી જીવનમાં એજસ, તેજ, રણકાર ને વ્યક્તિત્વ જન્મે છે. સંસ્કાર વગરનું શિક્ષણ તેલ વગરના દીપક સમાન છે, શિક્ષણ અને સંસ્કાર જીવનરથનાં બે ચક છે. સંસ્કાર, સ્વછતા ને સુંદરતાની જીવનમાં આવશ્યકતા છે. બાહ્ય હશે તે અંતરિક જન્મશે. અને આંતરિક : તથા બાહ્ય સ્વચ્છતા આપણને પ્રભુતા પ્રતિ લઈ જશે. તન, મન અને આત્મા ત્રણેને નિર્મળ અને સ્વચ્છ રાખે. તે માટે આહારમાં શુદ્ધિ-બ્રિક જાળવો. . 4
Page #82
--------------------------------------------------------------------------
________________ 50 સ્વાધ્યાય પ્રશ્ન. 1. બાળકન. સંસ્કારો માટે કોણ જવાબદાર છે ? કેવી રીતે ? 2. ગેય પ્રગતિના આધારસ્તંભ કહ્યા હતા ? 3. સંસ્કાર કઈ કઈ રીતે બગડે છે ? સંસ્કારને સુધારવા, જતન કરવા કઈ વાજા કરવી જરૂરી ? 11. આહાર પરત્વે ધાર્મિક સિદ્ધાંતનો અમલ આચાર એ પ્રથમ ધર્મ આહાર એ જીવનનો પહેલો અને મુખ્ય વ્યવહાર હોવાથી ધાક સિદ્ધાંતનો અમલ તે પર થ ઘટે છે. જેઓને આહાર, જેઓનું ભજન કે જેઓનું ખાનપાન શુદ્ધ નથી, તેને આચાર શુદ્ધ નથી, અને જેને આચાર શુદ્ધ નથી તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ બને છે. કારણ કે આચાર એ જ ધર્મનું પહેલું પ્રશસ્ત પગથિયું છે. કેવા વિચારોને વજન આપવું? નિયત થયેલા આચાર પરત્વે લોકોની બુદ્ધિ વ્યવ– સ્થિત રહેતી અને સમાજનું ધોરણ સારી રીતે જળવાઈ રહેતું. જે આચાર અત્યંત ઉત્તમ હતા અને તેને લીધે ભારતીય સમાજ પોતાનું ગૌરવ તથા પોતાની પ્રતિષ્ઠા ટકાવી શક્યો હતો, તે આચારો પ્રત્યે દિનદિન લેકેની શ્રદ્ધા ડગમગી રહી છે અને સ્વચ્છેદાચાર કૂદકે ને ભૂસકે આગળ વધવા લાગ્યા છે. આ અધઃપતન? કયાં જઈને
Page #83
--------------------------------------------------------------------------
________________ પ૧ અટકશે? તે કહેવું મુશ્કેલ છે. બેજવાબદારીથી બેલતાં અને લખતાં, કોઈ પણ અભિપ્રાયથી અંજાઈ ન જતા, તે સંબંધી ઊંડાણથી વિચાર કરે જરૂરી છે. થોડા વખત પહેલાં ભારતીય સંસદમાં અનાજની તંગીનો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો હતો, ત્યારે એક માનનીય પ્રધાને કહ્યું કે “આજે અનાજની ખૂબ તંગી પ્રવર્તે છે, માટે લોકોએ માછલાં ખાવાનું શરૂ કરવું જોઈએ. આ શબ્દો તે જ માનનીય પ્રધાન દ્વારા બેલાયા હતા કે જેઓ રાજનીતિમાં પણ અહિંસા સાચવવાની ભાવનાવાળા, સર્વોદયના સિદ્ધાંતને સ્વીકારનારા હતા. સામાન્ય અક્કલના કોઈ મનુષ્ય તેનાથી દોરવાઈ જઈને તેવું કૃત્ય કરે તે છેક ન બનવાજોગ નથી. જે વિધાન કર્યું, તે સરકારી આંકડાઓ પર વિશ્વાસ રાખીને કર્યું હતું કે જે મેટા ભાગે બેટા હવાને સંભવ હતો. આંકડાઓની આ ઈન્દ્રજાલમાં ન ફસાતાં વાસ્તવિક સ્થિતિને અભ્યાસ કરવા માટે તેમને વારંવાર અનુરોધ થયો હતો. જે લોકેને માછલાંના ટેપલા નજીકમાંથી પસાર થતા હોય તે પણ નાકે કપડું આડું રાખવું પડે, તે એનું ભક્ષણ કરી શકે ખરા? અને માની લો કે ભક્ષણ કરવાને તત્પર થાય તે પણ એ આહારથી તેમનું સ્વાથ્ય જળવાય ખરું? પ્રકૃતિ અને રૂચિની વિરુદ્ધ આહાર ગ્રહણ કરતાં સ્વાસ્થય બગડે છે અને રોગચાળો ફાટી નીકળે છે. જે લોકો લખના પાલન માટે મરવાનું પસંદ કરે અથવા દિવાના દિવસે
Page #84
--------------------------------------------------------------------------
________________ પર ઉપવાસ કરવા તૈયાર હોય, તેમને આ રીતે પિતાને ધાર્મિક અહિંસક સિદ્ધાંતનો ત્યાગ કરીને રેગત્પાદક અભક્ષ્ય ખાવાની સલાહ આપવી તે પ્રજાના સ્વાસ્થને વિચાર કર્યા વગરની છે. વગર વિચાર્યું પગલું છે, જે દેશના અને પ્રજાના અધઃપતન ને આરોગ્યનાશ નેતરનારું છે. આવી જ પરિસ્થિતિ આધુનિક લેખકેની છે. તેઓ વૈજ્ઞાનિકોના મુખેથી કેઈપણ ના વિચાર સાંભળે છે કે તરત જ તેની હિમાયત કરવા લાગી જાય છે. ઉંદર અને મનુષ્યમાં ઘણું અંતર છે. ઉંદર દરમાં રહે છે, મનુષ્ય ઘરમાં રહે છે. ઉંદર કાચું અનાજ ખાય છે. મનુષ્ય રાંધીને ખાય છે. ઉંદરને માત્ર શારીરિક કામ કરવાનું છે, મનુષ્યને શારીરિક અને માનસિક બંને કાર્યો કરવાનાં છે. ટૂંકમાં બંનેના જીવનમાં અને કાર્યમાં આકાશ પાતાલ જેટલું અંતર છે, એટલે ઉંદર પર કરેલા અખતરાઓનું પરિણામ મનુષ્યના જીવનમાં ઘટાડવું, તે કોઈ પણ રીતે યુક્ત કહેવાય નહિ. આ સંગોમાં આપણા પૂર્વ પુરુષોએ આહારની સમસ્યાને જે રીતે ધર્મગ્રંથોમાં, આયુર્વેદશાસ્ત્રમાં ઉકેલ કર્યો છે અને જેની પાછળ હજારો વર્ષ જીવંત અનુભવ પડેલો છે, તેને વળગી રહેવું એ જ હિતકર અને સુખકર છે, અન્યથા ભ્રમજાળમાં ફસાઈને શ્રેષ્ઠ જીવન હોમી દેવાનું બનશે અને પસ્તાવાને પાર રહેશે નહિ. - આહારનો નિર્ણય કરવામાં ધાર્મિક સિદ્ધાંતોનું પાલન થાય, આરોગ્ય સુરક્ષિત રહે તે જોવાની જરૂર છે.
Page #85
--------------------------------------------------------------------------
________________ 53 ધાર્મિક સિદ્ધાંતો અમલમાં મૂકનારને મોટે ભાગે માંદગી આવતી નથી. વર્તમાનમાં માંદગી દેખાતી હોય તો તે ભૂતકાળમાં કરેલા ધાર્મિક સિદ્ધાંતોના ભંગનું ફળ છે. (આ અંગે નિપુણાનું ઉદાહરણ જુએ–પૃષ્ઠ 56 ) જે આરોગ્ય બરાબર ન હોય તો ધર્મની આરાધનામાં ડગલે ને પગલે અંતરાય ઊભું થાય છે. માટે આરોગ્ય તરફ પ્રથમ ધ્યાન આપવું જોઈએ. છૂટછાટનું જીવન, જે તે અભક્ષ્યનું ભેજન વગેરે ધર્મપાલનમાં ઢીલાશ જણાવે છે. ભક્ષ્યાભયને વિવેક જે બરાબર સચવાય અને પાલન થાય તે તે ધર્મ સચવાય અને આરોગ્ય પણ સારું રહે છે, અને જીવન પણ સુંદર બને છે. આહારમાં અહિંસા, સંયમ અને તપને સિદ્ધાંત આહારની બાબતમાં અહિંસા, સંયમ અને તપને સિદ્ધાંત કેવી રીતે લાગુ પડે છે, તે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. સામાન્ય રીતે પુરુષને આહાર 32 કવલ-કેળિયા અને સ્ત્રીને આહાર 28 કવલ ગણાય છે. આ પ્રમાણુથી કંઈ પણ ઓછું ખાઈને ઉદરને થોડું ઊણું રાખવું તે ઊદરિકા નામનો તપ છે. રસ-સંજ્ઞા નીચે આવતી અભક્ષ્ય મહાવિગઈઓનો સંપૂર્ણ ત્યાગ, અથવા તેના ત્યાગ માટે પ્રત્યાખ્યાન–નિયમ કરો એ રસત્યાગ નામને તપ છે. આહાર ગ્રહણ કરતી વખતે જે પદાર્થો વાપરવામાં આવે તેમાં માત્ર ઉદરપૂતિનો જ હેતુ રાખવે, પણ રસ
Page #86
--------------------------------------------------------------------------
________________ વૃત્તિને પિષવાને હેતુ ન રાખવે તે રસનેન્દ્રિય પર સંયમ છે અને આ સંયમ, મન પર સંયમ રાખ્યા વિના કેળવી શકાતું નથી, એટલે તેમાં મનને સંયમ પણ અંતગત છે. આહારમાં છ પ્રકારના રસ માનવામાં આવ્યા છે. (1) મધુર એટલે મીઠો (2) અમ્લ એટલે ખાટા (3) લવણ એટલે ખારેડ (4) કટુ એટલે કડ (5) તિક્ત એટલે તી છે અને (6) કષાય એટલે તુરો. રસવૃદ્ધિ કે રસલુપતા એ આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક છે. આહાર ઉપગ આસક્તિથી કે અજાણપણે ન કર જોઈએ. બરાબર સમજીને હિતકારક આહાર લે જઈએ, કેમકે શરીર આહારમાંથી જ બંધાય છે મેહથી કે સ્વાદથી મીઠું લાગતું પણ અહિતકારક અને પરિણામે સુખનો નાશ કરનારું અભક્ષ્ય ખાનપાન કે કેઈપણ વસ્તુને ઉપગ ન કરવું જોઈએ. ગમે ત્યારે કે ગમે તેટલી વખત ન ખાતાં સમયસર જ ભેજન કરવું એ પણ એક પ્રકારનો સંયમ છે. આવા સંયમથી મન કેળવાય છે, રસનેન્દ્રિય પર કાબૂ આવે છે અને આરોગ્ય સારી રીતે જળવાઈ રહે છે. વિષમ-અશન એટલે અયોગ્ય રીતે અકા વિરુદ્ધ ખેરાક લેવાથી ઘણી કષ્ટકારી રોગે. ઉપન્ન થાય છે. ભય અને અભણ્યને વિવેક ભૂલી જવાથી શારીરિકમાનસિક દુઃખદ પરિસ્થિતિ બની રહી છે તથા સ્વચ્છેદી
Page #87
--------------------------------------------------------------------------
________________ પપ . અને અવિચારી જીવનથી પરિણામ એ આવ્યું છે કે અરાગ્યને મોટા પ્રમાણમાં નાશ થયે છે, શરીરના સંઘયણે દુર્બલ પડયાં છે અને માનસિક વિકૃતિઓ વધી છે. બેસતાં હસતાં, કે અન્યમનસ્ક થઈને તથા. ઉતાવળે ઉતાવળે ખાવાથી બાધક દોષે ઉત્પન્ન થાય છે. જે આહાર શરીરમાં સમ પરિમાણમાં રહેલી ધાતુઓને સમાન રાખે છે અને વિષમને સમ કરે છે, તે જ આહાર હિતકારી છે અને તેથી વિપરીત અહિતકારી છે. વધારે સ્પષ્ટ કહેતાં જે આહાર દેશ, કાલ, અગ્નિ, માત્રા, સામ્ય, વાત, પિત્ત, કફ, સંસ્કાર, વીર્ય, કેક, અવસ્થા, કમ, પરિહાર, ઉપચાર, પાક, સંગ, મન–સંપત્ અને ધર્મથી વિરૂદ્ધ હોય તે અહિતકારી છે. જે પદાર્થોને નિદિત, ત્યાજ્ય કે અહિતકર બતાવવામાં આવ્યા છે તેનું સેવન કરવું એ પરિહાર વિરુદ્ધ ભેજન છે. આહારની શુદ્ધિ વડે સત્ત્વની શુદ્ધિ થાય છે. સત્ત્વની શુદ્ધિ થતાં બુદ્ધિ નિર્મલ અને નિશ્ચયી બની જાય છે, અને તેવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ વડે મુક્તિ પણ સુલભતાથી પ્રાપ્ત થાય છે. જેનામાં કામ, ક્રોધ, ઉત્તેજના, ચંચલતા, નિરાશા, ઉદ્વેગ, ગભરાટ, શક્તિહીનતા, અથવા અન્ય કઈ મનેવિકારની પ્રબળતા હોય તેણે એ બધાની ચિકિત્સા, શુદ્ધ-પચ્ચ ભેજન દ્વારા કરવી જોઈએ. સાનિક ભોજનથી ચિત્ત નિર્મળ બની જાય છે અને બુદ્ધિમાં સને રહે છે. સાત્ત્વિક ભોજનથી કામ, ક્રોધ, રોગ, એ િફિક્કા પડી જાય છે અને મન બલપૂર્વક દુષ્કર્મમાં પ્રવૃત્ત થતું
Page #88
--------------------------------------------------------------------------
________________ નથી. સાત્વિક ભય આહાર કરનાર મનુષ્ય અધ્યાત્મ માર્ગમાં દઢતાથી અગ્રસર થાય છે. જે અન્ન કે આહાર બુદ્ધિવર્ધક હોય, વીર્યરક્ષક હોય, ઉત્તેજક ન હોય રક્તને દૂષિત ન કરે તેવું અને સુપાચ્ય હોય તે સાત્વિક કહેવાય છે. આધ્યાત્મિક ઉન્નતિ કરવાની (6) અને વિચારને પવિત્ર તથા મનને શાંત એવું પ્રસન્ન (મ) રાખવા જેવો સંયમ સાધ્ય કરવાની ઈચ્છાવાળાએ, તેમજ દેવી તેજને પિતાનામાં આવિષ્કાર થયેલ જેવાને ઉત્સુક એવા સૌએ સાત્તિવક આહારનો જ નિયમ રાખવો જોઈએ. 12, પ્રભાવશાળી નિપુણ જળાશયોનાં જળ મીઠાં થવાનું કારણ તથા નિપુણુની ચમત્કારિક બેધક કથા - અંગ નામે દેશ છે, તેમાં ચંપા નામે નગરી છે, ત્યાં સહસ્ત્રવીર્ય નામને ન્યાયપરાયણ રાજા રાજય કરે છે. તેને બહુબુદ્ધિ નામને મંત્રી છે. જે ધમનો પરમ અનુરાગી છે અને રાજ્યનીતિમાં ઘણે જ કુશળ છે. જ્યાં રાજા ન્યાયી હોય અને મંત્રી કુશળ હોય ત્યાં પ્રજાને કઈ વાતનું દુઃખ ન હોય, એટલે ચંપાનગરીના લોકે યથાશક્તિ ધર્મારાધનમાં તથા આનંદ-પ્રમોદમાં પોતાનો સમય પસાર કરે છે. એવામાં એકવાર વિષમેઘની વૃષ્ટિ થઈ, એટલે તમામ જળાશયોનાં જળ વિષમિશ્રિત થઈ ગયાં, બાગ-બગીચા સુકાઈ ગયા અને દાવાનળ ભરખી
Page #89
--------------------------------------------------------------------------
________________ લીધી હોય તેમ સર્વ વનપતિ સુકાઈ ગઈ. આથી સર્વત્ર હાહાકાર વર્યો અને રાજા તથા મંત્રી ઘણી ચિંતાતુર થઈ ગયા. અનાજ તો સંઘર્યું હોય તે કામ લાગે પણ પાણીનું શું કરવું ? તે એક મોટી મૂંઝવણને વિષય થઈ પડો. પાણીના ટાંકા તો અમીર ઉમરાવ અને શ્રીમંતોના ઘરમાં હોય, પણ સામાન્ય પ્રજાજનને નિર્વાહ તેનાથી કેમ થાય! એટલે રાજાએ જોશીઓને તેડાવ્યા અને જોશ જોવડાવ્યા કે મીઠાં જળની વૃષ્ટિ ક્યારે થશે ? જોશી એ લાંબા ટીપણું ઉકેલ્યાં અને ધન, મકર, કુંભ, મીનની ગણતરીઓ કરી. વળી પુરાણ પંથીઓ જોઈ અને પાટીમાં યંત્રો ચીતર્યા પણ મીઠા જળની વૃષ્ટિ કયારે થશે, તે કઈ કહી શકયું નહિ. આથી રાજાની ચિંતામાં વધારો થશે અને મંત્રીની નિંદ્રા ઊડી ગઈ. જેના હૈયામાં હરદમ પ્રજાહિતની ચિંતા હોય, તેને આવા પ્રસંગે ઊંઘ કેમ આવે ? આ પ્રમાણે ચંપાનગરીમાં મુસીબત અને મૂઝવણનું વાતાવરણ વ્યાપી રહ્યું છે ત્યાં એક પ્રાતઃકાળે વનપાલકોએ આવીને વધામણ આપી કે “મહારાજ ! સુકાઈ ગયેલી સર્વે વનસ્પતિ નવપદ્ઘવિત થઈ ગઈ છે અને બાગ-બગીચાઓ પહેલાંની જેમ ફળ-ફૂલથી સુશોભિત બન્યાં છે.” જલાશના રક્ષકોએ આવીને જણાવ્યું કે “કૃપાવંત ! વાવ, કૂવા, તળાવ અને સરોવરના જળ મીઠાં થઈ ગયાં છે.” અને ક્ષેત્રપાળાએ આવીને કહ્યું કે “પ્રભો ! સર્વ ખેતરો ધાન્યથી લીલાંછમ બની ગયાં છે અને પંખીઓ
Page #90
--------------------------------------------------------------------------
________________ કિલ્લોલ કરવા લાગ્યાં છે,” તથા નગરરક્ષકાએ આવીને નિવેદન કર્યું કે ગરીબપરવર ! આજે પ્રજામાં આનંદ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ વ્યાપી રહ્યું છે. આમ ચારે બાજુથી શુભ સમાચાર આવતાં રાજા અતિ આનંદમાં આવી ગયું, પણ આ ચમત્કાર શાથી બન્યો? તે સમજી શકે નહિ. કેઈએ કહ્યું કે “અમુક તપસ્વીનું તપ ફળ્યું છે. કેઈએ કહ્યું કે “અમુક યેગીની સાધના ફળી છે. કેઈએ કહ્યું કે “આ પ્રભાવ મંત્રને છે.” કેઈએ કહ્યું કે “આ પ્રભાવ તંત્રને છે.” કેઈએ કહ્યું કે “આપણે અમુક દેવની પૂજા કરી હતી, તેનું આ ફળ છે.” કેઈએ કહ્યું કે “આ પણે અમુક દેવીની આરાધના કરી હતી, તેની આ કૃપા છે.” આમ જુદા જુદા અનેક અભિપ્રાયો પ્રકટ થવા લાગ્યા, પણ તેમને કેઈ અભિપ્રાય રાજાના મનનું સંતે ષકારક સમાધાન કરી શકશે નહિ. એવામાં એક વનપાલકે આવીને વધામણ આપી કે “મહારાજ ! નગર બહાર ઉદ્યાનમાં ત્રિકાળનું સર્વ જાણનાર કેવલી ભગવંત પધાર્યા છે. એટલે રાજા ચતુરંગ સેના સાથે નગર બહાર ઉદ્યાનમાં ગયે અને સર્વજ્ઞ ભગવંતને વિધિસર વંદના કરીને યોગમુદ્રાએ સામે બેઠે. પછી તેણે વિનયથી પૂછયું કે “હે ભગવંત! નગરમાં પ્રવતી રહેલું અશુભ એકાએક દૂર કેમ થયું ? આ પ્રભાવ ને સમજ?' ત્યારે કેવલી ભગવંતે કહ્યું : “હે રાજન ! ગઈ રાત્રિએ બહુબુદ્ધિ પ્રધાનને ત્યાં એક
Page #91
--------------------------------------------------------------------------
________________ પુત્રીનો જન્મ થયો છે, તેના પુણ્ય પ્રભાવથી આ શુભઃ ઘટના બની છે. તે પુત્રીને પૂર્વભવ તું ધ્યાનથી સાંભળ. પૂર્વે ભદ્રપુર નામના નગરમાં ભદ્ર નામે શેઠ અને ભદ્રા નામની શેઠાણી રહેતાં હતાં. તેમને સુભદ્રા નામની પુત્રી હતી. તે રૂપ અને લાવણ્યથી મને હર હતી, પણ રસનેન્દ્રિયની વૃદ્ધિને વશ થએલી હતી, એટલે ભણ્યાભઢ્યને વિવેક કર્યા વિના ગમે તેવાં પત્ર, પુષ્પ અને કંદમૂળ વગેરેનું ભક્ષણ કરતી હતી. માતા-પિતા નિગ્રંથ પ્રવ–. ચનમાં માનનારાં હતાં, એટલે તેમના ઘરમાં અભક્ષ્ય વસ્તુઓ આવતી ન હતી, પરંતુ તે નેકર–ચાકર પાસેથી છાની રીતે મંગાવીને ખાતી હતી. આ વાત માતા-પિતાના જાણવામાં આવી એટલે તેમણે પુત્રીને શિખામણ આપી કે “આપણા કુળને આચાર એ છે કે અજાણ્યાં ફળ-. ફૂલ ખાવાં નહિ, કંદમૂળનું ભક્ષણ કરવું નહિ તેમજ વિદલ કે ચલિત રસવાળી વસ્તુઓ, માંસ–મદિરા–મધ–માખણ, રાત્રિભેજન, બળઅથાણ વગેરે 22 પ્રકારના. અભય પદાર્થો વાપરવાં નહિ.” પરંતુ સુભદ્રા રસની લાલસામાં લુબ્ધ હતી, એટલે તેણીએ શિખામણને સાંભળી ન સાંભળી કરી અને પોતાની પદ્ધતિ ચાલુ રાખી. કાલક્રમે રેગ્ય ઉંમરની થતાં, આ ભરૂચ પડવાની ટેવ ભૂલાઈ જાય માં તેનાં લગ્ન એક ધાર્મિક કુટુંબમાં કરવામાં આવ્યાં. અહીં પણ તેનો અભક્ષ્યને વ્યવહાર પ્રચ્છન્ન રીતે ચાલુ રહ્યો, એટલે ધાર્મિક શ્રદ્ધાવાળાં .
Page #92
--------------------------------------------------------------------------
________________ સાસરિયાંને અપ્રીતિ થઈ અને તેમણે તેને પિયર મેકલી આપી. માતા-પિતા સમજી ગયાં કે પુત્રીની જીભ વશ રહેતી નથી, તેનું આ પરિણામ છે. એટલે તેમણે તેને જ્ઞાની ગુરુ મહારાજ પાસે રાખી અને તેને કેઈ પણ રીતે આચારમાં સ્થિર કરવા વિજ્ઞપ્તિ કરી. ગુરુણી મહારાજશ્રીએ બહુ યુક્તિપૂર્વક 22 અભક્ષ્યનાં કટુફળ સમજાવ્યાં, ત્યારે તેણે અભક્ષ્ય ન વાપરવાને નિયમ લીધો. . એક દિવસ તે ગુરુણીજી મહારાજ પાસેથી સાસરે ચાલી ગઈ. સાસરિયાંઓએ એમ સમજીને તેને સ્થાન આપ્યું કે હવે તે જરૂર સુધરી હશે પણ લુલીનાં લખણું જાય નહિ એટલે તેણે એક દિવસ કંદમૂળ વગેરે મંગાવીને ખાધાં અને તે વાતની સાસુને ખબર પડતાં તેને જાકારો દીધે. આથી પિતાને પિયર આવવા નીકળી. ત્યાં રસ્તામાં એક જંગલ આવ્યું અને તેમાં એક મનોહર ફળવાળું વૃક્ષ જોવામાં આવ્યું એટલે સુભદ્રાની દાઢ ડળકી અને તેણે એ ફળ ખાધાં પરંતુ એ ફળે ઝેરી હતાં અને પ્રાણનો શીઘ નાશ કરનારાં હતાં તેથી સુભદ્રા મરણ પામી અને પહેલી નરકે ગઈ. જેઓ જીભને વશ ન રાખતાં ગમે તે આહારવિહાર કરે, તેને માટે આ સિવાય બીજી કઈ ગતિ હોય ? ત્યાંથી તિર્યંચાદિ ભવ પામીને બીજી તરકે ગઈ અને ત્યાંથી મરીને ભૂંડ, ગર્દભ, બિલાડી, સાપ, વીંછી, કાગડા, ગીધ વગેરેના અનેક દુઃખદ ભ કરતી આખરે લક્ષ્મીપુર
Page #93
--------------------------------------------------------------------------
________________ નગરમાં લક્ષમીધર શેઠની લક્ષ્મીવતી ભાર્યાની કૂખે પુત્રી રૂપે અવતરી, નામ ભવાની રાખવામાં આવ્યું પૂર્વભવમાં ઘણાં પાપો કર્યા હતાં, વળી નિયમન . ભંગ પણ કર્યો હતો, એટલે જન્મથી જ તેને મહારોગે લાગુ પડયા અને તે ખૂબ ખૂબ રિબાવા લાગી, પણ આયુષ્યરેખા બળવાન હતી એટલે તે મેટી થઈ અને યુવાવસ્થામાં આવી. પરંતુ એ યુવાવસ્થા તેને શાપ સમાન થઈ પડી, કારણ કે કઈ એ તેને હાથ ગ્રહણ કર્યો નહિ. આથી અત્યંત નિરાશ થઈને તે એક વિદુષી સાધ્વીજી મહારાજ પાસે ગઈ અને પૂછવા લાગી કે, “આપની પાસે એવું કોઈ ઔષધ છે કે જે મારી જન્મની વ્યાધિ ટાળે ?' સાધ્વીજી ભગવંતે કહ્યું કે “હા, અમારી પાસે એવું ઔષધ છે કે આ જન્મના જ નહિ, પણ જન્મોજન્મના વ્યાધિને દૂર કરે.” પછી તેમણે તેને ધમને ઉપદેશ દીધો અને વિરતિ એટલે વ્રત-નિયમનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારે ભવાનીએ પ્રશ્ન કર્યો કે, “આ મહારોગે કયાં પાપોનું ફળ હશે ? સાદવીજી ભગવંત અવધિજ્ઞાનવાળાં હતાં, એટલે તેમણે તેના પૂર્વભવ કહ્યા અને અભણ્યનો નિયમ લઈને કેવી રીતે ભાંગે, તે વગેરે જણાવ્યું. આ હકીકત સાંભળતાં ભવાનીને જતિસમરણ જ્ઞાન થયું અને પ્રતિબોધ પામી રામ્યફ વ મૂળ શ્રાવકેનાં બાર વ્રત ગ્રહણ કર્યા, તથા સાતમા ભેગો પગ-પરિમાણ વ્રતમાં સર્વ અભક્ષ્યોનો. ત્યાગ કરીને માત્ર થોડી ખાનપાનની જરૂરી વસ્તુઓની જ છૂટ રાખી. તે આ રીતેઃ પીવામાં ત્રણવાર ઉકાળેલું, 1 . 1
Page #94
--------------------------------------------------------------------------
________________ અચિત્ત પાણી અને તે પણ વાવનું, કલમી ચોખાને ભાત, મગ, દોડીનું શાક, ગાયના દૂધ, ઘી અને છાશ ફળમાં આંબળાં અને સ્વાદિમમાં માત્ર સેપારી. બાકી બધું ત્યાગ કર્યું. આ રીતે આકરું વ્રત ગ્રહણ કરીને તેને યોગ્ય નિર્વાહ કરતી. તે પોતાને ઘણોખરે સમય ધર્મારાધનમાં જ પસાર કરવા લાગી. એવામાં પરીક્ષાર્થે દેવ વૈદ્યનું રૂપ કરી આવ્યો અને તેણે ભવાનીની તબિયત જોઈને જણાવ્યું કે “હે પુત્રી ! તું આ અમૃતફળનું ભક્ષણ કર અને તેની સાથે મંત્રેલું પાણી પી, તો તારા સર્વ રોગ જડમૂળથી નાશ પામશે. પરંતુ નિયમને દઢ રીતે વળગી એટલે માતાપિતાએ તથા કુંટુંબીઓએ જણાવ્યું કે “આ અવસર ચૂકવા જેવો નથી. આવા વૈદ્ય અને આવાં ઔષધો ફરી ફરીને મળતાં નથી' પ્રત્યુત્તરમાં ભવાનીએ કહ્યું કે, આ જગતમાં અહત્ જેવા કેઈ વૈદ્ય નથી કે જે જન્મ-મરણને રોગ મટાડે છે, અને જિન ધર્મ જેવું કેઈ ઓઘ નથી કે જેનું સેવન કરવાથી અનાદિને કર્મને મહારોગ ટળી જાય. માટે આ ઔષધથી સર્યું. હું તે મારા નિયમને બરાબર પાળીશ. આ પ્રમાણે તેની દતા જોઈને માતા-પિતા તથા કુંટુંબીઓ કંઈક ખેદ પામ્યાં, પણ તે જ વખતે પેલા દેવ-દે પોતાનું સ્વરૂપ : પ્રકટ કરીને જણાવ્યું કે “મેં અન્ય દેવના મુખથી - - ભવાનીની દઢતાની જે વાત સાંભળી હતી તે અક્ષરશઃ
Page #95
--------------------------------------------------------------------------
________________ સાચી પડી છે અને તેથી હું ઘણે જ પ્રસન્ન થયો છું.' એમ કહીને દેવે સ્વશક્તિથી ભવાનીની કાયાને રોગરહિત કરી અને કંચનવરણ બનાવી દીધી. આ બનાવથી પ્રભાવિત થયેલા અનેક લોકેએ અભક્ષ્યને ત્યાગ કર્યો અને અન્ય વ્રત–નિયમે પણ ગ્રહણ કર્યા. પછી તેના પિતાએ ભવાનીનાં કુલવાન યુવાન શ્રેષ્ઠીપુત્ર સાથે લગ્ન કર્યા. કાળે કરી એક સંતાનને જન્મ આપ્યું. પછી ભવાનીની સમજાવટથી તેને પતિ જૈન ધર્મમાં દઢ આસ્થાવાળા છે, અને પરસ્પર બંને જણાંએ બ્રહ્મચર્યવ્રત પાળવાને નિર્ણય કર્યો. ધર્મ અને પુણ્યના ભાવે તેમના ઘરમાં લક્ષમી વધવા લાગી, જેને ઉપયોગ તેઓએ સાતક્ષેત્રમાં કર્યો. અંતે સમાધિમૃત્યુ પામીને તેઓ બારમાં દેવલેકે ઉપન્ન થયાં, ત્યાંથી ભવાનીને જીવ ચવીને હે રાજન ! આ બહુબુદ્ધિ મંત્રીને ઘેર પુત્રીરૂપે અવતર્યો છે. પુણ્યના પ્રભાવથી શું નથી થતું ? કેવલી ભગવંતની આ વાણી સાંબળીને રાજા વગેરે સી ધર્મમાં દઢ આસ્થાવાળાં થયાં અને મંત્રી એ પુત્રીનું ગોત્રદેવીના જેવું બહુમાન કરવા લાગ્યો. તેનું નામ નિપુણ રાખવામાં આવ્યું અને તે ખરેખર સર્વ કલાઓમાં નિપુણ નીવડી. જેના પુણ્ય પ્રભાવથી અશુભ જલાદિ મીઠાં–શુભ થઈ ગયાં, અને સર્વત્ર યશવાદ પ્રસર્યો. જેમ જેમ મોટી થઈ તેમ તેમ જ્ઞાનને ક્ષોપશમ વધતે ગયે. એકવાર રાજસભામાં કોઈ વાદી આવ્યો જેણે અનેક દેશના વાદીઓને છરેલા હતા. તેણે રાજાને કહ્યું
Page #96
--------------------------------------------------------------------------
________________ કે “તમારા નગરમાં કઈ વાદી છે કે જેની સાથે હું વાદ કરું ?" ત્યારે રાજાએ કહ્યું કે “કાલે કેઈ સમર્થ વાદીને બેલાવીને તમારી સાથે વાદ કરીશું. પછી વાદીની શોધ ચાલી, પણ કઈ સમર્થ વાદી જોવામાં આવ્યો નહિ આથી મંત્રી ઘણે ચિંતાતુર થઈને ઘેર આવ્યા. ત્યારે નિપુણાએ. તેમની આ ચિંતાતુર હાલત જોઈને પૂછયું કે “પિતાજી! એવી તે શું ચિંતા ઉપસ્થિત થઈ છે કે આપ આટલા બધા ચિંતાતુર બની ગયા છે ?" ત્યારે મંત્રીએ બનેલી હકીકત કહી સંભળાવી. તે સાંભળીને નિપુણાએ કહ્યું કે, પિતાજી ! આપ સઘળી ચિંતા દૂર કરે, હું કાલે એ વાદ. સાથે વાદ કરીશ અને વિજય મેળવીશ.” પછી બીજા દિવસે રાજસભા સમક્ષ નિપુણાએ પેલા વાદી સાથે વાદ કર્યો. વાદી : હે બાલિકા ! તું વિચાર કરીને કહે કે માખીના પગના આઘાતથી ત્રણલોક કંપી ઊઠયા, એ કેવી રીતે? નિપુણ : અહો ! એમાં શી મોટી વાત છે? ભીંતમાં વણલોકનું ચિત્રામણ ચીતર્યું હતું તેની નીચે પાણીનું ડું હતું, તે પાણીમાં ઊડતી માખીને પગ લાગે, પાણી હાલી ઊઠયું. તે સાથે પાણીમાં પડછાયા રૂપે પડેલા ત્રણે લોક કંપી ઊઠડ્યા તે દેખાડ્યાં. . વાદી કહે કન્યા ! તલના દાણાના એક ખૂણામાં કીડીએ. ઊંટને જન્મ આપ્યો તે શું ?
Page #97
--------------------------------------------------------------------------
________________ નિપુણ : એ વાત સત્ય છે પણ જ્યારે કે જ્યારે તું મને જીતીશ ત્યારે. (અર્થાત્ હું હારીશ તે તારા જેવા વિદ્વાનની જગતના એક ખૂણા રૂપ આ દેશની તુલના ખૂણામાં રહેલી કીડી જેવી મેં ઊંટ તરીકે તારી પ્રસિદ્ધ કરી કહેવાશે.) વાડી H હે કન્યા ! બે સ્ત્રી અને બે પુરુષથી ઉત્પન્ન થયેલો એક મનુષ્ય અંદરથી કાળા અને બહારથી ઊજળો છે. દેવોને પણ હોય છે પરંતુ દેવ નથી. સર્વ વ્યવહારને નિર્વાહ કરનાર છે. સમુદ્ર છે પણ જળથી બીવે છે, પગ વિનાને છે પણ ભ્રમણ બહુ કરે છે, સર્વ વાત કહેનારો છે પણ મૌન છે, તેમ સાક્ષર હોવા છતાં જડ છે. નિપુણ : તે લેખ છે. જે શાહી અને કલમ એ બે સ્ત્રી, તથા કાગળ અને હાથ એમ બે પુરુષથી લેખ લખાય છે. લખાયેલો પત્ર વીટાણુ કરતાં અંદર કાળે ને બહાર ઉજવલ છે. દેવોને પણ લેખ એટલે દૈવ-ભાગ્ય હોય છે, પણ લેખ તે દેવ નથી. સર્વ વ્યવહારસાધક છે, તથા મુદ્ર= અક્ષર, સ=સહિત અર્થાત્ અક્ષરવાળો છે. પાણી પડે તે શાહીના અક્ષર ચાલ્યા જાય છે માટે જલથી ડરે છે. પગ નથી છતાં દેશ-દેશાવર જાય છે. શેષ વિગત સુગમ છે. વાદી : હે કન્યા ! એક પુરુષ અને ચાર સ્ત્રી મળીને ઉત્પન્ન થયેલી નારીજાતિ વસ્તુ કેઈને આપી હોય તો ગાઢ અવાજ કરનારી અને શરીરે સ્પર્શી જતાં દુઃખ કરનારી છે, દેખનારને વૈરભાવ ઉત્પન્ન કરનારી છે. નિપુણ : ચપેટા-થપ્પડ. જે એક અંગુઠો (પુરુષ) અને 4 આંગળી (સ્ત્રી) થી ઉત્પન્ન થાય છે. આ. 5
Page #98
--------------------------------------------------------------------------
________________ - નિપુણ –હે વાદી ! આશ્ચર્યની વાત એ છે કે પપૈયા શબ્દમાંથી વ્યંજન કાઢીએ તે તેને સર્વજને ઈચ્છે છે એટલું જ નહિ પણ ધર્મ–અર્થ–કામ એ ત્રણ વર્ગ સાધનાર પણ ઈચ્છે છે તો તે ક શબ્દ ? વાદી - નિરુત્તર થયો...૬ માસની મુદત આપી.. જવાબ ન જડ | નિપુણ કહે છે કે પયઃ શબ્દમાંથી વ્યંજન દૂર કરતાં અ + અ રહે એટલે આ થાય અને પેયા શખમમાંથી વ્યંજન કાઢતાં એ + આ રહે, તેની સંધિ કરતાં અયા થાય. તેને આ સાથે ભેળવતાં આ + અયા = આયા એટલે આત્મા થાય. સૌને પોતાનો આત્માં ગમે છે. ...વગેરે પ્રશ્નોથી વાદીને નિરુત્તર બનાવી પરાસ્ત કર્યો એટલે સહુએ તેની પ્રશંસા કરી. રાજાએ નિપુણા સાથે લગ્ન કરી, તેને પટ્ટરાણું બનાવી. કાલકમે રાજરાણીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. સંયમ વ્રતનું નિરતિચાર પાલન કરીને પરમપદની પ્રાપ્તિ કરી. તાત્પર્ય કે અભક્ષ્યને ત્યાગ નિપુણાને મિક્ષપદ મેળવવામાં અત્યંત સહાયભૂત થયે. તેવી જ રીતે સર્વ કેઈને સહાયભૂત થઈ શકે છે. આ કથાને વિશેષ અધિકાર શ્રાદ્ધ-પ્રતિકમણ વંદિતુ સૂત્રના 7 મા વ્રતમાં કરેલ છે. | સ્વાધ્યાય પ્રશ્ન 1. સુભદ્રાનું દષ્ટાંત આહારશુદ્ધિ અંગે શી ચેતવણી આપે છે? 2. જન્મોજન્મનાં વ્યાધિ દૂર કરવા ગુરુણીજી મહારાજ શી - શીખામણ આપે છે ? 3. નિપુણનું દષ્ટાંત શો બોધ આપે છે ? વાદીને કઈ રીતે જીત્યો?
Page #99
--------------------------------------------------------------------------
________________ 13. રાત્રિભેજન–અનર્થકારી - ભારતના પ્રાચીન શાસ્ત્રકારેએ ભેજન માટે કયા ક્યા નિયમે દર્શાવ્યા છે? જીવનને માટે ભેજન આવશ્યક છે. ભોજન વગર માણસનું શરીર ટકી શકતું નથી. ભાજનની પણ એક મર્યાદા છે. જીવન માટે ભોજન છે, નહિ કે ભેજન માટે જીવન! દુઃખની વાત એ છે કે આ યુગમાં ભેજન માટે જીવન થઈ ગયું છે, આજનો માણસ ખાનપાન વિશેના નિયમે ભૂલી ગયો છે. જે કંઈ સારું-ખરાબ ભેજન સામે આવે તે ઝટ લઈને ખાઈ જાય છે. નથી અને માંસ પ્રત્યે ઘણા. નથી એને મદ્ય પ્રત્યે તિરસ્કાર, ભક્ષ્યાભઢ્ય વિષે તેને કંઈજ ખબર નથી. ધમની વાત તે જવા દઈએ આજે તે ભેજનના ચટકા પાછળ પડી, પોતાનું સ્વાશ્ય પણ બગાડે છે. પછી દવાથીય ઠેકાણું પડતું નથી. શરીર બગાડયું અને જીવન બગાડયું માટે ખૂબ જ સાવધાન બનવાની જરૂર છે. ભેજનને વિવેક જરૂરી છે. આજને માણચ સવારે પથારીમાંથી ઊટતાં જ ખાવા લાગે છે અને આ દિવસ પશુની જેમ ચરતો જ રહે છે. ઘર ખાય છે, મિત્રોને ત્યાં ખાય છે, અરે બજારમાં જઈને પણ ખાય છે. એ સાંજે ખાય છે, રાતે ખાય છે અને પથારીમાં સૂતાં સૂતાં પણ દૂધને ગ્લાસ ગટગટાવી જાય છે. પેટ છે કે પટારો? રાત દિવસ પેટનો ખાડે ભયા જ કરે છે, છતાં પણ સહેજે સંતોષ નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________ ભારતના પ્રાચીન શાસ્ત્રકારોએ ભજન વિષે બહુ સુંદર નિયમો રજૂ કર્યા છે. ભોજનમાં શુદ્ધિ. પવિત્રતા, અને સ્વાથ્યનું ધ્યાન રાખવું જોઈએ, સ્વાદનું નહીં. માંસ અને શરાબ વગેરે અભક્ષ્ય પદાર્થો પ્રત્યે ઘણું રાખવી. જોઈએ. શુદ્ધ ભોજન પણ ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. ભૂખ વિના ભેજનને એક કણ પણ પેટમાં નાંખવો. તે રોગને આમંત્રણ આપવા બરાબર છે. ભૂખ લાગવા છતાં પણ દિવસમાં બે ત્રણ વાર કરતાં વધારે વખત ભજન ન લેવું જોઈએ. એમાં રાત્રે ભજન તે કદી પણ ન લેવું જોઈએ. જૈનધર્મમાં રાત્રિભોજનના નિષેધ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાચીનકાળમાં તે રાત્રિભેજન ન કરવું એ જૈનત્વની ઓળખ માટેનું વિશિષ્ટ લક્ષણ હતું. વાત પણ બરાબર છે. રાત્રિભેજનના ત્યાગથી જન તરીકેની ઓળખ થતી રાત્રિભોજન કરવામાં જૈનધર્મે હિંસાને તથા આલેકમાં રોગથી અને પરલોકમાં દુર્ગતિથી બગડવાને મહાદોષ બતાવ્યા છે. ઘણા એવા નાના સૂમ જેવો હોય છે કે જે સૂર્ય પ્રકાશમાં દૃષ્ટિગોચર થાય છે, પરંતુ રાત્રે દષ્ટિગોચર થઈ શકતા નથી. આથી એવા સૂક્ષ્મ જીવ ભોજનમાં પડે અને પિટમાં જાય તે બહુ મેટે અનર્થ થાય છે. જે માણસે માંસાહારનો ત્યાગ કર્યો તે કઈ વખત આવા પ્રકારના રાત્રિભેજનથી માંસાહારતુલ્ય દોષથી દૂષિત થઈ જાય છે. રાત્રિભોજનમાં અનેક સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે..
Page #101
--------------------------------------------------------------------------
________________ કેટલાક લોકે એવી દલીલ કરે છે કે રાત્રિભોજનને નિષેધ સૂક્ષમ અને ન જોઈ શકવાને કારણે જ કરવામાં આવે છે ને ? જે લાઈટ કરીએ પછી તે કઈ હાનિ નથી ને ? જવાબ એ છે કે લાઈટ હોવા છતાં હિંસાથી બચી શકાતું નથી. દીપક, વીજળી અને ચંદ્રમા વગેરેને પ્રકાશ ગમે તેટલો હોય છતાં તે સૂર્યપ્રકાશ જે સાર્વત્રિક, અખંડ–ઉજ્જવલ અને આરોગ્યપ્રદ નથી જ. જીવરક્ષા અને સ્વાથ્યની દૃષ્ટિએ સૂર્યને પ્રકાશ જ સૌથી વધુ ઉપગી છે. કેટલીકવાર આ પણે દીપકની આજુબાજુ અનેક જીવજંતુને ઊડતાં જઈએ છીએ. આથી ભેજન કરતી વખતે એનાથી બચવું ખૂબ કઠિન બની જાય છે. ઈલેકટ્રિકના ગોળા આગળ ઘણાં ઝીણાં જંતુઓ સેંકડેની સંખ્યામાં ઊભરાઈ જાય છે. ઊડતાં અથડાતાં–ભેજન ભેગાં રસોઈમાં–પ્રવાહીમાં પડે છે જેમાસામાં દરેકને સાક્ષાત અનુ નવ થાય છે. રાત્રિના નાના જીવ વિશેષ ઉડે છે. ત્યાગધર્મનું મૂળ સંતેષમાં છે. આ દષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ પણ સમાપ્ત કરી દેવી જોઈએ. અને રાત્રે પેટને પૂર્ણ વિશ્રામ આપવો જોઈએ. આમ કરવાથી ઊંઘ સારી આવે છે, બ્રહ્મચર્ય પાલનમાં સહાયતા મળે છે, અને બધી રીતે આરોગ્યની વૃદ્ધિ થાય છે. જૈન ધર્મના આ નિયમમાં પૂર્ણતઃ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. શરીર– શાસ્ત્રના જ્ઞાતા પણ રાત્રિભેજનને બળ-બુદ્ધિ અને આયુધ્યનો નાશ કરનારું બતાવે છે. રાત્રે હૃદય અને નાભિ
Page #102
--------------------------------------------------------------------------
________________ 70 કમલ સંકેચાઈ જાય છે, આથી સૂર્યાસ્ત પછી લીધેલા. ભાજનનું પાચન સારી રીતે થતું નથી. ધર્મશાસ્ત્ર અને વૈદકશાસ્ત્રના ઊંડાણમાં ન જતાં જે આપણે સાધારણ રીતે જોઈએ તો રાત્રિભોજનથી ઘણું હાનિ થતી જોવામાં આવશે. આથી તે સર્વથા. અનુચિત અને ત્યાગવા ગ્ય ઠરે છે. ભોજનમાં કીડી આવે તે બુદ્ધિનો નાશ થાય છે. જૂ ખાવામાં આવી જાય તે જલોદર નામનો ભયંકર રોગ થાય છે. માખી પેટમાં જાય તે ઉલટી થાય છે. ગળીનું વિષ કે અંગ ખવાઈ જાય તે મરણ થાય છે. સંભાર ભરેલાં શાક વગેરેમાં વીંછી આવી જાય તે તાળવામાં છિદ્ર પડે છે, વાળ ગળામાં ચાંટી જાય તે સ્વરભંગ થાય, રોગીષ્ઠ જેતુ આવી જાય તો કેન્સર–લકવા વગેરે રોગ થાય છે. આવા અનેક દોષ રાત્રિભોજનમાં પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે. રાત્રિનું ભોજન એ આંધળાનું ભજન છે. એક-બે નહીં હજારો દુર્ઘટનાઓ રાત્રિભેજનને લીધે બની છે, અને બનતી રહે છે. સેંકડો લેકે પિતાનું જીવન ગુમાવે છે. મેવાડના ભાટિયા ગામમાં એક રાજ-કર્મચારીને ત્યાં પંડિતજી મહારાજ રસોઈ બનાવતા હતા. મહારાજનું નામ ટીકારામ. એક વખતે ભીંડાનું શાક બનાવ્યું. ભડામાં મસાલો ભરી તવામાં વઘારવામાં આવ્યા. અચાનક એક ગરોળી તવા પર પડી. તે ખૂબ ગરમ થઈ ગયો હતે. ગરોળીને પડતાવેંત પ્રાણ ઊડી ગયા. ગોળી શેકાઈને ભીંડા સાથે ભળી ગઈ. રાજ-કર્મચારી જમવા
Page #103
--------------------------------------------------------------------------
________________ 71 બેઠા તે તેની થાળીમાં પેલી ગરોળી પણ આવી. રાજકર્મચારી ખીજાઈ ગયા અને ઠપકે દેવા લાગ્યા, “હે આળસુ ! તારાથી ભીડાનાં ડીંટિયાં પણ કઢાતાં નથી ?" એટલામાં તેના પગ જોયા. તરત જ તેમણે દીપક મંગાવી પ્રકાશમાં જોયું તો ગરોળી દેખાઈ. તે દિવસથી એમની આંખો ખૂલી ગઈ. રાત્રિભોજનને સદી માટે ત્યાગ કર્યો. દુર્ભાગ્યવશ જે તેણે ગોળી ખાધી હોત તો કેટલો અનર્થ થાત ? હમણાં તાજેતરમાં લડૂ પીનારાનાં અમદાવાદની હોસ્પિટલમાં 900 જેટલાં મરણ થયાં અને બીજા સેંકડોની કાયમ માટે આંખ ગઈ. મહારાષ્ટ્રમાં ચાર સુખી મિત્રો રાત્રીના ફરવા નીકળ્યા. શેરડીનો રસ પીવાનું મન થયું. રસવાળાને ઓર્ડર આપ્યો. રસ પીધો અને મિનિટોમાં પ્રાણ નીકળી ગયો. ચારે યુવાનને મા–બાપ, પરિવારને સખત આઘાત લાગ્યા. રસવાળાને ત્યાં તપાસ કરતાં શેરડીના કૂચામાં નાને સાપે કચડાઈ ગયેલો મળે, ત્યારે ભાન થયું કે રાત્રે રસ ન પીધે હોત તે આ દુર્ઘટના ન બનત. રાત્રે ઝેરી જંતુઓ પિતાને ખોરાક લેવા નીકળે છે. તે રાત્રિના ખાનપાનમાં ભળી જતાં આવા દુઃખદ પરિણામ આવે છે.' આવા માઠાં પરિણામેથી સદંતર બચી જવા જ્ઞાની ભગવંતે પહેલેથી જ અભક્ષ્ય ત્યાગની વાત ફરમાવે છે. તેનું પાલન જે કરે છે તેઓ અવશ્ય સુખી બને છે.
Page #104
--------------------------------------------------------------------------
________________ સ્વાધ્યાય પ્રશ્ન. 1. રાત્રિભોજન નિષેધમાં આધ્યાત્મિકતા સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોણની ચર્ચા કરો. 2. રાત્રિભોજનથી થતાં નુકસાને તબકકાવાર ચર્ચા૩. રાત્રિભોજન માટે પંડિતજીનું તથા 4 યુવાનનું દષ્ટાંત શી શીખ આપે છે ? 14. આહારનો સુધારે જીવને સુધારવાનો પાયે છે. વૈજ્ઞાનિક-આર્થિક અને સામાજિક રીતે માંસાહારથી થતું નુકશાન. વિલાયત અમેરિકા આદિ સુધરેલા પ્રદેશોમાં સામાજિક સુધારકો, વિદ્વાન ડોકટરે, પ્રસિદ્ધ ધર્માચાર્યો અને વિજ્ઞાન અને શરીરશાસ્ત્રના જાણનારાઓ એકમતે જાહેર કરે છે કે આહારને પ્રશ્ન તે આ યુગ માટે ખાસ મહત્ત્વનો પ્રશ્ન છે. અને આહારના સુધારા ઉપર બધા નૈતિક, આર્થિક અને સમાજિક સુધારાઓને આધાર રહેલો છે. પાશ્ચાત્ય પ્રદેશમાં ઘણી ગરબડ ઊભી થયેલી છે. તેને સુધારો કરવા માટે ખોરાકની બાબતમાં જેમ લોકે સમજતાં જાય છે તેમાં સુધારો કરે છે. વિદ્વાન ડેકટરો અને અનુભવીઓના મત મુજબ જીભને કે સ્વાદને વશ ન રહીને, દરેક દષ્ટિએ ફાયદા હોય તેવા ખેરાકની હિમાયત કરે છે અને ઘણાં વર્ષોથી પ્રેરક લેવાની ચાલતી આવેલી નુકસાનકારક રીતને હિંમતથી ત્યાગ કરે છે. અને તેથી તંદુરસ્ત લાંબુ
Page #105
--------------------------------------------------------------------------
________________ 73 આયુષ્ય ભેગવી પોતાનાં બાળબચ્ચાંઓને વારસામાં સદ્દગુણે અને નીરોગી જીવન ભેગવે તેવી રીતે આપતા જાય છે, તે ખરેખર આનંદની વાત છે. પરંતુ હજુ આપણા દેશમાં જે કે માનવજાતિને ઊગી બીજા પ્રશ્નો માટે અનેક પ્રયાસ થાય છે, તે પણ ખોરાક જેવા ઉપયોગી પ્રશ્નની બાબતમાં આંખ મિચામણાં કરાઈને સ્વાદ લુપતાવશ ધાર્મિક કે આરોગ્યના નિયમને ભંગ કરાય છે. ખોરાકની અસર ખાનાર ઉપર, ભવિષ્યની પ્રજા અને દેશ ઉપર કેવા પ્રકારની થાય છે, તેનો વિચાર વિસરાઈ રહ્યો છે, અને જે માંસાહારથી નુકસાનકારક પ્રથા ચાલુ કરાઈ છે તે મહા અનર્થને સનારી છે. આવા સુધારાના પ્રગતિના સમયમાં આરોગ્યની કે સર્વ રીતે સુખકર સંસ્કૃતિની બેદરકારી કરવી તે જેટલું શેચનીય છે તેટલું જ નુકસાનકારક છે. ખોરાકનો હેતુ અને પ્રકાર H શરીરને ટકાવી રાખવા ખોરાક એ એક જિંદગીની જરૂરિયાત ગણાય છે. શરીર તંદુરસ્ત રહે, શરીરને જોઈએ તેટલું પોષણ મળે, મગજને પોષણ મળી તેમાં સારી ભાવનાઓ જન્મે એ અને એવા બીજા ઘણા જ અગત્યના હેતુઓ ધ્યાનમાં રાખી શુદ્ધ સાત્ત્વિક ખોરાકની પસંદગી થતી હોય તે અત્યારે મનુષ્યની જે કઢંગી હાલત જણાય છે તે તદ્દન બદલાઈ જઈ પૃથ્વી ઉપર આરોગ્યના સ્વર્ગ સમાન સુખે ભેગવી શકાય.
Page #106
--------------------------------------------------------------------------
________________ 74 તે માંસાહારથી થતું નુકશાન : માંસ-મચ્છીના બારાકથી ઘણી રીતે નુકશાન થાય છે અને તેવાં નુકસાન ચાર દૃષ્ટિબિંદુમાં એકત્ર કરવાથી આ અભક્ષ્ય ખોરાકની બધી હાનિઓનો પૂરત ખ્યાલ આવી શકશે. (1) માંસાહાર નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં વર્તમાન તેમજ ભાવિ પ્રજાને ઘણું નુકશાન કરે છે. માંસ-મચ્છીના ખોરાકથી સમાજની અને ખાનારાઓની નીતિ-રીતિ ઉપર જે ખરાબ અસર થાય છે તેને ખ્યાલ કર્યા પછી કઈ પણ સમજુ માણસ તે ખોરાકને વળગી રહેવું સલામતી ભરેલું માનશે નહિ. આ બાબતમાં પ્રથમ એ જ તપાસીએ કે માસાંહારના ગુણદોષની તેના ખાનારાઓના નૈતિક અંકુરો અને ભાવના ઉપર કેવી અસર થાય છે ? ખૂનરેજીના, કાપાકાપીના ભયંકર દેખાથી સામાન્ય રીતે કોઈ પણ સહદથી માણસને કમ્પારી છૂટયા વગર રહેતી નથી, છતાં પણ આ લેહીથી ખરડાયેલા, કાપાકાપીથી મેળવેલા માંસના લોચાઓ, બિચારાં મુંગા પ્રાણીઓને શરીરના ટુકડાઓ, ખેરાક તરીકે ખાવાં માંસાહારીઓના હૃદયને જરા પણ આંચકે ન લાગે તે જ ખાત્રી આપે છે કે માંસ ખાવાની આ રીત માંસાહારીઓના હૃદયને પથ્થર જેવું નિષ્ફર બનાવી દે છે. તેમના હૃદયના ભાવને જડ કરી નાખે છે અને તેમની નીતિને નાશ કરે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________ - 75 () ધાર્મિક દ્રષ્ટિએ જોતાં માંસાહાર ધર્મવિરુદ્ધ છે તેથી અહિંસા ધર્મને હાનિ પહોંચે છે, એમ આર્યદેશના જુદા જુદા અનુયાયીઓ, ધર્મશાસ્ત્ર, ધર્મગુરુઓ કહે છે. દયાધર્મનો નાશ કરનાર માંસાહાર છે. ધર્મનો નાશ કરનાર કોઈ કાળે સુખી–સ્વસ્થ બની શકે નહિ. સસ (3) વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં માંસને ખોરાક કુદરતથી વિરુદ્ધ હોવાથી ઘણાં દરદોને ઉત્પન્ન કરે છે અને આયુષ્યને ઘટાડે છે. (4) આર્થિક રીતે જોતાં તે ખોરાક ખર્ચાળ છે એટલું જ નહિ, પણ દેશની આર્થિક સ્થિતિને સીધી અને આડકતરી રીતે મેટું નુકશાન પહોંચાડે છે. એ “તામસ ગુણોની ખાણ : “આહાર તે ઓડકાર તે મુજબ જેવો રાક લેવામાં આવે તેવી જ ભાવનાએ આપણામાં જન્મ પામે છે. માંસ-મછીનો ખેરાક, નિર્દયતાથી મેળવેલ, અસંખ્ય પશુ-પંખીના જીવોના નાશથી મેળવેલ, અન્યાય અને અનીતિથી, બિન જરૂરી ઈશ્વરી અને કુદરતી કાયદાઓથી વિરુદ્ધ મેળવેલ હોવાથી દુષ્ટ વૃત્તિઓને જન્મ આપે તેમાં શું નવાઈ ? ડો. કેરબસ વિનસ્લ કહે છે કે: માંસ તમે ગુણને વધારી, પશુવૃત્તિઓને ઉત્તેજિત કરે છે અને મનુષ્યને પશુના રૂપમાં ફેરવી નાંખે છે તે નિઃસંદેહ છે. અને તેનો લાંબા સમય સુધીને ઉપયોગ ઘણા ગંભીર ગુનાનું કારણ બને છે. વધારી, પાસ નામ આપતા વિરુદ્ધ મેળવે
Page #108
--------------------------------------------------------------------------
________________ 76 રાક્ષસી લક્ષણે : તમગુણ, અહંકાર, ક્રોધ, મદ, મત્સર, અન્યાયઘાતકીપણું વગેરે આસુરી લક્ષણેની ખાણ છે. અને તેથી જ તમે ગુણી મનુષ્ય જગતમાં આદરણીય હેતા નથી. અન્યાય, અનીતિ, ઘાતકીપણું વગેરે માંસાહારીમાં રહેલાં છે. તમગુણથી નીપજતાં રાક્ષસી લક્ષણે જ્ઞાતિઓના, સમાજના, અને સમગ્ર દેશના સુખ ઉપર સખત ફટકા મારનાર નીવડયાં છે. કેમકે આ જમાનામાં ચાલતી લડાઈઓ, મારામારીઓ અને તેવા જ બીજા અણઘટતા બનાવ તામસવૃત્તિનાં સીધાં પરિણામે છે અને તે બનાવો જગતની સુલેહ-શાંતિ, અને સુખને નસાડનાર નીવડયાં છે. આ કારણેથી ડાહ્યા માણસે તમે ગુણને પોષનાર પદાર્થોના સેવનથી હંમેશા સાવચેતીથી દૂર રહે છે. માંસાહારીઓ તામસ પ્રાધાન્ય હોવાથી તેમનામાં નીતિના અંકુરો નષ્ટ થઈ જાય છે. તે બાબતમાં મી. રસીડની એસ. બીયડ પ્રેસીડેન્ટ, ઓર્ડર ઓફ ધી ગોલ્ડન એજ” પુસ્તકમાં એક સ્થળે જણાવે છે કે માંસ-મરછીનો ખોરાક માણસની ઊંચી ભાવનાઓને નાશ કરી, હલકી વૃત્તિઓને ઉત્તેજિત કરે છે. માણસેને સ્વાથી ઘાતકી અને અનીતિમાન બનાવે છે એ વાત સર્વમાન્ય છે. ઈતિહાસના અનુભવ અને સમાલોચનથી એ જ વાત સિદ્ધ થઈ ચૂકી છે કે આપણી અંદરની પશુવૃત્તિઓને પોષવાથી આપણી નૈતિક અને આધ્યાત્મિક અધોગતિ જ થાય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________ 77 મહાપુરુષેનો એકમત : શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ત્રાસ એમ પટકાય જીવોને અભયદાન આપી આત્માને સંપૂર્ણ પણે અહિંસક બનાવી અજર-અમર બનાવવાનો સત્ય પ્રકાશ વિશ્વને આપે છે. દરેક યુગના ધર્મગુરુઓ, ઉપદેશકે, સંત-મહંતો અને સુધારકે તેમજ સાક્ષરે, ડોકટરે પણ માંસાહારના ત્યાગની વાત કહે છે. પાયથેગોરાસ, પ્લેટ, સેક્રેટીસ જેવા ફિલસૂફ, તત્ત્વવેત્તાઓ, બુદ્ધ, મનુ, ઝોરોસ્ટર, ડેનીયલ, ઈસાયહે, જીસસ ક્રાઈસ્ટ આદિ પયગમ્બરે તેમજ ખ્રિસ્તીઓ, ફિરસ્તાઓ, ફીસસ્ટમ, ટેરેટયુલીઅન, કલીમેન્સ, ફ્રાન્સીસ આસીસી, ગેસેન્ડી, જોહ્ન હાવર્ડ, સ્વીડનબર્ગ, જેહન વિસ્કી, મટન, ન્યૂટન, ફેંકલીન, પેલી, ન્યુમન વિલીયમ બૂથ અને પ્રેમવુલ બૂથ વગેરે સુજ્ઞ પુરુષે એ જ વાત કહી ગયા છે અને કહે છે કે “માંસાહારથી આપણી હલકી વૃત્તિઓને પોષણ મળે છે અને તે પશુવૃત્તિને પિષવાથી માણસજાતના નૈતિક અને આધ્યાત્મિક બળને નાશ થાય છે.” ઉપર જણાવેલાઓમાં ધર્મગુરુઓ, તત્ત્વવેત્તાઓ, સાક્ષરો અને સામાજિક સુધારકોને સમાવેશ થતો હોઈ રીતે અવગતિએ પહોંચાડનાર, ન ઈચ્છવા જેવા દુર્ગાની
Page #110
--------------------------------------------------------------------------
________________ 78 આ ચારી અને યુગો આપે છે. ખાણરૂપ માંસાહારને મનુષ્યને લાયક રાક મનાવ એ ધર્મદ્રોહ, આરોગ્યદ્રોહ અને નીતિદ્રોહ છે. સાત્વિકતાને સમુદ્રઃ બીજી રીતે વિચારતાં અન્નફળ-શાકને ખોરાક કુદરતી અને સાદો હોવાથી શરીરને નિરોગી રાખે છે, અને નૈતિક દૃષ્ટિએ જોતાં ઊંચા સાત્ત્વિક ભાવના અંકુરોને જન્મ આપે છે. સાત્વિકતા જગતમાં પૂજાય છે. અને યુગો સુધી પૂજાશે, તે નિસંદેહ : હોવાથી વિચારશીલ માણસે સાત્વિકતાને આશ્રય શોધે છે. અને સાત્વિક્તા અને તેનાથી કેળવાતા અનેક - સગુણ બક્ષનાર અન-ફળ-શાકને બરાક સ્વીકારે છે. સાત્તિવક્તા તે પરમાત્માની નજીક લઈ જનારો ગુણ છે. પ્રભુને ઓળખી પરમાત્માપદને મેળવવું તે જ્ઞાની માણસેના જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. સાત્વિક રાક લેનારનાં બાલ-બચ્ચાંઓ નીરોગી, લાંબુ આયુષ્ય ભેગવી - જગતમાં સારા માનવ તરીકે જીવન ગાળવા ભાગ્યશાળી બને છે. પગ ઉપર કુહાડે અને હિતની હાનિ ? આટલું જાણ્યા પછી જે દેશની નીતિ અને ધર્મ - દૃષ્ટાંતરૂપ હોય તે દેશના વાસીઓ, નીતિ અને ધર્મની જડ ઉખેડી નાંખનાર અસંખ્ય પ્રાણીઓને કચ્ચરઘાણ કઢાવનાર અને અસંખ્ય રોગોને જન્મ આપનાર માંસાહારને શી રીતે કબૂલ કરી શકે? શું મનુષ્યોને પ્રભુની પરવા ન : હાય ? કે નીતિની દરકાર ન હોય? વળી પિતાની તેમજ પોતાનાં બાલ–બચ્ચાની નૈતિક અને માનસિક
Page #111
--------------------------------------------------------------------------
________________ ઉન્નતિ સાધવા ઈછા ન હોય ? અને જો તેમ હોય તો કેટલું આશ્ચર્ય, કેટલી અણસમજ, કે પરમાતમાથી દૂર રાખનાર, નીતિધર્મનો નાશ કરનાર, બાળકોમાં અનીતિ, પાપ, અધર્મના અંકુરો ઉત્પન્ન કરનાર, નિર્દય ખોરાક માંસ, મચ્છી ઇંડાને હજુ પણ ન છોડે ? અને તેને માણસજાતને કટ્ટો દુશ્મન જાણી, તેને નાબુદ કરવા નિશ્ચય ન કરે તો પોતાને હાથે પોતાનું ભૂંડું કરવા જેવું હાંસી પાત્ર વર્તન કહેવાય તેમાં શું સંદેહ? સમાજને સડે અને ભયંકર ઘાતકીપણું દુનિયામાં માંસાહારી લોકોને માંસ પૂરું પાડવા માટે સમાજના એક ભાગને કસાઇને ધંધે સ્વીકાર પડે છે. કસાઈ શબ્દ જ ઘાતકીપણુ બતાવનાર શબ્દ તરીકે સર્વને જાણીતો છે, અને જગતમાં કસાઈ એ તરફ લોકોને સદભાવ જાગતું નથી. આ રીતે સમાજના એક અંગને સડાવવાને દોષ પણ માંસાહારીએ ઉપર જ આવે છે. આ કસાઈને વર્ગ સમાજની સામાન્ય નીતિ ઉપર ઘણી જ ખરાબ અસર કરે છે. મી. સીડની એસ. બીયડે એક સ્થળે લખ્યું છે કે માંસાહારથી માણસની નૈતિક ભાવનાઓને સીધી તેમજ આડકતરી રીતે ઘણી ખરાબ અસર થાય છે. એ તે દેખીતું છે કે જ્યાં લોહીની નદીઓ વહેતી હોય, જ્યાં કાપાકાપી જ થતી હોય ત્યાં લોકે પશુવૃત્તિવાળા, પાષાણુ હૃદયના અને રાક્ષસી બની જાય છે. તેમનાં બાળકના મગજ પર પણ તેવા જ ઘાતકી અને નિષ્ફર સંસ્કાર
Page #112
--------------------------------------------------------------------------
________________ 80 બાળપણથી જ પેદા થાય છે, અને પછીથી ગુના, અધમતા, જંગલીપણું વગેરે અત્યાચારે પૂરજોશથી ચાલુ થાય છે. કાપાકાપી કે તલથી, સમાજ કે પ્રજાની અધોગતિ થાય છે અને સામાજિક નીતિ નષ્ટ થાય છે તેમાં પણ શંકા નથી. આ કતલથી કરૂણાની નૈતિક ભાવનાઓ નાબુદ થાય છે અને તેના દાખલા તરીકે, યુનાઈટેડ સ્ટેટ્સમાં થતાં ખૂનમાં કસાઈ લોકે વધારે ખૂન કરનારા જણાય છે. માંસાહારની કનિષ્ઠતા માંસ કેઈ ખેતરમાં ઉત્પન્ન થતું નથી ઝાડ ઉપર ઊગતું નથી કે આકાશમાંથી વરસતું નથી. તે તે હરતાં ફરતાં પ્રાણીને જીવતા મારીને એના શરીરમાંથી મેળવવામાં આવે છે. માણસના પગમાં કાંટે વાગે છે તે તે તેનું દર્દ સહન કરી શકતા નથી અને આખી રાત તરફડે છે, તે બીજા નિરપરાધી મૂક જીવોની ગરદન પર છરી ચલાવવાની વેદના કેટલી ભયાનક હશે ? શું આ કિયા ન્યાયસંગત છે ? જરા શાંત ચિત્તે તેને પ્રામાણિકપણે વિચાર કરો કે એ જીને કેટલું ભયંકર દર્દ થતું હશે? પોતાની જીભના ક્ષણિક સ્વાદ માટે બીજા જીવને રહેંસી નાખવા એ કેટલું કનિષ્ઠ દુષ્ટ આચરણ છે ? જે માનવી કોઈને જીવન આપી શકતો નથી તે બીજાનું જીવન છીનવી લેવાને તેને શું અધિકાર છે? આહાર-વિહારમાં થતી સાધારણ હિંસા પણ નિંદનીય છે તે સ્થલ પશુઓની હિંસા એ કેટલું ભયંકર પાપ છે? કસાઈ જ્યારે ચકચકતે છરો લઈ મૂક પશુની ગરદન પર પ્રહાર કરે છે, તે દશ્ય કેટલું ભયંકર અને અમાનુષી
Page #113
--------------------------------------------------------------------------
________________ હોય છે ? સહૃદયી માણસ તો આવા રાક્ષસી દશ્યને પોતાની આંખે જોઈ પણ શકતું નથી. ખૂનની નદી વહી રહી હોય, માંસને ઢગલે પડયો હાય, હાડકાંઓ અહીં તહીં વિખરાયેલાં પડયાં હેય, લોહીથી ખરડાયેલું ચામડું ગમે તેમ પડયું હોય, ઉપરથી ગીધ વગેરે પક્ષીઓ ઊડતાં હોય, આ ઘણિત દશામાં મનુષ્ય નહીં, રાક્ષસ જ કામ કરી શકે છે. આ કારણને લીધે જ યુરોપમાં પ્રતિષ્ઠિત ન્યાયાધીશ કસાઈની સાક્ષી પણ લેતા નથી. એની દ્રષ્ટિમાં કષાઈ એટલો નિર્દય થઈ જાય છે કે તે મનુષ્ય જ નથી રહેતો હદયહીન નિર્દય મનુષ્યમાં માનવતા પણ કયાં હોઈ શકે ? ક આર્થિક દૃષ્ટિએ પણ માંસાહાર દેશને માટે ઘાતક છે. ગાય, ભેંસ, બકરી વગેરે દેશ માટે બહુ ઉપયોગી પ્રાણી છે. માંસાહારીઓ દ્વારા એને સંહાર કર અનુચિત, ભયંકર અને આર્થિક રીતે દેશને પાયમાલ કરનારો છે. ઉદાહરણ તરીકે ગાયને લઈએ. આપણને દૂધ, દહીં, ઘી, બળદ, છાણ વગેરે મળે છે. એક ગાયની આખી પેઢીથી ચાર લાખ એગણ પચાસ હજાર સાતસો વીસ માણસને સુખ મળે છે. જીવવિજ્ઞાન-વિશારદાએ બહુ ઝીણવટથી ગણતરી કરી છે. પ્રત્યેક ગાયના જન્મભરના દૂધથી ચોવીસ હજાર નવસે સાડ માણસે એક વાર તૃપ્ત થાય છે. સરેરાશ આ. 6 વી, બળ ગણપતિ
Page #114
--------------------------------------------------------------------------
________________ પ્રત્યેક ગાયથી છ વાછરડાં અને છ વાછરડી મળે છે. એમાંથી જે એકાદ મરી જાય તે પાંચ વાછરડી બચે. તેને જીવનભરના દૂધથી એક લાખ વીસ હજાર આઠસો. માણસ એકવાર તૃપ્ત થાય. હવે રહ્યા પાંચ બળદ પોતાના જીવનકાળમાં સરેરાશ ઓછામાં ઓછું પાંચ હજાર મણ અનાજ પેદા કરી શકે છે. જે પ્રત્યેક માનવી એક ટકે પિણ શેર અનાજ ખાય તે એનાથી સાધારણતઃ અઢી લાખ માણની એક વખત ઉદર-પૂતિ થઈ શકે છે. વાછરડીઓનાં દૂધ અને બળદોનું અનાજ મેળવી દેવાથી ત્રણ લાખ ચુંમોતેર હજાર આઠસે માણસોની ભૂખ એકવાર સંતોષાય. બને સંખ્યાનો સરવાળો કરીએ તે એક ગાયની પેઢીમાં ત્રણ લાખ નવાણું હજાર સાતસે સાઠ માણસ એક વખત તૃપ્ત થાય છે. . એટલું જ નહીં, બળદોથી ગાડી ચાલે છે. તે ભાર ઊંચકવાના કામમાં પણ આવે છે. આટલા બધા ગાયના ઉપકારને લીધે જ ભારતીય લોકો તેને “માતા” કહે છે. આ રીતે એક બકરીના જીવનભરના દૂધથી પચીસ હજાર નવસો વીસ માણસે એક વખત તૃપ્તિ મેળવે છે. હાથી, ઘોડા, ઊંટ વગેરે પ્રાણીઓ મનુષ્ય પર અનેક ઉપકાર કરે છે. આમ ઉપકારી પશુઓને જે લોકે મારે છે તથા બીજા પાસે મરાવે છે, તેવા કુર માનવસમાજને હત્યારા સિવાયનું બીજુ કયું ઉપનામ આપવું ઘટે ? - પશુધન વિણસી જતાં આંધ્ર-મદ્રાસ–કલકત્તા–ઉત્તર પ્રદેશ વગેરેમાં બળદ-ઘેડાના અભાવે મજુર માણસોને
Page #115
--------------------------------------------------------------------------
________________ ગાડીએ-લારીઓ-પગરિક્ષાઓ ચીને ચલાવવી પડે છે માંસાહારે માનવોને પશુ જેવા કર્યા છે, અને પશુઓ ખલાસ થયા પછી માણસના માંસને વારો આવી જતાં વાર નહિ લાગે. હિંસાના સંસ્કારબળે વસ્તીના બહાને મનુષ્યના ગર્ભપાતની હત્યાઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના પ્રત્યેક નાગરિકે હવે સજાગ બનવા જેવું છે. * સ્વાથ્યની દૃષ્ટિએ પણ માંસ નિષિદ્ધ વસ્તુ છે. માંસાહારથી કેન્સર, ક્ષય, પાયોરિયા, ગાંઠ, માથાને દુખાવો, ઉન્માદ, અનિંદ્રા, લકવા, પથરી વગેરે ભયંકર રેગ આકમણ કરે છે. શારીરિકબળ અને માનસિક પ્રતિભા પર પણ ખરાબ અસર થાય છે. આ વિષે યુરોપમાં બ્રુસેલ્સ વિશ્વવિદ્યાલયમાં જે વૈજ્ઞાનિક પરીક્ષણ થયું છે, એમાં પણ માંસાહારીઓની અપેક્ષાએ શાકાહારી જ શ્રેષ્ઠ સાબિત થયા છે. . કહેવાય છે કે દશ હજાર વિદ્યાથી ઉપર્યુક્ત પરીક્ષણમાં સામેલ થયા હતા. એમાં પાંચ હજાર તે કેવળ ફળ-ફૂલઅન વગેરે શાકાહાર પર અને પાંચ હજાર માંસાહાર પર રહ્યા હતા. છ મહિના પછી તપાસ કરતાં ખબર પડી કે માંસાહારીઓ કરતાં શાકાહારી દરેક બાબતમાં હોશિયાર નીવડયા. શાકાહારીઓમાં દયા, ક્ષમા, પ્રેમ વગેરે ગુણે પ્રકટ જેવામાં આવ્યા. અને માંસાહારીઓમાં કાધ, કુરતા, ભીરુતા વગેરે, માંસાહારીઓથી શાકાહારી એમાં બળ, સહનશક્તિ વગેરે ગુણે પણ વિશેષરૂપમાં
Page #116
--------------------------------------------------------------------------
________________ ખીલી ઊઠયા. શાકાહારીઓમાં માનસિક શક્તિને વિકાસ પણ સારો થયે. વધુ તે શું ? પણ ધાર્મિક, આર્થિક, સામાજિક અને આરોગ્યની દૃષ્ટિએ માંસાહાર સર્વથા વજ્ય છે. જે માણસ પોતાને માનવ કહેવડાવવાને અધિકારી છે, એણે માંસભક્ષણનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. 15. માંસાહારથી શક્તિને ભ્રમ [ “સંદેશ” ૫-૯-૭૫ની સંસ્કાર પૂર્તિ જણાવે છે કે માંસાહારથી શક્તિ મળે છે કે એ ભ્રમ છે. (1) ખેલાડીઓમાં જે “સ્ટેમિના (કૌવત) હોય છે તે માંસાહારથી આવે છે તેવી ખોટી માન્યતાને યેલ યુનિવર્સિટીના ડે. ઈરવિંગ ફીશરે રદિયો આપ્યો છે. ચેલ યુનિવર્સિટીના 49 કસરતવીરો ઉપર પ્રવેગ કરતાં માલૂમ પડયું છે કે માંસાહારી કરતાં શાકાહારીમાં બમણે સ્ટેમિના હોય છે. (2) ઈન્ટરનેશનલ એશ્લેટિક બર્ડના માનદ મેડિકલ ઓફિસર સર એડેફ અબ્રામ્સના કહેવા મુજબ શાકાહારમાં કેલરી છે. પૂરતા પ્રોટીન છે અને તમામ પ્રકારે સમતોલ પોષણ મળે છે. તરણસ્પર્ધા, દોટ, કુસ્તી, વજન ઊંચકવું અને બાઈસિકલની સ્પર્ધામાં ઘણું શાકાહારી કસરતવીરોએ મેડલ જીત્યા છે અને રેકર્ડ સ્થાપ્યા છે.
Page #117
--------------------------------------------------------------------------
________________ 85 (3) 163 માં રોનાલ્ડ મુર્ગા ડ્રાઈઝ નામના સાઈકિલસ્ટ જે શાકાહારી છે, તે 15 વખત સાયકલ-સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. એલિમ્પિક રમતોમાં નાનામાં નાની ઉંમરે ગોલ્ડમેડલ મેળવનારા શ્રી સુરેઝ શાકાહારી હતા. જે 1956 માં મેલબોર્ન ખાતેની 400 અને 1500 મીટરની દોડમાં પ્રથમ આવનારા ખેલાડી શાકાહારી હતા. 1960 માં રેમ ખાતેની ઓલિમ્પિકમાં પણ શ્રી મુરેઝ 400 મીટરની દોડમાં પ્રથમ આવ્યા હતા. ઇંગ્લિશ ખાડી તરનારા શ્રી બીલ પીકટિંગ શાકાહારી હતા. ઓસ્ટ્રેલિયાના શ્રી એલેકઝાન્ડર મેકફરસન વજન ઊંચકવામાં પ્રથમ આવ્યા હતા, તેને “યંગ એ પેલોનું બિરૂદ મળ્યું હતું. તેમણે 22.5 ટનના વજનવાળી ટ્રેનને એકલે હાથે ખેંચી હતી. વર્તમાનપત્રેથી ભરેલ ટ્રક તેમણે દાંત વડે ઊંચકી હતી. 2 શ્રી એલેકઝાન્ડર શાકાહારી હતા કે જેની સમૂલર નામના વિધ-તરણસ્પર્ધાના ચેરિયન શાકાહારી હતા. ઈગ્લાંડના રાજાના એક સમયના તબીબી મેનેજર જનરલ સર રોબર્ટ મેકકેટીશન ભારતમાં આવ્યા ત્યારે 1939 માં કામીર ગયા હતા. ત્યાંના લાંબુ આયુષ્ય ભેગવતા કુંઝા નામની જાતિના લોકો મોટે ભાગે થુલું કાઢયા વગરના ઘઉંના લોટની રોટી, તાજાં ફળ અને શાકભાજી ખાતા હતા તેમજ બકરીનું દૂધ પીતા હતા. (4) ગાય અને ડુકકરના માંસમાં અનેક જાતની ઝેરી દવાઓ માલુમ પડી છે. ગાય કે ભેંસ કે ડુક્કરને
Page #118
--------------------------------------------------------------------------
________________ જે ઘાસ ચરાવવામાં આવે છે તેમાં ડી. ડી. ટી. છાંટવામાં આવે છે. આ ડી. ડી. ટી. ગાયના પેટમાં જાય છે અને તે માંસમાં ભળે છે. ડી. ડી. ટી. ની વાતને જવા દઈએ, પણ માંસને ટકાવી રાખવા જે રસાયણ વપરાય છે તેની તે મટન-સેન્ડવીચ ખાનારને ખબર પણ નહીં હોય, માંસને રંગ સુંવાળપ સ્વાદ વગેરે બદલવા અને તેને ફેશનેબલ બનાવવા માટે નાઈટ્રેડ નાંખવામાં આવે છે. આ નાઈટ્રેડ માનવ માટે હાનિકારક છે. ગાય અને ડુક્કરો તગડાં બને અને કતલ પહેલાં વધુ વજનવાળાં બનીને વધુ માંસ આપે તે માટે તેને ડીએથીલસ્ટીલ એસ્ટેરલ નામનું હોર્મોન અપાય છે. ટૂંકમાં, આ હોર્મોનને ડી.ઈ.એસ. તરીકે ઓળખવામાં આવે છે. આ હોર્મોન ગાયના ખાણમાં ઉમેરવાથી થોડા મહિનામાં ગાયનું વજન 500 રતલ જેટલું વધી જાય છે. આ ડી. ઈ. એસ. નો ઉંદર, સસલાં અને બીજા પ્રાણીઓ ઉપર પ્રયોગ કરતાં માલુમ પડયું હતું કે તેનાથી બધાને કેન્સર થયું હતું. અમેરિકામાં 3 કરોડ ગાયો અને 1.7 કરોડ ઘેટાંની દર વર્ષે કતલ થાય છે. તેમાંથી 75 ટકા ગાયે અને ઘેટાંના ખાણમાં ડી. ઈ. એસ. નામનું ઔષધ ઉમેરવામાં આવે છે. આ ઔષધને ગુણ કેન્સરના જંતુને ઉપન્ન કરવામાં સહાયક છે. માંસાહારને કારણે આજે લાખો કેસરના દર્દી એક રિબાઈ રિબાઈને મૃત્યુને ભેટે છે.
Page #119
--------------------------------------------------------------------------
________________ 87 ભેંસ ડા - જગતમાં પ્રાણીઓની કતલના આંકડા :- દુધાળાં ઢોર (ગાય) 10.70 કરોડ વાછરડાં 2.67 કરોડ 8.48 કરોડ ઘેટાં 11.18 કરોડ બકરાં, બચ્ચાં વગેરે 7.12 કરોડ ડુક્કર 27.78 કરોડ 6.00 લાખ આમ લગભગ કુલ 58 કરોડથી વધુ પ્રાણીઓની એટલે કે દર વર્ષે આખા ભારતની વસ્તી જેટલાં પ્રાણીઓની ખોરાક માટે કતલ થાય છે. કતલ કરવાની રીતે ૨૫ને સ્થિતિ પણ કંપાવનારી હોય છે. એક સ્થળેથી બીજે સ્થળે ઢારને ખસેડાયા છે. ગીચોગીચ પિક કરીને લઈ જવાય છે અને ઘણું તે રસ્તામાં જ મરી જાય છે. કતલખાના નજીક લાખનાં ટેળામાં ડુક્કરો પ્રવેશતાં હોય ત્યારે ધીરે ધીરે ચાલે તે પોષાતું નથી એટલે ડુકકરાને તેજીથી ચલાવવા તેમને વીજળીના ઝાટકા આપવામાં આવે છે, જેની અસર લોહી–માંસ ઉપર થાય છે અને પછી ખાનારના શરીરમાં થાય છે. પ્રકૃતિ કોપી બને છે. માસ બ્રેડ અને બીજા ખાધોની જાળવણી માટેનાં રસાયણે હાનિ પ્રદઃ ૧૯૦૨ની સાલમાં અમેરિકાના ડે. હવે ડબલ્યુ વીલેને માંસ અને બીજ ખાદ્યોની જાળવણી માટે વપરાતાં ૨સાયણની કેટલી ખરાબ અસર થાય છે
Page #120
--------------------------------------------------------------------------
________________ 88 તે માપવાનું મન થયું. તેમણે પ્રાણીઓ ઉપર પ્રયાગ કરવાને બદલે જીવતા માણસેને વાલિટીઅર તરીકે રાખ્યા. તે માટે તેમણે 11 મજબૂત માણસેને જાળવણું કરનારાં રસાયણ સહિતનાં ખાદ્ય ખવરાવવા માંડયાં, ત્યારે તે પણ, માંસ અને બ્રેડ વગેરેમાં માત્ર સેડિયમ બોરેટ (બોરીસ) જ વપરાતું હતુંઆ પ્રયોગથી માલુમ પડયું કે દરેક મજબૂત માણસનાં પેટ બગડયાં હતાં અને ભૂખ ઓછી થઈ હતી. એ વાતને અત્યારે 74 વર્ષ થયાં છે અને હવે તો બેરીસને બદલે ઘણું હાનિકારક રસાયણ વપરાય છે. માંસ ઉપર માખીઓ ન બણબણે તે માટે હજી પણ ઘણા તેના ઉપર બોરિક એસિડ છાંટે છે, જે ખાનારા માટે હાનિકારક છે. તથા અન્ય રસાયણોની અસર ખતરનાક નીવડે છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. તામસી અથવા રાક્ષસી ગુણાનું ઉદ્દભવ સ્થાન કયાં રહેલું છે? 2. સાત્વિકતાની પ્રાપ્તિનાં કયાં પરિબળ છે ? 3. ભક્યાભઢ્ય વિષે તમે જે સમજ્યા તે ટુંકમાં ચર્ચા. 4. એક ગાય કેટલી વ્યક્તિને ઉપયોગી બને છે ? તે કેવી રીતે? આંકડા સહિત ચર્ચો. 5. માંસાહાર સર્વથા વળે છે તેના પ્રમાણ માટેનાં તારણે અને દાખલા આપો. 6. શાકાહાર વધારે સારો કે માંસાહાર? વિવિધ દૃષ્ટિકોણથી રજુ કરો. 7. માંસના આહારની પાછળ કેવા રોગનાં ભયસ્થાને છે?
Page #121
--------------------------------------------------------------------------
________________ 16 ઇંડાં EGGS અભક્ષ્ય આપણે અત્યંત પવિત્ર આર્યદેશની માન્યતા મુજબ ઇંડાં એ જરાયે સાત્વિક રાકમાં નથી. અરે એ માણસ– જાતને ખોરાક જ નથી, એ તે ભારેભાર અભક્ષ્ય છે, વર્યા છે અને વિશેષમાં એ તામસિક–રાજસિક ખાદ્યપદાર્થ છે, જે દુર્ગથી છલકાઈ રહ્યો છે. ઇંડાના પીળા ભાગમાં 2 ટકા સેમ્યુરેટેડ ફેટી એસિડ છે. એ ખાવાથી પથરી જેવી અનેક બીમારી થવાને ભય રહે છે, માટે ત્યાગ કરવો ઉત્તમ છે. વિવિધ નુકશાન : (1) Eggs are stores of poison. (2) Eggs contain D. D. T. (3) Religion does not permit to use meat or Eggs -Mahatma Gandhi. (4) Eggs cause heart diseases, high blood-pressure etc. (5) Egos cause corrosion of blood vessels. (6) Eggs cause Gall-Stones. (7) Eggs cause Eczema and Paralysis. (8) Eggs cause Putrefaction. (9) Eggs cantain Phosphoric Acid. (10) Intensive Egglaying is dangerous. (1:) Eggs cause T. B. and White Diarrhoea. (12) Eggs do not suit human digestion. (13) Egg eating involves cruelty and robbery. (14) Egg eating is an evil act. (15) Eggs are full of filthy substances.
Page #122
--------------------------------------------------------------------------
________________ (1) ઇંડાં ઝેરથી ભરેલાં છે. (2) તેમાં ડી. ડી. ટી. નાં ત છે. (3) મહાત્મા ગાંધી કહે છે કે કેઈપણ ધર્મમાં માંસ-ઈંડા ખાવાની આજ્ઞા નથી. (4) હૃદયની બીમારી, હાઈ બ્લડપ્રેશર, પથરી વગેરે બીમારી થાય છે. (5) રક્તવાહિનીમાં જખમ અને કઠોરતા ઉદ્દભવે છે. (1) પિત્તાશયમાં પથરી થાય છે. (7) ખરજવું અને લકવો થાય છે. (8) પેટમાં સડે ઉપન થાય છે. (9) નાઈટ્રોજન અને ફોસ્ફોરિક એસિડને લઈ રોગ પ્રગટે છે. (10) આંતરડાના કીટાણુઓને ઝેરી બનાવે છે. અધિક ઇંડાં ઉત્પન્ન કરવાની યોજના શાપરૂપ ભયંકર છે. (11) ટી. બી. તથા પિચિશના કીડા ઉત્પન કરે છે. (12) પાચનતંત્રને પ્રતિકૂળ છે. (13) નિર્દયકૃત્ય અને ગર્ભ હત્યા છે. (14) ક્રુરતા પ્રગટે છે. (15) નર-માદાને અશુચિમળ છે, જે સ્વાથ્યની હાનિ કરે. [ સર્વપ્રિય જનકલ્યાણ સમિતિ 108, મોતીબજાર, ચાંદની, દિલ્હી-૧૧૦૦ 06. સંપાદક અક્ષયકુમાર જૈન તરફથી ઇંડાંની ભયંકરતા માટે હિન્દી–ઈગ્લિશ પુસ્તક સૌને વાંચી જવા ભલામણ છે.] ઇંડાંના યુરિક એસિડ ઝેરને લીધે પાચનશકિતને મૂળમાંથી નાશ થાય છે, માટે ઇંડાંને રાકની માન્યતા આપનારૂં વિજ્ઞાન ન્યાયસંગત નથી... પરંતુ માનવીને આરોગ્યને વિનાશના માર્ગે લઈ જનારું છે. ઈડમાં પંચેનિદ્રયની હિંસા (1) ઇડું ફળાહાર નથી, પણ પંચેન્દ્રિય જીવના ગર્ભ–રસને આહાર છે.
Page #123
--------------------------------------------------------------------------
________________ 91 ' (2) વૃક્ષ, છેડ કે ઝાડ પર પાકતું નથી પણ મુરઘીના ગર્ભમાં પરિપકવ થતો જીવ છે. (3) એ મુરઘો અને મુરઘીના સંગથી પેદા થતો જીવ છે. અપૂર્ણ ગર્ભનું સ્વરૂપ છે. પ્રારંભનો ગર્ભ રસરૂપ લિફવિડરૂપ હોય છે. (4) એમાં પૂર્ણ જીવનની સંપૂર્ણ સંભાવના છે, એમાંથી પથ્થર નથી નીકળતે મરઘીનું બચ્ચું નીકળે છે. મરઘીમાંથી મરઘી. | (5) એક માસનો ગર્ભ પણ જીવ. તેમ ઇંડાંમાં રહેલ જીવન રસ પણ તિર્યંચ પંચેન્દ્રિય જીવ છે, ઈંડાના ભક્ષણથી પંચેન્દ્રિય જીવના ઘાતની હિંસા થાય છે. “હાઉ હેધી આર એક્ઝ” પુસ્તકના પૃ. 6 માં ડો. જે. એમન વિકીન્સ પણ લખે છે કે - The egg is the unborn chick. Egg eating is prenatal poultry robbery or chicken foetuscide. Egg eating involves cruelty and robbery. ઇંડું એ અવ્યકત મરઘીનું બચ્ચું છે. ઇંડું ખાવું એ એક પ્રકારના ગર્ભને નાશ એટલે મરઘીના બચ્ચાની હત્યા બરાબર છે. ઇંડું સજીવન હોઈ તેના નાશથી કુરતાના સંસ્કાર પડે છે. સીલેનના ડે. ડબલ્યુ. જે જયસુરૈયા “હાઉ હેપ્પી આર એઝ’ પુસ્તકમાં પૃ. 5 માં કહે છે કે - Natural law cannot be changed from time to time. A good act bears good fruit and evil act bears bad fruit, To that order the destruction of life bring and evil effect on the doer. Hencedo not eat meat and eggs which cause destruction of life. ,
Page #124
--------------------------------------------------------------------------
________________ પ્રકૃતિના નિયમ અટલ છે. જેવું વાવશે તેવું લણશો, જીને પ્રાણઘાતનું કષ્ટ પહોંચાડીને સુખી થઈ શકવું બિલકુલ અસંભવ છે. પરંતુ પ્રાણઘાતના હિંસક કૃત્યથી ભયંકર (કર્મદંડની) સજા થયા વિના રહેતી નથી, માટે ઇંડાં કે માંસ ખાવા નહિ, કારણ કે એથી પંચેનિદ્રય જીવને ભેગ લે પડે છે. જે આલોકમાં આરોગ્યની હાનિ કરે છે અને પરલોકમાં નરકગતિ દેખાડે છે. છે. જર્મનીના પ્રેફેસર એડ્ઝરવર્ગે ભેજનના સંશેધનમાં બતાવ્યું છે કે કેટલાક ખાદ્ય પદાર્થ કફ –બલગમ કરે છે. તદનુસાર ઈંડાં 51.83 પ્રતિશત કફ ઉતપન્ન કરે છે. જેટલા ખાદ્ય પદાર્થો છે તેમાં અધિક કફ કરનાર ઈંડાં છે. આથી શરદી-તાવ-ખાંસી-કમ-ખુરસી, ગોનોરિયા, લ્યુકેરિયા, ફડા-કૂન્સી ઈત્યાદિ રોગો થાય છે કફની દૃષ્ટિએ ઇંડા ઘણુ ખતરનાક છે—જીવદયા માસિક * બાળવયમાં ઇંડાં જે મહારાજસિક ખોરાક આપવાથી જઠરની પાચનશક્તિને સંપૂર્ણ નાશ થાય છે, બાળક રોગજન્ય રહે છે, શારીરિક વિકાસ અવરોધ પામે છે, તીવ્ર યાદશક્તિને નાશ થાય છે, અને વિદ્યાભ્યાસમાં ચંચળ બને છે. ક આંખની તેજસ્વીતા વધારવા માટે ઇંડાંની હિમાયત કરવામાં આવે છે, પરંતુ ઇંડાંનું સેવન કરનાર બાળકોને માત્ર 6-7 વર્ષની કુમળી વયમાં જ ચશમાં આવ્યાનું પ્રમાણ અનેકગણું વિશેષ છે. જે બાળકે ઇંડાં ખાતા નથી તેના કરતાં જે બાળકે ઇંડા ખાય છે તેઓની પાચનશક્તિને સંપૂર્ણ અભાવ ઇંડાંને લીધે ઘણે જ ગંભીર થાય છે. બાળકો તેમજ પ્રઢ અનેક રોગના ભેગ
Page #125
--------------------------------------------------------------------------
________________ બને છે. એક માત્ર યુરિક એસિડના મારકણું વિષને લીધે જઠરની નબળાઈ તથા આગળ વધતાં કમળો; વાયુ, પથરી પરૂ, લોહીનું દબાણ અને હૃદયરોગની બીમારી મોટા પ્રમાણમાં થાય છે. દરેક વ્યક્તિએ ઈડાંના સેવનથી હંમેશાં દૂર રહેવું જોઈએ. શક્તિની લલચામણી સલાહમાં આરોગ્યને હેમી નાંખવા જેવું નથી. યુરિક એસિડના મારક ઝેરથી પાચનશક્તિને બાળીને ખાખ કરનાર ઈંડાને ખોરાકમાં ખપાવવાં, એના જેવી મહામૂર્ખતા બીજી કઈ હોઈ શકે? ઇંડાં તો શું પણ યુરિક એસિડ જેવાં ભયંકર ઝેરી તત્તને ઉત્પન્ન કરનાર કેઈપણ ખાદ્ય પદાર્થને ખોરાકમાં લેવાય નહીં. અસલના જમાનામાં તો માછલી, માંસ, ઈડાં વગેરેને જડમૂળથી સર્વથા ખારાકમાંથી હંમેશાં ત્યાગ જ હતો. પુરાણ કાળમાં તો ઈડાં વગેરેને રાજસિક–તામસિક આહારને ધિક્કારવામાં આવતા હતા. ઇંડાને બદલે તાજા ફળ, સૂકો મે, શિંગ વગેરે યુવાનને આપવામાં આવતાં, જેથી શક્તિ અને આરોગ્ય સારાં રહેતાં. - આમ અનેક નુકસાનથી પુરવાર થયેલ ઈંડાં ન ખાવા. માટેની સાબિતી મુંબઈ ખાતેની હાફકીન ઇન્સ્ટીટયુટે પષણ અને તંદુરસ્તીમાં કરેલ છે. ડે. જાઈએ જણાવ્યું છે કે કોલેજના વિદ્યાર્થીઓને સમજાવું છું કે ગામડાનાં છોકરાંઓ નિશાળે જાય કે બહાર ઘૂમે ત્યારે વિવિધ વૃક્ષનાં તાજાં ફળ છૂટથી ખાય છે તથા ઘરમાં સાદા અને શુદ્ધ ખારાકમાં અનેક
Page #126
--------------------------------------------------------------------------
________________ પિષક દ્રવ્યો મળી રહે છે. અને વળી ખુલ્લી હવા, સૂર્યને તાપ, વહેતાં પાણી વગેરે તે મળે જ છે. જ્યારે એ લેકે શહેરમાં મજુરી માટે રહેવા લાગે ત્યારે તેને એ બધી ગ્રામીણ કુદરતી ચીજો મળતી નથી. તેથી અનેક રોગ થાય છે અને વિટામીન આદિ દ્રવ્યો બહારથી દવા રૂપે ખાવાં પડે છે. તેમાં શક્તિને બહાને ઇંડાંનું સેવન કરતાં તેઓ જીવનભરની શક્તિને હણી નાંખે તેવા વિવિધ રોગની સજાને પામે છે. માટે છેતરપિંડીમાં ફસાવ નહીં. 17. ઝેર ન ખાવું હોય તે ઇંડાં ન ખાવ ઈડ વિષે પાશ્ચાત્ય તારણે અને સંશોધન કેલિફોર્નિયાના વૈજ્ઞાનિક છે. કૅથરિન નિ તથા ડો. જે અમેનઝા સંશોધન પ્રયોગ પછી તેઓ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, ઇંડાંમાં કોલેસ્ટ્રોલ નામક ઝેર છે. આ ઝેર રક્તવાહિનીઓમાં છેદ-ઘાવ પાડે છે, એ કારણે તેના પર ગંદકી જામે છે તથા એનો માર્ગ સાંકડો થઈ જાય છે અને સંવેદનશીલતા ઘટવાથી વૃદ્ધત્વ આવે છે. આ કારણે વ્યક્તિ ઇંડાં ખાવાથી બહુ જલદી વૃદ્ધ થઈ જાય છે અને એની વય ઘટી જાય છે. આના વિવરણને અમેરિકાના ફલોરિડા વિશ્વવિદ્યાલયે ઈ. સ. 1967 માં જ સ્વાથ્ય અલેટીનમાં પ્રગટ કરેલ છે. . . . . . .
Page #127
--------------------------------------------------------------------------
________________ - ઇંગ્લડના ડોકટર રોબર્ટ ગ્રાસ, પ્રો. એકાડા ડેવિડ સન ઈરવિંગ વગેરે વૈજ્ઞાનિકે એ પણ સંશોધન–પ્રાગે કર્યા છે, એ આધારે એમણે સ્વીકાર્યું છે કે, ઇંડાં ખાનારાએ એના હાનિકારક પ્રભાવને કારણે પેચિ તથા મંદાગ્નિથી પીડાય છે, અને આગળ જતાં, આમાશયને ક્ષય તથા આંતરડામાં સડો થાય છે. ડો. ઈ. બી. એમ. સી. (અમેરિકા) તથા ડે. ઈન્હા (ઈગ્લાંડ) એ પોતાનાં વિશ્વવિખ્યાત સ્વાથ્ય પુસ્તકે પષણનું નવીનતમ જ્ઞાન અને રોગીઓની પ્રકૃતિમાં સ્પષ્ટ સ્વીકાર કર્યો છે કે, ઇંડાં મનુષ્ય માટે ઝેર છે. કેશિયમ તથા કાર્બોહાઈડ્રેટ ઇંડાંમાં ઓછું હોય છે, એટલે પેટમાં સડે છે અને અનેક નવા રોગે પેદા કરે છે. ઈંગ્લાંડના ડે. આર. જે. વિલિયમે કહ્યું છે કે, શક્ય છે કે, ઇંડાં ખાનારા લોકે શરૂઆતમાં પિતાનેઅધિક સ્વરથ અનુભવે છે અને બીજાઓને પણ તેમ લાગે, પરંતુ પાછળથી કેટલાય રોગનો ભોગ બને છે, જેમાં બ્લડપ્રેશર, હાર્ટએટેક, એકઝીમા, લકવા જેવા ભયાનક રોગ પ્રગટે છે. ભજન વનસ્પતિ, ફળ-ફૂલ તથા દૂધ જ છે. દીર્ઘજીવી થવાને આ જ એકમાત્ર રાજમાર્ગ છે. પ્રબુદ્ધ, વર્ગના વૈજ્ઞાનિક અને વિચારક ધીરે ધીરે માંસાહારથી થતી શારીરિક હાનિને સમજવા લાગ્યા છે. માંસાહારથી બૌધિક અને ભાવાત્મક હાનિ તો એટલી બધી થાય છે કે તેની તુલનામાં, જે શરીરને નહિવત લોભ પણ થત
Page #128
--------------------------------------------------------------------------
________________ હોય તો એ પણ ત્યજવા યોગ્ય જ છે. શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક હાનિ સહીને માંસાહાર તથા ઇંડાંનું સેવન જે જીભના સ્વાદ માટે કરવામાં આવતું રહે તે એથી માટી મૂર્ખાઈ બીજી કઈ હોઈ શકે ? 18. ઇંડાં શક્તિદાયક નહિ, ગોત્પાદક છે. (1) ડી. ડી. ટી. ઝેર: અઢાર મહિનાના સંશોધનના પરિણામે 30 ટકા ઇંડાંઓમાં ડી. ડી. ટી. હોવાનું જણાયું છે. -કૃષિવિભાગ, ફરિડા “અમેરિકા હેલ્થ બુલેટીન ઓકટ..૬૭. (2) હૃદયરોગ :-એક ઇંડાંમાં લગભગ 4 ગ્રેન કિલોસ્ટરોલની માત્રા મળી આવે છે. કોલેસ્ટરોલના અધિક પ્રમાણના પરિણામે હૃદયની બીમારી, હાઈ–બ્લડપ્રેશર, કીડનીના રોગ અને પથરી વગેરે રોગ પેદા કરે છે. -3. રોબર્ટ ગ્રાંસ અને પ્રો. ઈરવિંગ ડેવિડસન (3) પેટને સડો - ડાંઓમાં કાર્બોહાઈડ્રેટ્સ જરા પણ નથી હોતું અને કેશિયમ પણ બહુ ઓછું હોય છે. પરિણામે પેટમાં સડો પેદા થાય છે. -ડે. ઇ. બી. મેકકોલમ, (ન્યુઅર કોલેજ ઓફ યુટીશન) (4) ટી. બી, સંગ્રહણી -મરઘીઓમાં ઘણી બીમારી હોય છે. ઇંડાં આ બીમારીઓને, ખાસ કરીને
Page #129
--------------------------------------------------------------------------
________________ લ ટી. બી., સંગ્રહણી વગેરેને પિતાની સાથે લઈ જાય છે અને એ ખાનારાઓ રોગના ભોગ બને છે. –ડે. રેબટ ગ્રાંસ (5) એકઝીમા અને લકવા :–ઈડાના સફેદ ભાગમાં એવીડીન નામનું ભયાનક તત્ત્વ હોય છે, જે એકઝીમા, ખરજવું –દાદર, કેન્સર વગેરે ચામડીનાં દર્દ પેદા કરે છે. જે જાનવરોને ઈંડાનો સફેદ ભાગ ખવડાવવામાં આવ્યા હતા તેઓ લકવાના રોગોને ભેગ બન્યા હતા અને ચામડી સૂજી ગઈ હતી. -ડો. આર. જે વિલયમ્સ અને રોબર્ટ ગ્રાંસ ઝેરી રસ –ઈડાની અંદરની જરદી સ્વાથ્યને માટે ઘણી જ હાનિકારક બને છે. આવા એક ઇંડાંની જરદીમાં કેલસ્ટલ' નામનું ઝેર મેટા પ્રમાણમાં હોવાનું જણાયું છે. આ ઝેર એક પ્રકારનું ચીકણું (આલ્કોહોલ) માદક ચીજ છે, જે કલેજામાં જમા થાય છે અને (હૃદયમાંથી લેહી લઈ જનારી ધેરી નસોમાં વહેતાં લોહીના ભ્રમણને થંભાવી દે છે. આથી હૃદયની બીમારી હાઈ–બ્લડપ્રેશર, માનસિક રોગ, ગુરદાની બીમારી, પિત્તાશયમાં પથરી જેવા રોગ જન્માવે છે. આજે ચારેકોર ઇંડાનો પ્રચાર નિરર્થક વધતે રહ્યો છે. ઇંડાંથી હદયના ધબકારા બંધ થઈ જવાને ભય વધુ ને વધુ ગંભીર રીતે દેખાવા માંડે છે. –ડે. જે. એમન વિકજ અને ડે. કેથેરાહન નિમે આ. 7
Page #130
--------------------------------------------------------------------------
________________ 98 (7) ઇંડાંમાં નાઈટ્રોજન, ફેફેરિક એસિડ અને ચરબી હોય છે, જેથી શરીરમાં તેજાબીપણું વધવાથી અનેક રેગે પદા થાય છે. –ડે. ગોવિંદરાજ (8) ઇંડાં ઘણા ગંદા પદાર્થમાંથી (નર-માદાના રજવીર્યથી) પેદા થાય છે અને તે અશુચિરસથી ભરેલા હોય છે, જેને મનુષ્ય અડકવાનું પણ પસંદ કરતા નથી. આરોગ્યને નાશ કરવામાં એનાથી વધારે બીજી કઈ વસ્તુ હોઈ શકે ? એનો સ્વાદ લેવા જેવો નથી. (હાઉ હેધી આર એડ્ઝ પૃષ્ઠ-૮) –ડે. કામતાપ્રસાદ, અલીગંજ [એટા] ઇન્ડિયા (9) ઈંડાંમાં કેશિયમની અલ્પતા અને કાર્બોહાઈ– ડ્રેટસ બિલકુલ ન હોવાના કારણે મોટા આંતરડામાં જતાં સડે પેદા કરે છે. (ન્યુઅર નોલેજ ઓફ ન્યુટ્રીશન પૃ. 171, તથા હાઉ હેલ્દી આર એડ્ઝ પૃ-૬) –ડે. ઈવી. ઐક્કોલમ (10) ઇંડાં મનુષ્યના આંતરડાંમાં રહેલા “કામન વ કલાઈ જાતના કીટાણુઓને ઝેરી બનાવે છે, જેથી ભયંકર પ્રકારના રોગો થાય છે. (ધી નેચર ઓફ ડીઝીઝ વિદ્યુમ-૨, પૃષ્ઠ 194) . જે. ઈ. આર. મેકડોનાલ્ડ,FR.C.S.,England
Page #131
--------------------------------------------------------------------------
________________ 99 19. જૈન દર્શનની અસાધારણ વિશેષતા જગતમાં રહેલા ભઠ્ય-અભક્ષ્ય પદાર્થોને વિવેક અને તેની સૂક્ષમ રીતે સમજણ જન દર્શનમાં મળે છે. નદર્શનને પ્રકાશ આપનાર તીર્થકર ભગવંતો છે, જે પિતાના કેવલજ્ઞાનની અંદર સમસ્ત વિશ્વના, સમસ્ત દ્રવ્યોના ગુણ-પર્યાયને ત્રણ કાળ સાથે જાણે છે. જગતના સમસ્ત જીવોને દુઃખમુકત કરવા શુદ્ધ ધર્મને ઉપદેશ આપે છે. તે જિન-પ્રવચન કેવું છે ? 1. આ નિગ્રંથ પ્રવચન પરમ સત્યરૂપ છે. 2. સર્વથી ઊંચુ છે. 3. એની સરખામણીમાં બીજું કંઈ નથી. 4. સંપૂર્ણ છે. (હેયશેય-ઉપાદેયના સ્વરૂપથી પૂર્ણ છે) પ. ન્યાયયુક્ત છે. 6. અત્યંત શુદ્ધ છે. 7. મિથ્યાવાદિના શલ્ય-કાંટાને દૂર કરનાર છે. 8. સિદ્ધિ-મેક્ષને માર્ગ છે. 9. નિર્લોભતાનું દર્શક છે- 10. સંસારને પાર કરનાર યાન-વાહન છે. 11. કર્મને અંત લાવનાર નિર્વાણમાર્ગ છે. 12. યથાર્થ માર્ગ છે. 13. શંકા વગરનો નિશ્ચિત માર્ગ છે. 14. સાધકના સર્વ દુખને-સર્વ કર્મને ક્ષીણ કરનાર છે. આવા ઉત્તમ શ્રી સર્વજ્ઞ ભગવંત જિનેશ્વરદેવ પ્રરૂપિત પ્રવચન સ્વરૂપ સુધર્મમાં રહેલા છ સિદ્ધ બને છે. સર્વજ્ઞ બને છે. કર્મોના બંધનમાંથી છૂટી જાય છે, પૂર્ણ શાન્ત સ્વરૂપને પામે છે. સર્વ કર્મોને, દુકાને ક્ષય કરે છે. એવા આ જિન-પ્રવચનના ધર્મમાર્ગની હું
Page #132
--------------------------------------------------------------------------
________________ 100 શ્રદ્ધા કરું છું. આવા લોકોત્તર ધર્મ પરત્વે પ્રતીતિ વિશ્વાસ રાખું છું, અને પૂર્ણ રુચિ ધરાવું છું. આવા ઉત્તમ માર્ગની રુચિ-વિશ્વાસવાળે આત્મા. અનંતજ્ઞાનીઓના વચનમાં વિશ્વાસ રાખીને ભક્ષ્ય-અભક્ષ્ય, પિય–અપેય, કર્તવ્ય-અકર્તવ્યના ગુણ–દોષને, લાભનુકસાનને જાણીને સન્માર્ગે ચાલીને પોતાના આત્માને પૂર્ણ સુખી કરે છે. જ્યારે અજ્ઞાની આત્માઓ અભક્ષ્યઅપેય અને અકર્તવ્યનું સેવન કરીને પોતાના આત્માને અનંતકાળ સુધી દુઃખી કરે છે, અર્થાત્ નરક-નિગદમાં ઘણા કાળ પસાર કરે છે. માટે સુજ્ઞ આત્માઓએ વિવેક– જ્ઞાન પ્રાપ્ત કરી જીવનને સુચારુ બનાવવા સંપૂર્ણ અભક્ષ્ય-અપેયને ત્યાગ કરવો જરૂરી છે. અભક્ષ્ય એટલે અનંત જીવોની હિંસાવાળું, ત્રસ જની હિંસાવાળું અગ્ય ભેજન, શરીર-મનઆત્માનું અહિત કરનારું ભેજન, શરીરના નિર્વાહટકાવવા માટે અનુપચગી ભોજન, દુષ્ટ વૃત્તિઓને ઉત્પન્ન કરે તેવું તામસી ભજન, આલેક-પરલેક બગાડે તેવું ભજન અભક્ષ્ય છે. શ્રી સર્વજ્ઞ ભગવંતે 22 પ્રકારના અભક્ષ્યનું વજન કરવાનું ફરમાવેલ છે તે ખરેખર યુક્તિયુક્ત છે. ક્યા કયા દોષને લઈ ભેજનના પદાર્થોને અભક્ષ્યમાં ગણ્યા છે? (1) કંદમૂળાદિ કેટલાક પદાર્થોમાં અનંત જીવોને નાશ થાય છે તથા કેટલાક માંસ-મદિરાદિ પદાર્થોમાં
Page #133
--------------------------------------------------------------------------
________________ 101 બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અસંખ્ય ત્રસજીવોને નાશ થાય છે. આમ આ ભજન મહા હિંસાવાળું હોઈ તેને જ્ઞાની પુરુષો અભક્ષ્ય કહે છે. (2) અભક્ષ્ય પદાર્થના ખાનપાનથી આમાનો સ્વભાવ કઠેર–નિષ્ફર બને છે. (3) આત્માનું હિત ઘવાય છે. (4) આત્મા તામસી બને છે. (5) હિંસક વૃત્તિ જાગ્રત થાય છે. (6) અનંતા જીવોને પીડા આપવાથી અશાતા વેદનીયાદિ અશુભ કર્મબંધ થાય છે. (7) ધર્મ વિરુદ્ધ ભજન છે. (8) જીવન ટકાવવા માટે બિનજરૂરી છે. (9) શરીર-મન અને આત્માના સ્વાથ્યની હાનિ કરે છે. (10) જીવનમાં જડતા લાવે છે, અર્થાત્ ધર્મની રુચિ જાગવા દેતું નથી. (11) આયુષ્યમાં દુર્ગતિનો બંધ કરાવે છે. (12) કામ-ક્રોધની વૃદ્ધિ કરે છે. (13) રસગૃદ્ધિથી ભયંકર રોગને પમાડે છે. (14) અકાળે અસમાધિમય મૃત્યુ થાય છે. (15) અનંતજ્ઞાનીના વચનને વિશ્વાસ ભંગ થાય છે. આ બધા હેતુઓને ધ્યાનમાં લેતાં અનેક દોત્પાદક અભક્ષ્ય પદાર્થોને જીવનભર ત્યાગ કરવો વાજબી અને સુખકર છે.
Page #134
--------------------------------------------------------------------------
________________ 102 અભક્ષ્ય પદાર્થોમાં કયા કયા જીવો નાશ પામે - 1 પાંચ ઉંબર ફળમાં 1 વનસ્પતિના અગણિત બીજના છે, બેઈન્ડિ યાદિ ત્રસ જીવે. 2 મધ-મદિરા-માખણ- | 2 અસંખ્ય બેઈન્દ્રિયાદિ બળઅથાણું–વિદળ- | ત્રસ જીવે તથા ચલિતરસ–રાત્રિભોજનમાં સંપાતિમ–ઉડતા છે. 3 માંસ-વિષમાં 3 પંચેન્દ્રિય જીવ-નિગઢના અનંત જીવ, સમુરિઝમ જીવ, કૃમિ વગેરે. 4 હિમ-કરામાં 4 પાણીના અસંખ્ય જીવ મ માટીમાં 5 પૃથ્વીકાયના અસંખ્ય જળ 6 બહુબીજ–વેંગણ-તુચ્છ– 6 વનસ્પતિના છ તથા ફળમાં ઠળિયા પાછળ સમુચ્છિમ જીવ. 7 અનંતકાય 7 કંદમૂળના કણે કણે અનંત જી. 8 વનસ્પતિના, પંચેન્દ્રિય જીવ, તથા ત્રસ જી. 8 અજાણ્યાં ફળફૂલ
Page #135
--------------------------------------------------------------------------
________________ Sછે બાવીસ વર્જવાયોગ્ય અભક્ષ્ય દિલી 1-5 6-9 10 11 12 13 પંચુંબરિ ચઉવિગઈ હિમ-વિસ–કરગે અ સવમટ્ટી અ, 14 15 16 17 રાઈ–ભેયણાં ચિય, બહુબીચ અણુત સંધાણું છે 1 છે 18 19 20 ઘેલવડા વાયંગણ અમુણિએ નામાઈ પુષ્ફ-ફલાઈ, 22 તુચ્છ–ફલં ચલિએ-રસં, વજે વનજાણિ બાવીસ પાર છેક પાંચ ઉબર ફળ 10 હિમ (બરફ) 1 વડના ટેટા 11 વિષ (ઝેર) 2 પારસ પીંપળાની ટેટીઓ 12 કરા 13 સર્વ પ્રકારની માટી 4 ઉંબરા (ગુલર)ની ટેટીએ 14 રાત્રિભેજન 5 કચુંબર (કાળા ઉંબરા)ની 15 બહુબીજ ટેટીઓ 16 અનંતકાય 17 બળ અથાણું # ચાર મહાવિગઈઓ 18 ઘાલવડાં (વિદળ) 6 મધ 19 વેંગણ 7 મદિરા 20 અજાણ્યાં ફળ-ફૂલ 8 માંસ 21 તુચ્છ ફલ 9 માખણ 22 ચલિત રસ
Page #136
--------------------------------------------------------------------------
________________ 104 वड का वृक्ष पीपल कावृक्ष प्लक्ष का उंबर वृक्ष कालुंबर वृक्ष વર છે કે પાંચ ઉબર ફળ (1) વડના ટેટા (2) પીંપળાની ટેટીઓ (3) પ્લેક્ષ જાતિના પીંપળાની ટેટીઓ (4) ઉંદુબર કે જેને ઉંબરો અથવા ગુલર કહે છે તેની ટેટીઓ (5) કાલું બર કે કાળે ઉંબર–કચુંબર કહેવાય છે, તેનાં ફળ અભક્ષ્ય છે. આ પાંચેય વૃક્ષનાં ફળને ટેટા–ટેટીઓ કહેવાય છે. જેમાં રાઈના દાણાથી ય ઝીણાં ઝીણું અગણિત બીજે હોય છે. જીવનનિર્વાહમાં અનુપાગી છે. રોગોત્પાદક છે, જે ખાવાથી બિનજરૂરી બીજે બીજે જીવનો નાશ થાય છે. કેટલાકમાં ઝીણી જીવાત હોય છે. તેથી સને અભક્ષ્યમાં ગણવામાં આવ્યાં છે. ક આ પાંચેય વૃક્ષનાં ફળો (ટેટા) માં મચ્છરના આકારના અતિ સૂક્ષમ ઘણા ત્રસ જી હોય છે. બીજની સંખ્યા પુષ્કળ હોય છે, તેથી તેનું ભક્ષણ અગણિત જીવોની હિંસા રૂપ ગણાય છે, માટે વજર્ય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________ 105 ગશાસ્ત્ર 342 માં કહ્યું છે કે - ટુ -વટ--rોતુવર-શસ્વિનામૂ | पिप्पलस्य च नाश्नीयात, फलं कृमिकुलाकुलम् // - આ પાંચેય વૃક્ષનાં ફળ–ટેટાઓ કૃમિ-બેફટીરીઆ વગેરે ઝીણા ત્રસ જીવોથી ભરપૂર હેઈ, ભક્ષણ ન કરવું જોઈએ. તથા લૌકિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે - ઉંબર ફળમાં રહેલો કેઈ જીવ ભક્ષણના નિમિત્તે ખાનારના ચિત્તમાં પ્રવેશ કરી જાય તો તેનું ચિત્ત ફાટી જાય, ટુકડા થાય, ફૂટી જાય, તૂટી જાય, ચૂરાઈ જાય, અત્યંત ગળી જાય અને વિદ્યાર થઈ જાય તો પણ તે જીવ તેના મસ્તકમાંથી નીકળે કે ન પણ નીકળે અકાળે મરણની પીડા થાય. દુષ્કાળમાં પણ દયાના પરિણામવાળા જી અન્ન ન મળે છતાં આવાં ફળ ખાતાં નથી. પ્રાણનો ત્યાગ કરવો સારો પરંતુ અનેક ત્રસ જતુઓને તથા અગણિત બીજથી ભરપૂર ટેટાનું ભક્ષણ કરવું સારું નહિ એમ દૃઢપણે માનતા. આ હતી પ્રાચીન ભારતની દયાની સંસ્કૃતિ. 28. અનર્થકારી ચાર મહાવિગઈઓ (6) મધ (7) મદિરા (8) માંસ અને (8) માખણ. (1) આ ચારેય વિગઈમાં તે તે વસ્તુઓના રંગના જેવા અસંખ્ય બેઈદ્રિયાદિ ત્રસ છે તેમાં નિરંતર
Page #138
--------------------------------------------------------------------------
________________ 106 ઊપજે છે. (2) તે ચાર મહાવિગઈએ અતિ વિકાર કરનારી તથા કામવાસના ઉત્પન્ન કરે છે. (3) માનસિક અને શારીરિક દોષને ઉત્પન્ન કરે છે. (4) અસાધ્ય કેન્સર જેવા રોગને ઉત્પન્ન કરે છે. શ્રી ક. 19 મારા હાથ * * I/ * (6) મધ :-કુંતા, ભમરી અને માખી એ ત્રણે જતુઓ પિતાની લાળમાંથી મધ બનાવે છે. આ ત્રણે પ્રકારના મધમાં તે તે રંગના અસંખ્ય ત્રસ જી નિરંતર ઉપજતા રહે છે. અસંખ્ય ત્રસ જંતુની હિંસાના કારણે મધને અભક્ષ્યમાં ગણવામાં આવ્યું છે. | વાઘરી લોક વગેરે જંગલમાંથી મધના પૂડા લાવે છે. ત્યારે પ્રથમ તેઓ તે જગ્યાએ ધુમાડો કરી મધમાખીઓને અત્યંત ત્રાસ ઉપજાવી તેના રહેઠાણ રૂપ એ પૂડામાંથી બહાર કાઢે છે. તેમાં ઊડવાને અશક્ત તેનાં નાનાં અનેક બચ્ચાંઓ હેવાથી, તે સર્વ પોતાના પ્રિય પ્રાણથી નિયુક્ત થાય છે, અને તેમનાં બચ્ચાઓ ધુમાડાથી
Page #139
--------------------------------------------------------------------------
________________ 107 ગુંગળાઈને મરણ પામે છે, હજારો માખીઓએ અથાગ મહેનત કરીને મધ એકઠું કર્યું હોય, તેમનું મધ અને રહેઠાણ સપાટે પડાવી લેતાં તેમને કેટલું દુઃખ થતું હશે ? અને તેવા હિંસક લોકેને આપણે મધના ઉપયોગથી ઉત્તેજન આપીએ તે કેટલું બધું કરુણાજનક ? ક લાખ નાનાં જતુઓના નાશથી પેદા થયેલું મધ ઘણી હિંસાવાળું હાઈ ખાવા યેગ્ય નથી. યેગશાસ્ત્ર 326 માં કહ્યું છે કે : અનેક જાતિના સમુહબદ્ધ છના નાશથી નીપજેલું, દુગચ્છનીય (જેવું પણ ન ગમે તેવું) અને માખીઓના મુખની લાળ–શુંકથી બનેલા આવા મધનો કણ સુજ્ઞ પુરૂષ સ્વાદ કરે ? અર્થાત્ કેઈ ન કરે. છે એક એક પુપની અંદરથી માખીઓ રસ પીઈને બીજે ઠેકાણે તેનું વમન કરે છે, તે માખીની ઊલટી મધ કહેવાય છે. આવું એકેલું મધ ધાર્મિક પુરુષ ખાતા નથી. Bક મધના મધુર રસને લઈને અનેક કીડીઓ અને ઊડતા ત્રસ જીવે, ચાંટીને મરે છે. મધપૂડાને નિચાવતાં મરેલી મધમાખી, તેના બચ્ચાના શરીરની, મધમાખીના ઇંડાંની અશુચિનો રસ મધમાં ભળે છે, માટે મધ અશુચિરૂપ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________ 108 જ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સાત ગામે અગ્નિથી ભસ્મસાત્ કરતાં જે પાપ લાગે છે તેટલું પાપ મધને એક બિંદુના ભક્ષણથી લાગે છે. છે. કેટલાક મનુષ્ય મધને ત્યાગ કરે છે. પણ ઔષધ નિમિત્તે તેનું ભક્ષણ કરે છે, પરંતુ આ રીતે ભક્ષણ કરાયેલું મધ હિંસાથી બનેલું હોઈ કર્મબંધમાં નરકાદિનું કારણ બને છે. અશાતા વેદનીય કર્મ બંધાય છે. ક અહા ! કેટલાક અજ્ઞાની છે એમ કહે છે કે મધમાં તે મીઠાશ ઘણું છે, એટલે તે ખાવું જોઈએ પણ જેને સ્વાદ કરતાં નરકની વેદના ચિરકાળ ભેગવવી પડે, તેને મીઠું કેમ કહેવાય ? તાત્પર્ય કે તેની ક્ષણિક મીઠાશથી લોભાઈ ન જતાં તેનાથી આવનારા વિકારક, ભયંકર અશુભ પરિણામોનો વિચાર કરીને તેને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. આ મધના ત્યાગીને ઔષધના અનુપાનમાં મધની જગ્યાએ પાકી ચાસણી, મુરબ્બાને રસ, ઘી-સાકરથી દવા લઈ શકાય છે અને અભક્ષ્ય મધના દોષથી બચી નિર્દોષ અનુ પાનથી કાર્ય સરે છે, માટે મધને ત્યાગ દુષ્કર નથી. 7 મદિરા અભક્ષ્ય મદિરા એટલે મઘ, સુરા, કાંદબરી, હીસ્કી, દારૂ, શરાબ, દ્રાક્ષાસવ, વાઈન, લઠ્ઠો, બીઅર કે વોટ છે. તેમાં પણ તે તે પ્રકારના સૂક્ષ્મ રસજ ત્રસ જીવે નિરંતર ઉત્પન્ન થાય છે ને મરે છે, તથા તેનું સેવન કરવાથી
Page #141
--------------------------------------------------------------------------
________________ 109 અનેક ગેરલાભ થાય છે. તેથી તેની ગણના અભયમાં કરવામાં આવી છે. સર્વથા ત્યાગ કરનારે વિલાયતી દવા. વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ. કેફી દ્રવ્યો મિશ્રિત દવાઓ તત્કાળ લાભ કરે છે, પણ તેની તાકાત ઓસરતાં વધુ નબળાઈ આવે છે. મદિરા જે મહુડાં, દ્રાક્ષ, ગોળ, લોટ આદિને ખૂબ સડાવીને બનાવવામાં આવે છે, એ બનાવતાં સડામાં અગણિત રસજ ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. એમાં એને ઉકાળતાં મહાહિંસા થાય છે; અને એમાં દુર્ગધ સાથે નવા નવા ત્રસ જી ઉત્પન્ન થાય છે. | મારક છે (AR) | B A p &@G@ 4i6- 14 જ ઉGod | WINES શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંત યોગશાસ્ત્રમાં મદિરાપાનથી થતા ગેરલાભે વર્ણવે છે કે: (1) જેમ વિદ્વાન મનુષ્યની પત્ની પણ દુર્ભાગ્યના કારણે દૂર ચાલી જાય છે, તેમ મદિરાપાન કરનારની બુદ્ધિ દૂર ચાલી જાય છે.
Page #142
--------------------------------------------------------------------------
________________ 110 (2) મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્યો પિતાની માતાની સાથે સ્ત્રીની માફક વર્તન કરે અને સ્ત્રીની સાથે માતાની માફક વર્તન કરે છે. (3) મદિરાથી ચલિત ચિત્તવાળાઓ પોતાને અને પરને જાણી શકતા નથી, તેથી નકર હોવા છતાં પોતાને સ્વામી ગણે છે અને સ્વામીની સાથે કિંકર જેવો વર્તાવ કરે છે. (4) મડદાંની માફક મેદાનમાં પડેલા અને ઉઘાડા મુખવાળા મદિરા પીનાર મનુષ્યના મુખમાં છિદ્રની શંકાથી કૂતરાઓ મૂતરે છે. (5) મદ્યપાનના રસમાં મગ્ન થયેલા બજારમાં પણ નગ્ન પણે સૂવે છે અને પોતાના ગુઢ અભિપ્રાયોને-છાની (6) સુંદર ચિત્ર પર કાજળ ઢાળવાથી જેમ તેની સુંદરતા નાશ પામે છે, તેમ મદ્યપાન કરવાથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષમી નાશ પામે છે. (7) મદ્યપાન કરનારો ભૂતથી પિડાયેલાની જેમ નાચે છે, શાકવાળાની જેમ રડયા કરે છે અને દાહજવરથી પીડાયેલાની જેમ જમીન પર આળોટવા કરે છે. (8) મદ્યપાન શરીરને શિથિલ કરી નાખે છે, ઈન્દ્રિયોને નિર્બળ બનાવી દે છે અને અત્યંત મૂચ્છ પમાડે છે. (9) જેમ અગ્નિના કણથી ઘાસનો સમૂહ નાશ પામે
Page #143
--------------------------------------------------------------------------
________________ 111 છે, તેમ મદિરાનું પાન કરવાથી વિવેક, સંયમ જ્ઞાન, સત્ય શિૌચ, દયા અને ક્ષમા એ સર્વેનો નાશ થાય છે. (10) મદ્ય અનેક દોષ તથા અનેક આપદાઓનું - કારણ છે, માટે ગાતુર મનુષ્ય જેમ અપશ્યનો ત્યાગ કરે છે તેમ આત્મહિતચિંતક મનુષ્ય તેનો ત્યાગ કરવો આ ઘટે છે. મદિરાપાન કરનારની આવકનો માટે ભાગ તેમાં જ ખરચાઈ જાય છે. એથી તે કુટુંબના ભરણપોષણ માટે યોગ્ય ખર્ચ કરી શકતું નથી કે પોતાનાં બાળકોને સારું શિક્ષણ આપી શકતો નથી એટલું જ નહિ પણ પૈસાની તંગી પડતાં પોતાનાં તથા પોતાની સ્ત્રીનાં ઘરેણાં– ગાંઠ વેચે છે અને પઠાણ, કલાલ, કે વ્યાજખોરોનાં નાણું ઉધાર લઈને કાયમને માટે દેવાદાર બની જાય છે. ચિંતાતુર બની દુઃખી દુઃખી થાય છે. અહીં એ સ્પષ્ટ કરવું ઉચિત ગણાશે કે પિરિટ આકેહોલ, ટીંકચર, આસવ, તાડી અને નીરો એ સર્વેમાં એક યા બીજા પ્રકારે મદિરાનું ઉત્પાદક નશાવાળું તત્વ હોવાથી, તે સર્વે પણ મદિરાના જેટલાં જ ખતરનાક છે. * શરાબને દુનિયાના કોઈપણ ધમેં ઈષ્ટ માનેલ નથી. એટલું જ નહિ પણ રાજ્યોએ પણ તેની ભયાનક– તાને પિછાણ તેને દેશવટે દેવાનું ઈષ્ટ માન્યું છે. મુખ્ય વાત એ છે કે મનુષ્ય ઈહલોક અને પરલોકનું
Page #144
--------------------------------------------------------------------------
________________ 112 હિત બગાડે તેવા અભય પદાર્થોનાં વ્યસનથી દૂર રહેવું અને શુદ્ધ સાત્વિક પદાર્થો વડે જીવન જીવવું હિતકર છે. સુભાષિતરત્નસંદેહ માં લખ્યું છે કે - પ્રાણીઓનું જેટલું અહિત વિષ, શત્રુ, સર્ષ અને રાજા કરી શકે છે અને જેટલું દુઃખ રાજા આપી શકે છે, તેનાથી વિશેષ અહિત અને દુઃખ ગુણીજનની નિન્દિત મદિર કરે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ. ના ઉપદેશથી પરમહંતુ મહારાજા કુમારપાળે સાતે મહારાસને પિતાના રાજ્યમાંથી દેશવટો દીધું હતું, તેમાં દારૂબંધીને પણ સમાવેશ થતું હતું, જેથી પ્રજા સુખી-સ્વસ્થ અને આનંદી હતી. જ્યારે આજે જ્યાં જ્યાં છૂટછાટ છે ત્યાં ત્યાં ગુનાઓનું પ્રમાણ, અકસ્માતે, મેત, બળાત્કાર વચ્ચે જાય છે. મદિરાનો ત્યાગ શા માટે ? 1. મદિર બનાવતી વેળાએ અસંખ્ય ત્રસ જીને નાશ થાય છે. 2. પીધા પછી આત્માનું ભાન ભુલાવી દે છે. 3. ડાહ્ય માણસ પણ ખાનગી વાત કહી દે છે. 4. શરીરની કાંતિ અને લાવણ્યને હાનિ પહોંચાડે છે. 5. બુદ્ધિને બગાડ થાય છે. 6. શરીરમાં દાહ જન્માવે છે. 7. મગજનો કાબૂ ગુમાવે છે. 8. અનાચારી બનાવે છે. | દારૂ એક પ્રવાહી પીણું છે, જે મહા ભયંકર દોષ– વાળું છે કેમકે તે નશાયુક્ત છે. પીનારા માને છે કે પાચક છે. શરીરપષકને બદલે શરીરશોષક છે. મનને બાધક અને આત્મઘાતક પ્રવાહી છે, માટે તેનાથી દૂર રહે.
Page #145
--------------------------------------------------------------------------
________________ 113 દારૂ શરીરને શેતાન? 1. શરદપૂર્ણિમાની રાત્રી, નૌકાવિહારને બદલે હલેસાં વિહાર થઈ ગયા. 2. અર્ધશુદ્ધ કે બેશુદ્ધ અવસ્થા પામે છે. સુશોભિત ઘરને બદલે ગંદી ગટરોને મહેમાન બને છે...ફૂટપાથે પથારી...ભય પછડાય છે. 3. અંગેઅંગમાં અવળી અસર કરે છે. શરીરને ભાગ્યે જ સક્રિય રાખે છે. શિથિલ કરી નાખે છે. 4 પુરુષ પુરુષ મટી પશુતાનું દર્શન કરાવે છે. પ. મહાવ્યાધિ અને મહારોગનાં બી વવાય છે. 6 ઉત્તેજનામય માદક પીણું છે. મદિરા-દારૂ પીવાથી અનેકવિધ નુકશાન, : દૂર વન // दार पीने से अनेकविधनुकसान शोक पाय (1) સામાન્ય રીતે કે ઈપણ વ્યક્તિ આનંદ મેળવવા માટે અગર તો ચિંતા ઓછી કરવા માટે દારૂને આશ્રય લે છે. પરંતુ એક વખત ટેવ પડી એટલે તેને પીવામાંથી વલે જ આનંદ મળે છે, હવે પછી ચિંતા જેવી ને તેવી થાય છે. પરંતુ પીધા વિના તને ચાલતું નથી. શરૂઆતમાં તેને એકાદ બે પગથી ચાલે છે. (ર) પહેલાં તે જીવન જીવવા માટે પતા હોય છે. સમય જતાં તે માત્ર પવા માટે જીવે છે. એક પછી એક ગ્લાસ ખાલી થયા કરે છે. હવે તેને પીવામાંથી જરા પણ આનંદ આવતો નથી છતાં તે આદતથી પીધા કરે છે. આ. 8
Page #146
--------------------------------------------------------------------------
________________ 114 (3) શરૂઆતમાં મિત્રો સાથે પીવાવાળો હવે ખાનગીમાં બોટલ રાખવા માંડે છે અને એકલો પીવા લાગે છે. (4) પીધા પછી તેને મનમાં પસ્તાવો થાય છે. તેને ખબર હોય છે કે તેણે પીવુ ન જોઈએ છતાં પોતે પી રહ્યો છે, તેનું ભાન હોવા છતાં તે પીવાનું છેડી શકતો નથી. ટેવ પોતે પાડે છે. પછી પડેલ ટેવ માનવીને પાડે છે. (5) હવે તેનું મગજ બરાબર કામ કરી શકતું નથી. પરિણામે કોઈ પ્રશ્ન ઉભો થાય અગર તે ચર્ચા થાય ત્યારે તેના વિચારે એકેય વિષયમાં સ્પષ્ટ હોતા નથી. તે જેમ તેમ બબડયા કરે છે. દારૂના વિવિધ નુકશાને છે क्रोधमा अस्थिरता બની નિરાશા / S 9 | | અસર घर हकालपटी (6) હવે તેને પીધા પછી ઘરમાં જ રહેવાનું પસંદ પડતું નથી. પરિણામે તે અવારનવાર પોલીસ સાથે અથડામણમાં આવે છે. પીને ડ્રાઈવિંગ કરતાં પડાય છે. અવારનવાર તેને કોર્ટમાં પણ હાજર થવું પડે છે. અગર તો રસ્તા પર ધમાલ કરતાં પકડાય છે. (7) હવે તેને પિતા પર કાબૂ રહેતા નથી. એક પછી એક પ્યાલી પીધા કરે છે. જે દારૂ ન મળે તે ભીખ માંગતાં પણ તેને શરમ આવતી નથી. દારૂ માટે હવે તેને સતત ઝંખના રહે છે. (8) તેની વર્તણુંક અમણ જેવી અતડી અને ફુર થઈ જાય છે. તેને સ્વભાવ મિનિટે મિનિટે ફર્યા કરે છે, અવારનવાર તે ઘરના અને બહારના માણસો પર ગુસ્સો કરે છે. તો ડીવારમાં
Page #147
--------------------------------------------------------------------------
________________ 115 તેની આંખે આંસુથી છલકાઈ જાય છે. આ પછી એકાદ બે મિનિટમાં તે પાછે ખડખડાટ હસવા લાગે છે. હવે તે શરમ વિનાને થઈ જાય છે. પોતે કુટુંબની જે બેહાલી સજે છે તે વિષે તેને જરા પણ વિચાર આવતો નથી.. , (9) જે તેનામાં સંસકાર હોય, ભણતર હોય તો તે દબાઈ જાય છે. હવે પોતે પહેલાંને ગૃહસ્થ રહેતા નથી. પુસ્તકની સસ્તી એડીશન જેવી પીનારની કિંમત વિનાની દશા થઈ જાય છે. તે નબળો અને ચીડિયો થઈ જાય છે. તેના વચનમાં વિશ્વાસ રાખી શકાતા નથી. સમાજના મૂલ્યો તેને અડકતાં નથી. તે ઘણી વખત નહીં પીવાની પ્રતિજ્ઞાઓ કરે છે, વચન આપે છે, પરંતુ કલાકમાં હતો તેવો પાછો વ્યસની બની જાય છે.. (10) હવે તેની કોઈ દરકાર કરે, તેનું ધ્યાન રાખે તે તેને પસંદ હેતું નથી. પરિણામે તે કુટુંબના સભ્યોથી અને મિત્રેથી દુર રહેવાનું વધારે પસંદ કરે છે. હજીરિયા અને મસ્કા લગાવનારાઓને સહવાસ તે હવે વધારે પસંદ કરે છે. | દારૂની માઠી અસરો NO VACANCY // ora 17 पेट मरविचारिय SEL 2911 (11) વધારે પીવાથી તે દિવસના પણ એકાંતમાં પડ્યો રહે છે. કામે જવાનું તેને પસંદ નથી. કામે જાય છે, તો પણ તે કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એટલે નોકરી છુટી જાય છે અગર તેને ધંધામાં ઓટ આવે છે અને તે આર્થિક મુશ્કેલીમાં મુકાય છે, પીવા માટે પૈસા ઉછીના લેવા લાગે છે. વાત ચારે તરફ ફેશાતાં તેને ધઈ એક પૈસાનું ધિરાણ કરતું નથી, તેથી મુસીબતમાં મુકાય છે.
Page #148
--------------------------------------------------------------------------
________________ (12) હવે કારણ વિના તેને અમુક માણસો ગમતા નથ. અમુક વ્યક્તિ–મિત્ર ઘરમાં ન જ આવે તો તે આગ્રહ રાખે છે. ઘણી વખત ઘરમાં બાળકોને પણ તે તિરસ્કારે છે. માર મારે છે. કયારેક પત્નીને મૂડે છે. સામેની વ્યક્તિ તેની સામે કંઈક કાવતરું કરી રહી છે તેવા સતત સંદે, તેને રહ્યા કરે છે. (13) સત ખાલી પેટે દારૂ પીવાથી હાજરીમાં સોજો આવી જાય છે. લીવર બરાબર કામ કરતું નથી એટલે ભૂખ લાગતી નથી એટલું જ નહીં, પેટમાં જમવાથી ભાર લાગે છે. બળતરા, દુઃખા થાય છે એટલે ખાવાનું તે શું કરી નાખે છે. ધીમે ધીમે વચ્ચે. વચ્ચે એકાદ બે દિવસ તા જમતા પણ નથી. (14) દારૂ પીવાની સાથે નૈતિક ધોરણ નીચું જવા લાગે છે. ઘર કરતાં બહારની સ્ત્રીઓમાં તેને વધારે રસ આવે છે. એટલું જ નહીં, ઘણી વખત કાઈને ત્યાં પોતે પિતાને અો જમાવી બેસી જાય છે. (15) મગજને ઈજા પાનવાથી તેને સારા-નરસાનું ભાન રહેતું નથી. એટલું જ નહીં સારા-નરસા અંગે વધારે વિચારવાની શક્તિ પણ બહેર મારી જાય છે. દારૂની ભયંકર દશાએ . . . . . મને * 1પ -: G 1. રાજ 1 ન * * (16) ઓફિસમાં તે જઈને બેસે છે; પરંતુ કશે નિર્ણય લઈ શકતા નથી. પરિણામે ફાઈલોની આવક ચાલુ રહે છે, જાવક બાજુની. ટપલી કાયમ માટે ખાલી રહે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________ 117 (17) હવે તેને આંખે અને અંધારામાં અવનવાં દશ્યો દેખાય છે. પોતે કોઈ ધર્મને અવતાર છે, કેઈ ઉચ્ચ પુરૂષ છે તેવી લાગણી અને સતત રહ્યા કરે છે. આ સમય દરમિયાન તે વિવિધ ધર્મોમાં રેતાનો ઉપર છલે અને વિચિત્ર, ઢંગધડા વગરના સત્તા-ગર્વનો રસ દેખાડે છે. (18) હવે પોતે સંપૂર્ણ દાને ગુલામ છે તે સ્વીકારે છે. કોઈપણ કામ કરવાની અશક્તિ મા કેર કરે છે. સતત પૈસાની માંગ પત્ની અગર સગાવ્હાલાં પાસે ચાલુ રહે છે. (19) જણે પિત પીધા વિના જીવી નહીં જ શકે તે રીતે હવે તે રાત-દિવસ જોયા વિના પીધા કરે છે અને પીવાનું ચાલુ રાખે છે. આ સમય દરમિયાન લીવર કામ કરતું બંધ થઈ જાય છે અને સીરોસીસની શરૂઆત થઈ જાય છે. હવે પછી તેનું આયુષ્ય દિવસે દિવસે ઘટતું જાય છે. (20) ઈન્દોર, મધ્યપ્રદેશની હેસ્પિટલમાં સારવારા આવેલ ઝેરી લઠ્ઠો-મદ્ય પીણું પીનારી 110 વ્યક્તિઓ મરણ પામી હતી. તાજેતરમાં અમદાવાદમાં લઠ્ઠાથી 900 જેટલી વ્યક્તિના મૃત્યુ અને સેંકડોની આંખ ગઈ હતી અને બીજી વ્યકિતઓ ગંભીર હતી એમ -સમાચારપત્રે જણાવેલ છે. આકેહેલ બે પ્રકારનાં છે (1) મિથાઈલ અને (2) ઈથાઈલ મીથેલ ઝેરી છે અને ઈથેલ ઘેન ચઢાવે છે. ફેન્સ-લિશમાં ફટકડી નાંખતાં મીથેલ ઉપર તરી આવે છે... આ નોધેલ લટ્ટામાં રહેતાં માનવીને મોતને ઘાટ ઉતારે છે. ઈથાઇલ આડહોલ અથવા સ્પિરિટ મા બે પદાર્થ સામાન્ય રીતે દરેક દાર માં મુખ્ય પદાર્થ રાય, શાલ આઉકેલ ઓદ્યોગિક કામ, જેવાં કે રે , પનિશ, વાર્તા, પા , શેકુ, ડાઈ રેનના તંતુ વગેરેનાં વપરાય છે. તેને મિથાઈલમાં ફેરવી લઠ્ઠામાંદારૂમાં ઉપયોગ કરાય છે, જે માણસ માટે જીવ | રાબિત થાય છે.
Page #150
--------------------------------------------------------------------------
________________ 118 દારૂમાં ત્યાં હોય છે. જે પીનારને થોડી પળમાં રામશરણ પહોંચાડે છે. ગુજરાતમાં બનતે લઠ્ઠા પ્રકારને દારૂ બહુ કોંગા પદાર્થોથી બનાવાતો હોય છે. ફ્રેન્ચ પોલિશને સ્પિરિટ સાથે ભેળવી | ઘણીવાર આ મિશ્રણમાં દેડકાં, અળશિયાં અને કીડાઓ નંખાય છે.' વળી વધુ આથો લાવવા અને લટ્ટો જલદ બનાવવા માટે કાટ ખાઈ ગયેલા ખીલા તેમજ નવસાર જેવા પદાર્થ પણ ભેળવાય છે. | દારૂમાં વપરાતા સડેલા ખાદ્ય પદાર્થો જીવાતોથી ઉભરાતા હોય છે. મળમૂત્રવાળી જગ્યામાં દાટવામાં આવે છે. મહારાષ્ટ્રમાં લઠ્ઠા જેવા દારૂને ખોપડી કહે છે. કેરાલા સ્ટેટમાં “મુનશાઈ” ના નામે ઓળખાતા દારૂની બનાવટ એમોનિયમ સલફેટ, ટોર્ચમાં વપરાતાં લીક થઈ ગયેલ પાવર, આમલી, ગટરનાં ગવાતાં પાણી, કારખાનામાંથી ઠલવાતા કચરા જે ગટરોમાં વહે છે તેના પાણમાંથી ઉકાળીને દારૂ બનાવાય છે. નશાબાજે આવી ગંદી વસ્તુનું અભક્ષ્ય પીણું પીતાં કેન્સર, ટી. બી. આંધળાપણું પાગલપણું વગેરે અસાધ્ય દર્દની પીડા પામી રિબાઈને મૃત્યુ પામે છે. ગેરકાયદેસર ભારતમાં 75 કરોડ રૂપિયાને દારૂ પિવાય છે. કેવી અજ્ઞાન અવસ્થા છે. ! પૈસા ખર્ચીને જીવન જોખમાઈ જાય છતાં નશાબાની તલપ મુકાતી નથી. દારૂનાં ઝેરી તત્વોની વિવિધ અસર ઉપરવૈજ્ઞાનિકનાં તારણઃ (1) શરીર ઢીલું પડી જાય છે. (2) લેહમાં આશ્લેતો પેદા થાય છે. (3) આંખની રેટીના-જીવાકોશિકાઓ મૃત્યુ પામતાં દર્દ આંધળો બને છે. (4) માથાનો દુઃખાવો ઉપડે છે. (5) ઉપરાઉપર ઊલટીઓ થાય છે. (6) પેટમાં કારમાં બળતરા થાય છે. (7) શ્વાસ લેવામાં તકલીફ થાય છે. (8) ગભરામણ થાય છે. (9) નસો તણાઈ જનાં મૃત નીપજે છે. આ પ્રત્યક્ષ નુકસાન ને ઊંડે વિચાર કરીને મદિરાને સંપૂર્ણ ત્યાગ હિતક-સુખકર છે એમ “જયહિંદ' ના તબબી લેખક ડો. એલ, જે. રાઠોડ તથા ડે. હેમાબહેન રાડેડ જણાવે છે. (તા. 10-10-76)
Page #151
--------------------------------------------------------------------------
________________ 21. દારૂના કારણે દ્વારિકાને નાશ જૈન શાસ્ત્રો બતાવે છે કે શ્રીકૃષ્ણના સમયે 48 ગાઉના વિસ્તારમાં પથરાયેલા દ્વારિકાની ભારે જાહોજલાલી હતી. પરંતુ દ્વિપાયન દેવના પ્રકોપમાં એને પ્રલય થયો. આ પ્રલયની આગાહી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાને પહેલેથી કરેલી. એનું મૂળ કારણ મદિરા પાન બતાવેલું. એથી યાદ મદિરાને પર્વતની ગુફાઓમાં પધરાવી આવેલા. પરંતુ એકવાર શાંબ વગેરે રાજકુમાર ફરવા નીકળી પડેલાં તે યુવાનીના ઉન્માદમાં ત્યાં પહોંચી એ મદિરા પોઈને ઉન્મત્ત બની એક તાપસ દ્વૈપાયન ઋષિની મશ્કરીએ ચડયા. તાપસે તેમ ન કરવા ઘણું સમજાવ્યા, પરંતુ મદિરામત્ત એ શાના સમજે ? મદિરાપાન ભૂંડું, માનવીને ઉંમત્ત બનાવી વિવેક ભુલાવે, માણસાઈચુકાવે, સદાચારનો છેદ કરે, મદિરામાં મસ્ત બની અનાચારના અખાડા ઊભા કરે, ન કરવાનાં કામ કરી બેસે છે. જામબાપુના દીવાનની કમાલ કુનેહ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના રાજ્ય વખતે એક યુરેપિયન ઓફિસરે આવી એક ભૂતપૂર્વ જામબાપુ જાડેજા રાજાના રાતના દારૂ ઢીંચવાની આદત જોઈ રાતના તાકડે ર. જામબાપુને પ્રલોભન બતાવ્યું કે, રાજ્ય કંપની સરકારને સપી દો તે તમને એ કાબેલ ઓફિસરો રાખી રાજ્ય ચલાવવામાં ખૂબ મદદગાર બનશે અને રાજ્યની જાહોજલાલી વધારી આપશે. દારૂના નશામાં જાડેજાએ એ સ્વીકારી લઈ કબાલા પર સહી કરી આપી. યુરોપિયન કબાલ લઈ રાતોરાત ઊપડી ગયે, સવારે નશો ઊતરી જતાં જામબાપુને પિતાની ભૂલ થયાને ખ્યાલ આવ્યો, દીવાનને વાત કરી.
Page #152
--------------------------------------------------------------------------
________________ 120 દીવાન કહેઃ “આ તમે શું કર્યું? આમાં તે વખત જતાં કંપની સરકાર તમને નાલાયક ઠેરવી પદભ્રષ્ટ કરશે. ખેર ! હવે કબાલે કિંમત વિનાને ઠરાવવા માટે એક રસ્તો છે. કબાલાની તારીખની ચાર દિવસ પહેલાંની તારીખને એક એવો આપની સહીથી ઢંઢેરો રાજ્ય દફતરે નોંધાવે કે રાત્રે મને દારૂ પીવાની આદત છે. તેથી રાતના સમયે મેં કેઈને જે કંઈ વચન આપ્યાં હોય તે ફેક સમજવા.” બસ, તેમ કરવામાં આવ્યું અને પાછળથી કંપની સરકાર દાવો કરવા આવી તો તે રદબાતલ થયો. દીવાનની કુનેહથી બચાવ મળી ગયો એ જુદી વાત, પણ મદિરાપાને પહેલાં તે કે ભયંકર છબરડો વળાવ્યો ? મદિરાપાન આત્માનું ભાન ભુલાવી લૌકિક બાબતમાંય આવો કાતિલ અનર્થ કરે તે પરલોક સંબંધમાં કેટલો ભયંકર અનર્થ ઊભું કરે ? હષિને શ્રાપ : પેલા શબ આદિ રાજકુમારો મદિરામત્ત બનેલા સમજાવ્યા ન સમજ્યા. ઋષિની મશ્કરી કરતા રહ્યા ત્યારે પાયન ઋષિએ કે ધાંધ બની શ્રાપ આપ્યો કે “આ દ્વારિકાના લોકો આવા ઉદ્ધતોને પોષે છે, તે હું આખી દ્વારિકાને નાશ કરીશ.” કુમારો ગભરાઈને ભાગ્યા, શ્રીકૃષ્ણને વાત કરી. એમણે આવી ઋષિને મનાવવા ઘણું કર્યું, પણ એ ન માન્યા ત્યારે નેમિનાથ પ્રભુ પાસે જઈ પૂછયું, “હવે બચાવ શી રીતે થાય ? પ્રભુએ કહ્યું આ પાચન અનશન નિયાણું કરી મરીને દેવતા ધશે, હારિકા બાળવા આવશે, પરંતુ જ્યાં સુધી લોક આયંબિલ વગેરે તપસ્યા કરતા રહી બ્રહ્મચર્ય પાલન, પરમાત્મભક્તિ, જાપ વગેરે કરતા રહેશે ત્યાં સુધી દેવતા એ ધર્મતેજથી અંજાઈ, ડઘાઈ કશું કરી શકશે નહિ.”
Page #153
--------------------------------------------------------------------------
________________ 121 ધમને પ્રભાવ: પાયન દેવ થયા, ને અહીં કે તપસ્યા સાથે ધર્મસાધનામાં લાગી ગયા છે. બાર બાર વર્ષ સુધી દેવે આકાશમાં આંટા માર્યા પણ લોકોના પ્રખર ધર્મ - તેજમાં અંજાય રહી કશું કરી શકે નહિ. છતાં બાર વરસે લોકો સમજ્યા કે હવે તે દેવતા સ્વર્ગના સુબેમાં લીન મન ભરી ગયો હશે, તેથી લોકોએ ત્યાગ-તપસ્યા મૂકી હતી. ત્યાં દેવતા હવે તિવાળા બની ગયા અને આખી દ્વારિકાને ભડકે બાળી. મદિરાના કારણથી પૂર્વના વૈરના સંસ્કારે દેવે કેટલો ભયંકર ઉલ્કાપાત મચાવી દીધો ! આ ઉપરથી બોધ લઈ જીવનભર મદિરાના વ્યસનને તિલાંજલી આપો અને સુખી બનો. 8 : માંસ અભક્ષ્ય માંસ - માંસના મુખ્યત્વે ત્રણ પ્રકારે છે. (1) જલારનું માંસ (2) સ્થલચરનું માંસ અને (ક) ખેચરનું માંસ જલચર એટલે માંછલાં, દેડકાં, કાચબા વગેરે જળમાં રહેનારાં પ્રાણીઓ. સ્થલચર એટલે હરણ, બકરા, ગાય, પાડા, ઘેટાં, સસલાં વગેરે ભૂમિ પર ફરનારાં પ્રાણીઓ. અને ખેચર એટલે કુકડા, કબૂતર, તેતર, ચકલાં વગેરે આકાશમાં ઊડનારાં પક્ષીરા. આ ત્રણે પ્રકારનાં પ્રાણીઓનું માંસભક્ષણ પંચેદ્રિય જીવની હત્યારૂપ મહાપાપ છે. પદ્રિય પ્રાણીઓનો વધ કર્યા સિવાય માંસ નીયાર થતું નથી. વળી તેમાં પળે પળે અનેક સંભૂમિ છે, અનંત નિગોદના જીવો, સૂકમ ત્રસ કીડાઓ ઉપન્ન થાય છે એટલે માંસને સર્વથા અભક્ષ્ય ગણવામાં આવ્યું છે.
Page #154
--------------------------------------------------------------------------
________________ 122 (8 माराहारका प्रत्यक्ष फल મનુષ્ય માંસાહાર છોડીને માત્ર વનસ્પતિને આહાર શા માટે કરે ? તે અંગે માનનીય મુદ્દાઓ : 1. અન્ન, શાક ફળ-ફૂલરૂપ વનસ્પતિમાંથી શુદ્ધ, પુષ્ટિકારક, સુસ્વાદુ અને ઉપયોગી બરાક મળી શકે છે. તેથી મહાહિંસા દ્વારા જીવનને ભ્રષ્ટ કરનાર માંસને ઉપગ કરવાની જરા પણ આવશ્યકતા નથી. અનાજ ઓછું પાકે છે તેથી માંસાહાર કરવો જોઈએ એ દલીલ વાહિયાત છે. જે શક્તિઓને પ્રાણીઓના શિકાર કરવામાં કે માંછલાં પકડવામાં ખર્ચવામાં આવે છે તેનાથી અનેક રોગો થાય છે, તેના પ્રતિકારની દવાઓ, દવાખાનાઓ ઊભા કરવાં પડે છે. માટે માનવને નીરોગી અને સુખી રાખે તે માટે તે શક્તિ માંસ–મચ્છી પાછળ ન ખરચતાં અન્નની પાછળ ખરચાય તે સર્વને જોઈતું અન્ન મળી શકે, પ્રજા સુખી રહે.
Page #155
--------------------------------------------------------------------------
________________ 123 2. મનુષ્ય જાતિનું શરીર સ્વભાવથી જ માંસાહારને ગ્ય નથી. માંસ સહેલાઈથી પચાવી શકાતું નથી.. મહાવરે પાડીને માંસ હજમ કરવાનું શીખવા જતાં. લાખે છે કે કેન્સરના તથા બીજા અનેક ભયંકર રોગના. શિકાર બની ગયા. 3. માંસની અંદર પળે પળે અનેક ત્રસ જીવ ઊપજે. છે. માંસને અગ્નિ ઉપર પકાવતાં અને પકાવ્યા પછી. પણ તદ્વના કીડાએ ઊપજ્યા કરે છે તેની ખાત્રી એ છે . કે પડયા રહેલા મડદામાં મેટા મેટા કીડા પડી જાય છે, પરંતુ તે કીડાઓ વખત જતાં મોટા થયા હોય છે. પ્રથમ, તે બારીક હોય છે. શરીરમાંથી છુટું પડેલું માંસ એ શરીરને મરેલ ભાગ છે. એટલે શરીમાંથી છુટું પડતાં જ તે સડવા માંડે છે અને તરત જ તેમાં તેને રંગના બારીક જંતુઓ ઉત્પન્ન થઈ જાય છે. એટલે તે રીતે પણ માંસ ખાવામાં પંચેનિદ્રય જીવની હત્યા ઉપરાંત અસંખ્ય ત્રસ જીવોની અને અનંત નિગેદના જીવોની હિંસા થાય છે. કૃત્રિમ બનતી ચીજોથી સાવધાન બને કેટલાક દગાખોર લોકે ઘીમાં ચરબીને ભેગ કરે છે.. વિલાયતી બિસ્કિટ પ્રમુખમાં અભક્ષ્ય પદાર્થના મિશ્રણનો. સંભવ હોય છે. આજે કેટલાક તેવી ચીજો ખાય છે, એ ખરેખર ખેદજનક છે. કેઈ બિસ્કિટમાં કે ચેકલેટમાં ઈંડાને રસ હોવાનું સંભળાય છે. ગાયના માંસની પણ ચેકલેટ આવે છે. આપણે પતાસાં વગેરેને બદલે પ્રાણના .
Page #156
--------------------------------------------------------------------------
________________ 124 આકારની પીપરમિન્ટની ગોળીઓ છોકરાંઓને વહેંચીએ છીએ, તે મોટામાં મોટી ભૂલ થાય છે કેમકે ભવિષ્યમાં આપણા અમુક પેઢીનાં સંતાનને માંસાહારી બનાવવાની એ પ્રાથમિક જન છે. માછલાં વગેરેના આકારની પીપરમિન્ટની ગોળીઓમાંથી નાની ચોકલેટ અને તેમાંથી મોટી ચોકલેટ અને જે લગભગ માંસ ચરબીમાંથી પણ બનાવેલી હોય છે. માટે આ કાળે ફેલાવાતા મીઠાં ઝેરથી ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. નિશાળમાં અપાતા નાસ્તાથી બાળકોએ ચેતવા જેવું છે. જ મનુષ્યને લોહીના એક હજાર ભાગમાં ફાઈબ્રીન નામનું તત્ત્વ ત્રણ ભાગથી વધારે હોય તે ઈષ્ટ નથી. વનસ્પતિનો ખોરાક લેવાથી આ ફાઈબ્રીનનું તત્ત્વ પ્રમાણસર જળવાઈ રહે છે, જ્યારે માંસાહારને ખોરાક લેવાથી ફાઈબ્રીનનું પ્રમાણ લોહીમાં વધી જાય છે અને તેથી ઘણા રોગ ઉત્પન્ન થાય છે. ડોકટર પાર્ટી નામને એક યુરોપિયન વિદ્વાન પ્રાણુજન્ય અને વનસ્પતિજન્ય આહારના વિષયમાં સૂચિત કરે છે કે ઉત્તમ માસમાં ઉષ્ણતા અને ઉત્સાહને ઉત્પના કરનારું તવ 6 ટકા છે. જયારે ઘઉં, ચોખા અને શીગોમાં થતા અનાજમાં 45 થી 80 ટકા છે. માંસાહારથી થતાં વિવિધ નુકસાન (1) માંસ દેખાવમાં અસ્વચ્છ, કનકની ઉપજે એવું મને બદબોવાળું છે. (2) તે ઝાઝી મુદત રહી શકતું નથી, સડી જાય છે.
Page #157
--------------------------------------------------------------------------
________________ 125 (3) તે ખાવાથી નીતિમાં બગાડ થાય છે. અને ઉડાઉ તથા દારૂના વ્યસની થવાય છે, (4) માણસ જેમ વનસ્પતિ ખોરાક ઉપર જીવનભર આરોગ્ય વાળી સ્થિતિમાં જીવી શકે છે. તેમ એકલા માંસના ખોરાક ઉપરા લાંબી મુદત સુધી તેવી સ્થિતિમાં જીવી શકતો નથી. . (5) તે ખાવાથી કેન્સર, ક્ષય, ગંડમાલ, રક્તપિત્ત, વાતપિત્ત, સંધિવા અને પથરીનો રોગ થાય છે. એ આજના ડોકટરો કહે છે. (6) કોલેરાના રેગીને માંસનું પાણી સરખું પણ નુકસાન (7) માંસમાં નાઈટ્રોજન જોઈએ તે કરતાં વધારે હોવાથી માણસ કૂલી જાય છે. શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થતાં ક્રોધી બને છે. (8) માછલીનું માંસ ખાનારામાં એક જાતના પહાળા માથાવાળા, પાટી કીરમ જોવામાં આવે છે. યુરોપના ઉત્તર રશિયા, નોવે, સ્વીડન અને આયલેન્ડમાં આ ટેપ કીરમથી થતી વ્યાધિ સાધારણ રીત જેવામાં આવે છે. જેથી મૃત્યુ જલદી થાય છે. જીવલેણ બનતો મસ્યાહાર :- સંયુક્ત રાષ્ટ્રસંઘની સા વિના હેવાલાનુસાર દરિયામાં ઠલવાતા કચરાઓનાં પ્રદૂષણને લઈ માછલીઓ પારાનું પ્રમાણ ભયજનક હદે પહેર્યું છે. આમાં આલીલા પાર” સીધી મોજ અને કેન્દ્રીય મજનતંત્રને અસર કરે છે. જાપાનમાં વિનામેટા અખાતમાંથી પકડાયેલી માછલીઓ ખાવાથી સંકડો લોકોનાં અપમૃત્યુ થયેલા. અબજે રતલ ડી. ડી. ટી. દરિયામાં ઠલવાયેલું છે અને દર વરસે તેમાં 10 કરોડ રતલ વધારે થતો રહ્યો છે. વળી દરિયામાં સ્ટીમરના ધડાકાથી ઢાયેલા તેલ પરના બેકટેરિયા મા લીના પેટમાં જતાં એના કેન્સરજનક હાઈડ્રોકાર્બન માનવીના પેટમાં જતાં કેન્સર અને મૃત્યુ નીપજતાં વાર લાગતી નથી.
Page #158
--------------------------------------------------------------------------
________________ 126 આણવિક કચરા (ન્યુકલીઅર વેસ્ટ) કરતાં આ રાસાયણિક કરે એટલે ખતરનાક છે કે એક ગ્રામને દસ લાખમો ભાગ પણ માણસના પ્રાણ હરી લેવા પૂરતો છે. કલકત્તાની હુગલી નદીમાં રોજ 6 કરોડ ગેલન માનવ વસ્તીને ક્યારો અને 9 કરોડ 70 લાખ ગેલન ઉદ્યોગોને પ્રવાહી કરે. બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. એથીયે વધુ મુંબઈની શિવ અને વસઈની ખાડીઓનું પ્રદૂષણ કચરાને લઈને વધતું છે. માનવીની અને ઉદ્યોગની પ્રદૂષણ પ્રવૃત્તિ એટલી હદે આગળ વધી છે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવના વિસ્તારને બાદ કરતાં દરિયા, નદી કે સરોવરને કોઈ સ્ત્રોત એ નથી કે જે પ્રદૂષણથી મુક્ત હાય. દૂષક દ્રવ્યોનું પ્રમાણ વધવા સાથે એની વિષમતા પણ વધતી જાય છે. આ દરેક સ્થાનમાંથી પકડાતી માછલીને આહાર મનુષ્યને માટે શાપરૂપ છે એમ સંશોધનકારો કહે છે. માટે સૌએ મસ્યાહારને ત્યાગ કરવો એમાં જ માનવજીવનનું હિત છે. (9) ડુક્કર કે ભૂંડનું માંસ ખાવાથી વાંકડીઆ કીરમ શરીરમાં ઉત્પન્ન થતાં માણસનું મરણ નીપજે છે. (10) ગાય, બેલના કલેજા તથા આંતરડાં ઉપર જે સફેદ દાણા દેખાય છે તે એક પ્રકારના કીડા છે. તેવું માંસ શરીરમાં જઈને અનેક રોગનાં જંતુઓ ઉત્પન્ન કરી રોગિષ્ઠ બનાવે છે. માંસથી થતા ગેરફાયદાઓ :- (1)1. માંસ માટે જેને મારવાની સલાહ આપનાર 2. કાપનાર 3. મારનાર 4. લેનાર પ. દેનાર 6. રાંધનાર 7. પીરસનાર 8. ખાનાર. એ સર્વેને પંચેન્દ્રિય જીવના પ્રાણવધનું મહા પાપ લાગે છે, ને દુર્ગતિમાં નરકે જાય છે. . (2) શુક્ર અને લોહીથી ઉત્પન્ન થયેલા, વિષ્ટાના રસથી વધેલા એવા લેહી વડે ઠરી ગયેલા મળરૂપ માંસને
Page #159
--------------------------------------------------------------------------
________________ 17 કિાણુ બુદ્ધિમાન ભક્ષણ કરે ? 3. જેઓ માંસનું ભજન કરે છે તેઓ અમૃતરસ છેડીને હલાહલ વિષ ખાય છે. 4. જે માણસ પોતાના શરીરે એક ડાભનું તણખલું વાગવાથી પણ દુભાય છે, તે નિરપરાધી પ્રાણુઓને તીક્ષણ હથિયાર વડે મારતાં કેમ કંપાતો નથી ? 5. નિર્દય માણસમાં ધમ હોય નહિ તેમ માંસ ભક્ષણ કરનારમાં દયા ક્યાંથી હોય ? 6. પાપના ભય વિના માનવભવ સુધી ઊંચે આવવું દુષ્કર છે. જ્યારે માંસ અધઃપતન કરી નીચે દુર્ગતિમાં લઈ જાય છે. પછી ત્યાંથી મનુષ્યભવ મેળવતાં યુગના યુગ નીકળી જાય છે. 7. પરલોકના નરક–નિગદના અનંત દુઃખને માટે બનનારી માંસ–ભજનની પ્રવૃત્તિ કર્યો વિવેકી કરે? 8. પ્રાણવધને ત્યાગી, દયાધર્મનું આચરણ કરનાર જીવ ભવોભવ સુખી થાય છે, જ્યારે માંસાહારી અનેક જન્મ સુધી દુઃખી બને છે. ( 9 માંસભક્ષણના ત્યાગ વિના ઈનિદ્રાનું દમન-દાનાદિ ધર્મ–તપાદિ સર્વ નિષ્ફળ છે. 10. માંસાહારના મહાપાપથી નિરાધાર સ્થિતિ, ઈષ્ટનો વિયોગ, દુઃખ, દરિદ્રતા, દૌર્ભાગ્ય વગેરે અનેક દુઃખે પરાધીનપણે બેઠવાં પડે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________ 128 માંસાહારી અને શાકાહારી વચ્ચેને લક્ષણ–ભેદ માંસાહારી પશુનાં લક્ષણે ! શાકાહારી નરનાં લક્ષણે (1) બીજાને ફાડી ખાવા માટે વાંકા' (1) માણસને તેવા નખ નથી. અને વેજ જેવા તી:ણ નખ. (કતલ ખાનામાં શસ્ત્રથી કામ (2) જઠરાગ્નિ કાચું માંસ પચા લેવું પડે છે.) વવાની તાકાત ધરાવે છે. (2) માણસમાં તે નથી. (3) દિવસના ઉ–રા ખોરાક (3) દિવસે આહાર અને રાત્રે આરામ. (4) ખોરાક ચાવીને ખવાય છે. (4) ખોરાક ચાવતાં નથી. | (તો જ પચે છે અને રોગ (5) જીભથી ચાટીને પાણી પીવે છે. નથી થતો.) (6) અમ લે છે ત્યારે પરસેવે ! (5) ઘુંટડે ઘૂંટડે પાણી પીવાય છે. થતા નથી. (6) શ્રમ લેતાં પરસેવો થાય છે. (7) સિંહાદિને પસી થાય ત્યાર (3) માણસને પસીને ન થાય તેની પ્રકૃતિ બગડી ગણાય. ત્યારે વરાદિકથી પ્રકૃતિ (8) હિંસક પ્રાણીઓના દતમાં બગડવાનું ગણાય છે. પસીને દાઢામાં દાંતી જેવી તાણતા થાય તે તંદુરસ્તી છે. માનવી એકલા માંસના જણાય છે. ખોરાકથી જીવનનિર્વા, કરી (8) તીણતા નથી હોતી, શકતા નથી. તેને પવન વનસ્પતિ આહારીને માંસની બીલકુલ જરૂર નથી. આખી પતિજન્ય બારીક લવીને જિંદગી સુખથી પસાર કરી ફરજિયાત જરૂર પડે છે. ! શકે છે. - માંસનો ઉપગ શા માટે નહિ? (1) માંસ મનુષ્યને વાસ્તવિક રાક નથી, સૃષ્ટિ વિરુદ્ધ છે. (2) આરોગ્યને બાધક, અગ્ય, અપથ્યકર, અહિતકર અને આયુષ્યને બાધક છે. (3) માંસનું રૂપ આંખને પણ ગમે તેવું નથી. (4) દુર્ગધ મારતું હોય છે. (5) અપવિત્ર ગણાય છે. (6) નિર્દયી કૃત્ય છે. (7).
Page #161
--------------------------------------------------------------------------
________________ 129 [7] પ્રાણીને મારતી વખતે તેનું લોહી ઊકળી ઊઠે છે. તેની ઉગ્ર અસર ખાનારને થાય છે. [8] માંસ ખાવું એ ધર્મ નહિ અધર્મ છે. [9] મનુષ્યને આધાર વીર્યશક્તિ ઉપર રહેલો છે, માંસ ઉપર નહિ. [10] માંસ ખાવાથી તાકાત વધતી નથી, માંસ નહિ ખાનાર હાથી, ઊંટ, જિરાફ, હરણ, ઘેડે, વાંદરા બળિયાઓમાં મુખ્ય સ્થાને છે. [11] અન્નફળ, દૂધ આદિ પદાર્થોથી શારીરિક તંદુરસ્તી ઘણી ઉત્તમ રહે છે, જ્યારે માંસથી તંદુરસ્તીને નાશ થાય છે. [12] જે બનાર્ડ શેએ પાટીમાં અભિપ્રાય કહ્યું કે “મારું પેટ કબ્રસ્તાન નથી. [13] કુદરતને નિયમ છે કે મોટાં નાનાનું રક્ષણ કરે. [14] આલોકમાં કેન્સર જેવા ભયંકર વ્યાધિની અને પરલોકમાં ભયંકર નરકગતિની ભેટ આપે છે. ] માંસાહાર અંગે ડોકટરેના અભિપ્રાય : (1) ડો. રોબર્ટ બેલ M. D. કેન્સર સ્કજ એન્ડ હાઉ ટુ ડિસ્ટ્રોય ઈટ' પુસ્તકમાં લખે છે કે બે કરોડ અને પચીસ લાખ માનવી અને એકલા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 હજાર માનવી કેન્સરથી મર્યા તેનું મુખ્ય કારણ માંસનું ભોજન છે. માટે માંસને હું નિષેધ કરું છું. (2) ડો. બેઝ ચીનમાં મુસાફરી કરવા ગયા તે વખતે અનાજ ખાનારા 4 મજૂરો પોતાને ઉપાડવા માટે રાખ્યા. વારાફરતી બે બે જણ ઉપાડતા હતા. ત્રણ દિવસ પછી માંસને ખોરાક આપે તો તે મજુરો થાકી જતા જણાયા. કાર્યશક્તિ ઘટી ગઈ, તે. પ્રત્યક્ષ થયું. આ. 9
Page #162
--------------------------------------------------------------------------
________________ 130 (3) સર વોટર પ્લેટ ફરગ્યુસને લખ્યું છે કે 65 વર્ષની ઉંમરે તેના વર્ગમાં ભાષણ આપતાં લકવો થઈ આવ્યો. તેમની સારવાર માટે તેમના મિત્ર રસાયણશાસ્ત્રી ડે. બ્લેકને બોલાવ્યા. તેમણે શાકાહારી થવાની ભલામણ કરી. તે શાકાહારી થયા, તેથી તેમના અવયવો સારા થઈ ગયા. તેથી તેઓ નીરોગી તથા કૌવતવાન શરીર સાથે 30 વર્ષ વધારે જીવન જીવ્યા. (4) ડે. મિથ કહે છે કે ઈરાનને અપ્રસિદ્ધ જંગલી સ્થાનમાંથી ઘણું જ સત્તાવાળું ને ભવ્ય રાજ્ય બનાવ્યું તે સેરસ બાદશાહ નાનપણથી જ સાદામાં સાદો વનસ્પતિને ખોરાક ખાતા. તેના સિપાઈઓ રોટલી-ભાજીપાલા-તેલ સાથે નિર્વાહ કરતા, છતાં ટુંક સમયમાં હજારો માઈલની કૂચ કરવાને શક્તિમાન હતા. ઘણું લડાઈઓમાં વિજેતા બન્યો. સામા પક્ષે બમણી ફોજ હોય તે પણ તે ડરતા નહિ. (5) ડો. હેગ કહે છે કે ખરેખર પાચનશક્તિના, કલેજાના અને પિત્ત વધવા તથા માથું દુખવાની સાથેનાં બીજાં દરદો લેહમાં માંસાહારથી વૃદ્ધિ પામેલ યુરિક એસિડના કારણે છે. | (6) છે. હેમ લખે છે કે માંસ ખાનારા અને ચાહ પીનારામાં જખમને લઈને જે ભય-પછાડ–ધક્કો તથા તેનાં વધારે બીજાં અનિષ્ટ પરિણામ આવે છે, તેના કરતાં સરખામણમાં ઘણાં શેડાં જ પરિણામો માંસ અને ચાહથી પરહેજ રાખનારાઓમાં આવે છે. માંસાહારી વધારે પીડાને ભોગ બને છે, તેમજ શારીરિક ખુવારી સાથે, દવાના ઉપચાર કરવા જતાં પૈસે પણ ખુવાર થાય છે. (7) અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કુલના ડો. એ. વાચમેન અને ડે. ડી. એસ. બર્નસ્ટીન લેન્સેટ 1668. ભાગ 1 તથા 658 પૃષ્ઠ પર તેની પિતાની મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધના પરિણામ વિશે લખે છે, માંસ ભક્ષણથી હાડકાં કમજોર બને છે.
Page #163
--------------------------------------------------------------------------
________________ માંસાહારી લોકોને પેશાબ (યુરીક એસીડ) તેજાબ જેવો હોય છે. તેથી લોહી અને તેજાબના ક્ષારનું પ્રમાણ જાળવી રાખવા માટે હાડકાંમાંથી ક્ષાર અને તેજબિક મીઠું લોહીમાં ભળે છે. અને તેથી ઊલટું શાકાહારી લોકોને પેશાબ ક્ષારવાળા હોય છે એટલે તેના હાડકાંના ક્ષાર લાહીમાં ન જતાં હાડકાંમાં જ રહી જાય છે. તેથી તે મજબુત રહે છે. માણસનાં હાડકાંને કમજોર કરનાર માંસ તો જરાયા પણ ન લેવું તે હિતકર છે. (8) રસાયણશાસ્ત્રી ડો. વિસંગાટ પોતાના ગ્રંથમાં લખે છે કે માંસમાં દર સો ભાગે 36 ભાગ પૌષ્ટિક અંશ અને 64 ભાગ પાણી હોય છે. જ્યારે અન્નમાં 80 ટકાથી 90 ટકા પૌષ્ટિક તત્ત્વ ઉપરાંત વિદ્યુત અગ્નિનું તત્ત્વ હોય છે. તે તત્ત્વ માણસના જીવન માટે અતિ અગત્યનું છે. તેથી હાડમાં વૃદ્ધિ અને પ્રબળતા થાય છે. આ તત્વ વનસ્પતિમાં જેટલે અંશે છે તેટલે અંશે માંસમાં નથી. | (9) ડો. જજ વિલસન જણાવે છે કે “માંસમાં ઉષ્ણતા અને ઉત્સાહત્પાદક 8 થી 10 અંશ છે, જ્યારે ઘઉં, ચોખા, ચણું વગેરેમાં 60 થી 80 અંશ ઉષ્ણુતાત્પાદક તરે છે.' (10) એડમ મિથના “વેલ્થ ઓફ નેશન્સ” પુસ્તકના ૩૭૦માં પૃષ્ઠ લખ્યું છે કે અનાજ, ઘી, દૂધ અને બીજી વનસ્પતિના શુદ્ધ ખોરાકથી માંસ ખાધા વિના ઘણી જ સરસ રીતે તંદુરસ્તી, પુષ્ટિ અને શારીરિક-માનસિક સ્થિતિ મેળવી શકાય છે. (11) ડબલ્યુ ગિન્સન વોર્ડ F. R. C. S. ધી ટાઈમ્સ પત્રમાં લખે છે કે હું ત્રીસ વર્ષથી દારૂ, માંસ કે મચ્છી ન વાપરતાં માત્ર વનસ્પતિ ને ફળાહાર ઉપર રહી પૂરા અનુભવથી લખું છું કે ચરબીવાળા એક હજાર માણસોમાંથી એક માણસ પણ ફેફસાની બાબતમાં મારી બરાબરી કરી શકશે નહિ. અવયના બળમાં થોડા જ બરાબરી કરી શકશે. આ અનુભવથી હિંમતપૂર્વક કહું છું કે વનસ્પતિના
Page #164
--------------------------------------------------------------------------
________________ ૧૩ર ખેરાકથી પિષણ પામેલાં બચ્ચાંઓ રોગરહિત તથા કૌવતથી ભરપૂર રહેવાં જોઈએ. (12) મિસ્ટર ફલેમીગ કહે છે કે માંસ કપાયા પછી પ્રાણીને થતા રોગોની પરીક્ષા તેની આબાદ અવસ્થામાં થતી નથી. તેથી તેના રોગને વારસો માંસાહારીને પ્રાપ્ત થાય છે, અને જીવનને જોખમમાં મૂકી દે છે. (13) ડે. કેમેરને અનુભવથી કહ્યું છે કે મોઢામાં તથા પગમાં થતા સોજાને રોગ તે ખરેખર પશુઓનો જ છે. તે માંસના ખોરાક સાથે માણસના શરીરમાં દાખલ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરને નિર્દયતા સામે સક્રિય વિરોધ : એનિમલ વેલફેર બોર્ડ તરફથી પ્રગટ થતા “એનિમલ સિટીઝન” નામના ત્રિમાસિકના છેલા અંકમાં જણાવવામાં આવ્યું છે કે : જ્યારે હું નદી પ્રત્યે જતો હતો ત્યારે એકાએક મેં એક વિચિત્ર લાગતા પક્ષીને સામે પાર જવા માટે મુસીબતથી પ્રવાહમાં તરતુ જોયું અને એકાએક કેઈ સનસનાટી થઈ. મને જણાયું કે એ એક પાળેલ મુરઘો હતો, જેણે કપાતાં બચવા માટે પાણીમાં ઝંપલાવ્યું અને હવે કિનારે પહોંચવા મરણતોલ પ્રયાસો કરી રહ્યો હતો. તે લગભગ કિનારે પહોંચે ત્યાં તે તેના નિર્દય હત્યારાઓએ તેને પકડી. પાડ અને ગરદન પકડી રસોઈયાને સોંપ્યો. મેં રસોઈયાને તરત જ જણાવી દીધું કે હું ખાણમાં માંસ ખાઈશ નહિ.” મારો નિર્ણય થઈ ચૂક્યો કે માંસાહાર છોડવો જ જોઈએ. માંસાહારીઓ માંસ ખાય છે, કારણ તેઓ માંસ માટે થતા પાપ અને નિર્દયતાને વિચાર કરતા નથી. માનવસર્જિત એવા ઘણા ગુનાઓ, છે, જેનું પાપ અને અનૈતિકતા, આદતો અને પ્રણાલીના દબાણથી ભુલાઈ જાય છે. પણ નિર્દયતા એ એવો બનાવ નથી; એ મૂળભૂત પાપ છે અને તેની વિરૂદ્ધ હાઈ કોઈ દલીલ કે અપવાદ લાગુ પડતા નથી. જે માત્ર આપણે આપણું હૃદયને નિષ્ફર ન બનવા.
Page #165
--------------------------------------------------------------------------
________________ દઈએ તે નિર્દેવતાની સામે તે હંમેશાં કકળી ઉઠશે. તેમને સામને કરશે. છતાં આપણે સમજી લેવું જોઈએ કે જેઓ ઘાતકીપણુ માટે જવાબદાર છે તેઓ આપણને પાગલ ગણશે. છતાં આપણે સહેલાઈથી અને આપણામાં કરૂણા ઉત્પન્ન થયા પછી આપણી લાગણીને ગૂંગળાવી જીવહત્યા કરવામાં બીજાને સાથ આપતાં રહીશું તે આપણુમાં સાસપણું છે, તેનું આપણે અપમાન કરશું. તેથી મેં શાકાહારી રહેવાનો નિર્ણય કર્યો છે.” –રવીન્દ્રનાથ ટાગોર " માંસાહારથી થતી હાનિઓ :(1) દાંત :- કુદરતે જે પ્રમાણે દાંતની રચના મનુષ્યજાતિમાં કરી છે તે વિગતો જે તપાસીએ તે પણ મોટે દરજજે સાબિત કરી શકાય છે કે, આપણું દાંત તોડફાડીને ખાવાના ખારાક કરતાં સારી રીતે કાપીને ટુકડા કરી, ચાવી ચાવીને ખાવાના ખોરાકને બંધબેસતા થઈ પડે તેવા છે. ખોરાક ખાવામાં આપણે કુદરતને વેગળે મૂકીએ તેિટલે દરજજે સહન કરવું પડે છે. માંસાહારીના દાંત જરા પીળાશ પડતા, પેઢાં ખવાઈ ગયેલાં, દાંત ઢીલા પડી જતા અથવા ટૂંક સમયમાં કૃત્રિમ દાંત પહેરવાની ફરજ પડતા, હે દુર્ગધ મારતા, દાંત સડી જતા વધારે મળી આવે છે. ' દાંત નબળા પડવાથી જે સ્વાદ અને મીઠાશ ખોરાક ખાવામાં આવે તેનાથી માંસાહારી બેનસીબ રહે છે અને મીઠાશ તેમજ પાચકરસ ન મળવાથી બરાબર પાચન થતું નથી. શરીરનું ફૂલવું, ઝાડા થવા, અથવા ઝાડાની કબજિયાત આદિ ઉદરના રોગોના ભંગ થઈ પડે છે. જેમ દાંતને લઈને હેજરી અને પેટનાં દરદ થાય છે તેમજ ગળાનાં દરદ પણ બહુ થાય છે. તેથી જ માંસાહારી પ્રજામાં, જેવી જાતના ગળાનાં તથા કાકડાનાં દરદ જોવામાં આવે છે તેવા વનસ્પતિ આહારીમાં જોવામાં આવતાં નથી. (2) લોહીમાં યુરિક એસિડ :- આપણું શરીરમાં જે ખોરાક લેવાય છે તેને ઘટતી જગ્યાએ ઘટતો ફેરફાર થઈ, છેવટે
Page #166
--------------------------------------------------------------------------
________________ લોહીમાં તેનાં તો ફરવા માંડે છે અને લોહીમાં પૂરતું કામ બજાવી છેવટે તેને ઉપયોગમાં ન આવતો ભાગ બહાર નીકળે છે. તે બહાર નીકળવા માટે મુખ્ય ચાર રસ્તા છે. પેશાબ, મળ, શ્વાસોશ્વાસ અને પરસેવો. એટલે જેટલે અંશે આ માર્ગો ખુલ્લા નથી લેતા તેટલે તેટલે દરજજે શરીરમાં દરેક ક્રિયાને અવરોધ થાય છે, અને તે તે પ્રમાણે શરીરમાં વ્યાધિ થાય છે. માંસમાં મુખ્ય ધ્યાન ખેંચનારું તત્વ “યુરિક એસિડ' નામે છે. તેને બહાર નીકળવાને મુખ્ય માર્ગ પેશાબને છે. જેટલા પ્રમાણમાં માંસાહાર વધારે લેવાય છે તેટલા પ્રમાણમાં તે વધારે ઉત્પન થાય છે, ને ઘટતા ફેરફાર બાદ પેશાબમાંથી બહાર નીકળવા દરમ્યાન લોહીમાં તેની હાજરીથી એવો ફેરફાર થાય છે કે લોહીની કેશવાહિનીમાંથી તે પદાર્થ પૂરતા બહાર નીકળી શકતા નથી અને ન નીકળવાથી તેટલા પ્રમાણમાં તે લોહીમાં રહેવા પામે છે, અને આવી રીતે બગડેલું લેહી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં તેની અસર થતી જાય છે. જેથી લક, નજ, માથું દુખવું, પિત્ત વધવું ઇત્યાદિ લેહી વિકારના રેગ માંસાહારીને સહેલાઈથી થાય છે. (3) દારૂ પીવાની ટેવ પડે છે :- માંસાહાર ખાવાથી એક જાતની તરસ લાગે છે અને તે છીપાવવાને માટે દારૂ પીવા પડે છે. તેમ કરતાં દારૂની ટેવ પડે છે, અને દારૂ પણ વ્યસન હોવાથી એકને બદલે બે જાતની બદી ગળે વળગે છે. ડે. હેગ M. A. M. D. લખે છે કે દારૂ તે કૃત્રિમ ઉરોજક છે. ઉત્તેજક પદાર્થ શરીરમાં જે ભંડોળ (બળ) અગાઉ સાચવી રાખેલ હોય છે તેને જ માત્ર ઉપયોગ કરે છે અને જેટલા જેટલા પ્રમાણમાં આવા ભંડોળને અગાઉ ઉપયોગ થઈ ગયો હોય તેટલા તેટલા પ્રમાણમાં બળ વધારે ઉત્પન્ન કરવામાં વધારે ઉરોજકની જરૂર રહે છે. જ્યારે શુદ્ધ ખોરાક છે, તે બહારથી નવા
Page #167
--------------------------------------------------------------------------
________________ 135 બળને વધારે કરે છે અને ઉરોજક છે. તે જે શરીરમાં અગાઉનું બળ પડેલું છે તે જ ઉપયોગમાં બહાર લાવે છે. આથી કરીને ખરું બળ જે પ્રમાણમાં ખેરાક લઈએ તે પ્રમાણમાં હોય છે, નહીં કે જે પ્રમાણમાં ઉત્તેજક પદાર્થ લઈએ તે પ્રમાણે. જે માણસ બળ માટે ઉરોજક પદાર્થ ઉપર આધાર રાખે છે તે પોતાની ધારણામાં નિષ્ફળ જાય છે તથા મરણ પણ પામે છે. કારણ કે તેથી કરીને તેના ભંડળમાંથી ખોટ પડે છે અને તે પૂર્ણ રીતે પેટ પૂરાતી નહીં હેવાથી શારીરિક સંપત્તિનું દેવાળું નક્કી કાઢવું પડે છે. (4) પ્રકૃતિ તામસી થાય છે - તામસી પ્રકૃતિમાં વધારે થાય છે અને આપણે જાણીએ છીએ કે તામસી પ્રકૃતિવાળા પિતાના સ્વભાવને કાબૂમાં રાખી નથી શકતાં. સ્વભાવને કાબૂમાં રાખી નહીં શકવાથી મરજી વિરુદ્ધ કાંઈ પણ થતાં એકદમ ગુસ્સો પેદા થાય છે. અને ગુસ્સાના પરિણામ કેવાં આવે છે ? અમુક ઠેકાણે અમુક વ્યક્તિએ ગુસ્સામાં ફલાણુના પેટમાં લાત-છરી મારીને મારી નાખ્યો, ફટકે માર્યો ને ખેપરી ફૂટી, આ બધું માંસાહારનું પરિણામ છે. લેન્સેટમાં (Vol. 1. 1869) મિ. લીબગ સિદ્ધ કરવા માંગે છે કે માંસાહારથી માંસાહારી જાતોમાં ઘાતકી અને કજીઆખોર સ્વભાવ પેદા થાય છે અને આ સ્વભાવને લીધે તેઓ શાકાહારીથી જુદા ઓળખાઈ આવે છે. ગીસનના એનેમિકલ મ્યુઝીયમમાં એક રીછ રાખવામાં આવ્યું હતું, જે સ્વભાવે શાંત અને નમ્ર હતું; જ્યાં સુધી તેને ફક્ત રોટીને જ ખોરાક આપવામાં આવતો હતો ત્યાં સુધી, પણ થોડા દિવસના માંસાહારથી તે દુર્ગણ અને ઝનૂની ક્રૂર બની ગયું. (5) દીવાનાપણું વધે છે :- આ દરદ માંસથી થયેલ લેહીના ફેરફારને લઈને મગજ ઉપર થતી અસરને લીધે ઉદ્દભવે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________ ભારતીય કરતાં યુરોપિયન અને અમેરિકન પ્રજામાં કે જ્યાં માંસાહાર ખેરાક વિશેષ પ્રમાણમાં વપરાય છે ત્યાં મેન્ટલ હેસ્પિટલ-દીવાનાશાળા (પાગલખાના)ની સંખ્યા વિશેષ છે. હજારો માનસિક ચિકિત્સકે છે, અને હિસાબ વિનાના દરદીઓ છે. (6) રૂપમાં સરસાઈ ભાગવતા નથી :- માંસના ભજનથી શરીરના અવયમાં ખામી ઊભી થાય છે. ભિન્ન ભિન્ન રોગથી શરીરનું તેજ-લાવણ્ય–સોંદર્ય હીન કોટિનું બનતું જાય છે, જે શાકાહારીના રૂપની સાથે તુલનામાં આવી શક્તા નથી. (7) રેગોત્પાદક માંસ - પશુઓ જ રેગિષ્ઠ હેવાથી તેનું માંસ ખાનારને રોગો થાય છે. જે જે પ્રાણીઓને ઝબ્બે કરવામાં આવે છે, તે તે પ્રાણીઓ કંઈ તંદુરસ્ત હેતાં નથી. શરીરે વ્યાધિ તેમજ જ્યારે તેઓ અશક્ત થાય છે ત્યારે તેમને કસાઈખાને લઈ જવામાં આવે છે. પ્રાણીના માંસથી માંસાહારી લેકે ભયંકર દરદના ભંગ બની રિબાય છે. છે. ગામગી પિતાના રિપોર્ટમાં કહે છે કે “જે કુલ માંસ ખાવાના ઉપયોગમાં લેવાય છે તેને પાંચમો ભાગ ઝેરી તેમજ જૂનાં દરથી પીડાતાં જનાવરને મારવાથી થાય છે.” સર રોબર્ટ એમ. ડી. ખાતરીથી કહે છે કે જે જનાવરોને પાઠાં જેવાં દરદે થયાં હોય છે. તેઓનું માંસ તથા દૂધ જેવા પદાર્થો એટલા તે ઝેરી છે કે જેઓ તેને અડકે છે અથવા ખાય છે તે બધાં સરખી રીતે ગંભીરપણે હેરાન થાય છે. ડે, એ, કાપેન્ટરે કહેલું કે એક પોલીસને એજન્ટ કે જે મેટ્રોપોલીટન મીટ માર્કેટને ઈન્સપેકટર હતા. તેને પ્રતિજ્ઞાપૂર્વક નીચે પ્રમાણે કહેતાં મેં સાંભળ્યો છે કે “લંડન (ધ્યાન આપજે લંડન જેવા)ની મારકીટમાં જે માંસ મોકલવામાં આવે છે તે સેંકડે 80 ટકા ક્ષય-રી બી. વગેરે રોગજનક હેાય છે.”
Page #169
--------------------------------------------------------------------------
________________ 137 (8) અકરાંતિયા થઈ જવાય છે;- એવું સાબિત થયું છે કે પૂરતું બળ ટકાવી રાખવાને માંસ મોટા જથ્થામાં લેવું પડે છે. તેથી ધીમે ધીમે અકરાંતિયા થઈ જવાય છે. ' (9) બળની થતી હાનિ - તેથી મોટાં પરાક્રમ થતાં નથી. વળી બળ વધારે વાર ટકી નહીં શકવાથી બળવાળાં જે કામ કરવાનાં હેાય છે તેમાં માંસાહારી પ્રજા હરીફાઈમાં ટકી શકતી નથી. બળવાળાં કામ કે જેમાં બે ઉંચકવાનું કામ છે. રમવા–દેડવાની શરત છે, અથવા ખંતથી લાગ્યા રહેવાનાં જે કામ છે, તે કામોમાં હંમેશા વનસ્પતિ આહારવાળાઓએ જ મોટી ફતેહ મેળવી છે. (10) આયુષ્ય ઘટે છે :- માંસાહારથી અકાળે મરણ થાય છે, જલ્દી ઘડપણ આવે છે, મંદવાડનાં અને લેહીવિકારનાં ચિહ્નો જલદી પ્રગટે છે. માંસને નિષેધ કરતાં સર્વ પ્રજાનાં ધર્મશાસ્ત્રો : માંસાહારની બાબતમાં સ્વાદલપ વ્યક્તિઓએ ધર્મશાસ્ત્રનું ઉલ્લંઘન કરવામાં શરમ સંકેચ રાખે નથી આત્માને સુખી કરનારું પરમતત્ત્વ જીવદયા-અહિંસા-સંયમ -કરૂણા છે. તેનો વિકાસ કરવાનું વિધાન સર્વ ધર્મશાસ્ત્રમાં છે. જે દરેક પ્રજા પિતાના ધર્મશાસ્ત્રનું માન જાળવે તે આપે આ૫ માંસાહાર બંધ થયા વિના રહે નહિ. ધર્મની આજ્ઞાનું ઉલ્લંઘન એટલે ઈશ્વરના કાનૂનનું ઉલ્લંઘન છે. સર્વ જીને સુખી કરનાર અહિંસા છે, જ્યારે દુઃખી કરનાર હિંસા છે. આજે લોકોને પોતાના ધર્મમાં અને ધર્મશાસ્ત્રમાં માંસાહારની લુપતાને લઈ શ્રદ્ધા રહી નથી. પરંતુ
Page #170
--------------------------------------------------------------------------
________________ 18 પોતાનું અશુભ કરેલું પિતાને જ કમની પીડાથી ભેગવવાનું છે. કેઈને પીડા આપવાથી કદી પણ સુખ મળતું નથી. પરંતુ અનંત વેદના ભેગવવી પડે તેવી નરકમાં સ્થિતિ થાય છે. (જેનું વર્ણન છેલ્લે આપવામાં આવ્યું છે.) તેમ જ્ઞાની પુરુષ ધર્મશાસ્ત્રમાં વર્ણવે છે. દરેક પ્રજાના ધર્મશાસ્ત્રમાં માંસના ભજનને નિષેધ જોવા મળે છે, જે નીચે મુજબ છે : બાઈબલના જેન્સીસમાં ખુલ્લ ફરમાન છે કે (4-2) 'Behold i have given you every herb bearing seed which is upon the face of all the earth, and every tree in which is the fruit of a. tree yielding seed, to you it shall be for your food.' (Gensis-Chap. 1-297) 'And ye shall be holy men upto me; neither shall ye eat any flesh that is torn of peasts in the fields.' (BIBLE-Chap-22) પરમેશ્વર કહે છે કે જુઓ તમે ! મેં તમને જે દરેક જાતના બી આપનારા છોડવા આપેલા છે, જે પૃથ્વીના દરેક ભાગમાં તમને મળી શકશે અને દરેક જાતનાં વૃક્ષો આપેલાં છે કે જે ફળ અને બી પૂરાં પાડશે અને તે વસ્તુઓ તમારા ખોરાકને માટે કામ આપશે. અને તું મારી તરફ પવિત્ર રહેજે. કોઈ પણ જાતનું માંસ ખાઈશ નહિ કે જે માંસ જંગલના નિરઅપરાધી જાનવરોને ફાડી દુખ આપવાથી ઉત્પન્ન થાય છે. -આઈબલ પ્રકરણ-૨૨ (3) 'And when ye spread forth your hands, I will hide mine eyes from you, and when ye
Page #171
--------------------------------------------------------------------------
________________ make many prayers, I will not hear because: hands are full of blood.' “હે માંસાહારી તું પગે પડીશ ત્યારે હું આંખ બંધ કરી દઈશ. તમારી પ્રાર્થનાઓ સાંબળીશ નહિ કારણ કે તમારા હાથ લેહીથી ખરડાયેલા છે. હુશીઆ, અધ્યાય-૮ આયાત-૧૫. (4) “હે ભલા તેરા ઇસી, માંસ ખાના છોડ દે. ઇસ મુબારક પેટકે, બર બનાના છાડ દે” (5) બાબા નાનક (ગ્રંથ સાહેબમાં કહે છે કે જે રત્ત લગે ક૫ડે, જામા હેય પલિત, તે રત્ત ખાધી માનસ, કિમ નિરમલ ચિત્ત? કપડાં ઉપર લેહીને એક ડાઘ પડવાથી શરીર અપવિત્ર. ગણાય છે, તો પછી તે જ ખૂન, લેહી પેટમાં જવાથી નિર્મળ ચિત્ત કેવી રીતે થઈ શકે? બહારની અપવિત્રતા પાણીથી દૂર થઈ શકે છે, પણ હૃદયની અપવિત્રતા દૂર કરવી ઘણું દુષ્કર છે. (6) કબીર ફરમાવે છે કે - તિલભર માછલી ખાય કે, કેટી ગૌ દે દાન, કાશી કરવટ લે મરે, તે ભી નરક નિદાન. જે મનુષ્ય તલભર જેટલી માછલી ખાય પછી કરડો ગાયનું દાન આપે કે કાશીએ જઈ કરવતથી મરે છતાં તેની નરક મટતી નથી, (7) કુરાને શરીફ : (22 મી સુરા H 37 મી આયાત) તેઓનું (પશુઓનું) માંસ તેમજ લેહી ખુદાને કદી પહેાંચતું નથી પણ તમારી પરહેજગારી–દયા તેને પહોંચે છે. , પ્રાણીઓની ઉત્પત્તિ મુસલમાન ધર્મ પ્રમાણે નાપાક ચીજમાંથી છે, તેથી માંસ પણ નાપાક છે. આથી માંસ ત્યાજ્ય, ધર્મ વિરુદ્ધ છે,
Page #172
--------------------------------------------------------------------------
________________ (8) શ્રી મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે - જે પારકા માંસે કરી પિતાના માંસને વધારવા ઈચ્છે છે, તેનાથી - વધારે કોઈ અધમ નથી અને તે અતિક્રુર છે. | (9) શ્રી મનુસ્મૃતિ કોઈપણ પ્રાણને વધ ર્યા સિવાય માંસ મળતું નથી અને પ્રાણુને વધ કરવાથી કદી સ્વર્ગ મળતું નથી. (10) શ્રી વૃદ્ધ પરાશર સ્મૃતિ :- જે પુરુષ પ્રાણીની હિંસા કરીને તેના માંસ વડે પિતૃદેવને તૃપ્તિ કરે છે, તે મૂખ સારા સુગંધીમાન ચંદનને બાળીને તેની રાખનું પોતાના શરીરે લેપન કરે છે. યજ્ઞ તથા શ્રાદ્ધને વિષે કોઈ જીવની હિંસા ક્યારેય ન કરવી. (11) “હા તનગર્ કુતુન, ગુમ મા યૂવીના” તું પશુ-પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ,-મીશરો (12) કુરાન શરીફમાં સૂરાઅન –અલ્લાએ ચેપમાં જનાવર ભાર ઉપાડવા માટે પેદા કીધાં છે; અને ખાવા માટે જમીનને લગતી વનસ્પતિ તથા અનાજ ઉત્પન્ન કર્યું છે તે તમે ખાઓ. (નહીં કે પશુઓનું માંસ) ' (13) તીર્થ મકકામાં કોઈએ જનાવર મારવું નહિ. ધર્મ દયામાં છે, હિંસામાં નહિ. (14) ઇજને: જેઓ ગોસ્પંદ-ચોપગાં જનાવરને કાપવાને કે ખાવાને હુકમ આપે છે, તેઓને પારસીઓના પરમેશ્વર હેરમચંદે કડક શિક્ષા તથા દૂર રાખવા કહેલું છે. (94) Be ye therefore merciful as your father is merciful'=જ્યારે તમારા પિતા–પ્રભુ દયાળુ છે, તો તેમનાં - સંતાને પણ દયાળુ બને. કોઈ જીવને સતા નહિ. (16) જમીયાદ યસ્ત 58: એક જીવતા પ્રાણીના શરીરને ' નાહ.
Page #173
--------------------------------------------------------------------------
________________ 141 અથવા ઈડાને નુકસાન કરનાર તે પરમેશ્વર હેરમજદની વિરુદ્ધને. શેતાન-આહેરમનની તરફને છે. (17) વસ્વર્થ કવિ પ્લેઝર્સ ઓફ લાઇફમાં કહે છે કેDont mingle thy pleasure or the joy, with the sorrow of the meanest thing that feels. = હે ભાઈ !. એવી કોઈ પણ વાતમાં ખુશાલી કે આનંદ માનીશ નહિ, કે જેથી લાગણી ધરાવતા કોઈ પણ જીવને દુઃખ પડે, કે મૃત્યુ થાય. (18) મનુ મહારાજ કહે છે કે - જેઓ માંસ ખાતા નથી અને બીજા જીવોની હિંસા કરતા નથી એ પ્રાણીમાત્રના મિત્ર બને છે. (18) શ્રતિ અને સ્મૃતિ ગ્રંથ - સમસ્ત સુવર્ણદાન ગદાન તથા ભૂમિદાનો કરતાં પણ માંસ ભક્ષણ ન કરવામાં વિશિષ્ટ ધમ મનાય છે. (20) શ્રી બુદ્ધ કહે છે કે - બધા જીવોને આયુષ્ય અને સુખ પ્રિય છે. તથા દુઃખ અને હત્યા અપ્રિય અને પ્રતિકૂલ છે. જો જીવનની ઈરછા રાખવાવાળા અને તેને પ્રિય માનવાવાળા છે તેથી જીવવા દ્ય અને જી (1) પોતાના પ્રાણની રક્ષા માટે પણ કઈ પ્રાણીને વધ ન કરે, (2) પ્રાણીમાત્ર પ્રત્યે આપણા ઉપર નીચે અને ચારેકોર અસંબોધ, અવૈર અને મૈત્રીની અસીમ ભાવના વધારવી. જઈએ. | (21) કબીર કહે છે :- કોઈ પણ જીવને દુઃખ ન આપો, કેમકે ધર્મમાં એનાથી વધારે બીજુ કોઈ મોટું પાપ નથી. (22) ફીરદોશી શાહનામા:- પ્રાણીઓની રક્ષા કરવી એ ધર્મ છે. પશુઓની કતલ કરવી એને અહુરમજદ પાપ બતાવે છે.” (23) ઇસુ કહે છે કે :- Thau shall not kill" કોઈની હત્યા ન કરો, હું દયા ચાહુ છું, કુરબાની નહિ.
Page #174
--------------------------------------------------------------------------
________________ (24) મહાભારત કહે છે કે - यो दद्यात् कांचन मेरु, कृत्स्नां चैव वसुंधरा / 'एकस्य जीवित दद्यात, न च तुल्य युधिष्ठिर ! // 1 // જે માણસ કાંચનમય મેરુ પર્વત જેટલું સુવર્ણ દાન આપે તથા સમગ્ર પૃથ્વીનું દાન આપે, એના કરતાં એક જીવને અભયદાન આપવાનું ફળ વધી જાય છે. (25) નારદજી કહે છે કે - જે કઈ બીજાનું માંસ ખાઈને પિતાનું માંસ વધારવા ચાહે તે ચોક્કસ નરકમાં જ પડશે. . (26) શુકદેવજી કહે છે કે - જે હિંસા નથી કરતા તે સંસારમાં સુંદરતા, લક્ષ્મી, આરોગ્યતા અને વિદ્યા આદિ શુભ ગુણથી સંપન્ન થાય છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. (27) કબીરજી કહે છે :मांस मछलीया खात है, सुरापान सेवते / ते नर नरक हि जायेंगे, मात-पिता समेत // 1 // માંસ-મચ્છી-દારૂનું સેવન કરનારાઓ માતા-પિતા સાથે નરકમાં - જનાર બને છે. (28) શીખેના ગુરૂ નાનક ગ્રંથસાહેબમાં કહે છે કે : जो पीते है प्याले; और खाते है कबाब / सो देखो रे लोगो, वे होते खराब // 1 // सो तोबा पाकारे, की पीवे अजाब / जो लेखा मगीजे, क्या कीजे जबाब // જે પ્યાલા નામ દારૂ પીનારા, તથા કબાબ નામ માંસ ખાનાર તે બંને લેકેને જુઓ તો ખરાબ થાય છે અને પછી તે બા પુકારે છે. તેથી શું કરુણ અંજામ થાય? પ્રભુને ઘેર લેખો માંગશે ત્યારે " -શું જવાબ આપશે ?
Page #175
--------------------------------------------------------------------------
________________ 13 (29) હજરત ઇસાએ તે પોતાના શિષ્યોને વારંવાર એ કહી રાખ્યું હતું કે Do not kill એટલે કોઈનું પણ ખૂન નહીં કરે. એ જ એમને મૂળ મંત્ર હતા. એમને એ કહેવું હતું અગર કોઈ તમારા ગાલ ઉપર એક તમાચો મારે તો તમો તરત પિતાને બીજે ગાલ એની સામે ધરી દે. એ વાતથી પૂર્ણરૂપે પ્રકાશિત થાય છે કે તેઓ અહિંસાના પૂજારી હતા, અને આ વિશ્વના ભાગ્યથી કદાચ તેઓ આજે જીવતા હોત તો જેટલી ખૂનરેજી આજ એમના શિષ્યો ઈસાઈ ગણુ કરી રહેલ છે તે કદી સ્વપ્નમાં પણ થઈ ન શકત. (30) હઝરત મુહમ્મદ સાહેબ ફરમાવે છે કે :- (1) ગૌ હત્યા કરવાવાળા અગર કસાઈ (2) દારૂ પીવાવાળો (3) માણસ (ગુલામને) વેચવાવાળો (4) ઝાડને કાપવાવાળે. આ ચારેયની સદ્ગતિ ન થાય. પણ મહાહિંસાના પરિણામે તેઓને દુઃખ ભોગવવા પડશે. (31) મહાભારત કહે છે કે:- જે પુરૂષ મઘ પીવે છે, માંસ ખાય છે. રાત્રિએ જમે છે અને કંદનું ભક્ષણ કરે છે, તેની તીર્થયાત્રા અને જપ-તપ નિષ્ફળ થાય છે. (32) દરિદ્રતા, દુર્ભાગ્યપણું, લંગડાપણું, કોઢ, પાંગળાપણું તીવ્ર અશાતા પશુનિમાં જન્મ અને નરકગતિનાં અનેક પ્રકારનાં દુઃખો જીવહિંસાથી મનુષ્યોને પ્રાપ્ત થાય છે. –શ્રી નરવર્મ ચરિત્ર . (33) જેમ આપણે આત્માને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ સૌ પ્રાણીઓને હેય છે. માટે કોઈના અંનિષ્ટનું ચિંતન ન કરવું અને બીજાની હિંસા ન કરવી. –શ્રી યોગશાસ્ત્ર (34) જેમ મને મારા પ્રાણ હાલા છે, તેમ અન્ય પ્રાણુને પણ પિતાના પ્રાણ તેટલા જ વ્હાલા છે, એમ સમજીને સુજ્ઞ પુરૂષોએ પ્રાણી માત્રને વધ ન કરે. જીવને વધ કરે તે આપણે વધ જ છે તથા ની દયા કરવી તે આપણું જ દયા છે. –સૂક્ત મુક્તાવલી
Page #176
--------------------------------------------------------------------------
________________ (35) એક સાયની અણું વાગતાં કે ડાભનું અણિયારું વાગતાં આપણને કેટલું દુઃખ થાય છે? એ અનુભવસિદ્ધ છે. તે અપરાધ વિનાનાં નિર્દોષ પ્રાણી ઉપર છરી ફરી વળતાં કેટલું દુઃખ થતું હશે! તે વિચારી તે જુએ! ખરેખર જીવને મોતનું દુઃખ બધા દુઃખો. કરતાં ચઢિયાતું છે. બીજાના કરેલા મોતથી અનેકવાર મોતની સજા ભોગવવી પડે છે, કર્મને નિયમ અટલ છે. (36) પુરાણકારો કહે છે :- બધા શુક્ર એ બ્રહ્મા છે, માંસ એ વિષ્ણુ છે. અસ્થિને સમૂહ ઈશ્વરરૂપ છે. માંસ નહિ ખાવું જોઈએ. માંસ ખાનાર બ્રહ્મા-વિષ્ણુ-ઈશ્વરનું અપમાન કરે છે, અને માંસને ત્યાગી એમને ભક્ત બની સન્માન કરે છે. (37) માંસ ખાવાથી દેહની શોભાલક્ષ્મી, સુમતિ, સુખ, પવિત્રતા, સત્ય, યશ, કીતિ, પુણ્ય, શ્રદ્ધા, વિશ્વાસ, આરોગ્ય સદ્ગતિ...આ બધાને નાશ થાય છે. (38) મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે (1) માંસાહારને ટકે આપી અનુમોદન કરવાવાળાને (2) પ્રાણુના અંગને કાપનારને (3) પ્રાણીના પ્રાણને નાશ કરનારને (4) માંસ વેચનારને (5) માંસ ખરીદનારને (6) માંસ રાંધનારને (7) માંસ પીરસનારને (8) માંસ ખાનારને. આ સર્વેને પંચેન્દ્રિય જીવના પ્રાણવધનું પાપ લાગે છે. (39) જુદા જુદા ધર્મોના સારભૂત મઃ - (1) અભય. દાન શ્રેષ્ઠ ધર્મ છે (2) અહિંસા પરમ ધર્મ (3) દયા ધર્મનું મૂળ છે. (4) મા હિંસ્યાત્ સર્વભૂતાનિ (5) Thou shall not kill () સર્વ જી સાથે મૈત્રી–પ્રેમ અને વાત્સલ્ય કેળવો (8) જીવોની શરીરની શોભા વધે છે. નામ અને કુળને ઉજજવલ કરે છે. ધન, બળ અને પ્રતિષ્ઠા વધે છે, નિરંતર આરોગ્યને પ્રાપ્ત કરે છે. ત્રણ લોકમાં પ્રશંસા પ્રાપ્ત કરે છે અને સંસાર સમુદ્રને સુખેથી તરી જાય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________ 22. વિલાયતી દવાઓમાં અભક્ષ્ય [1] કેડલીવર પિલસ :- દરિચાઈ માછલીના કલેજાના - તેલની ગોળી. [2 સ્કેટઈમલશન બાવરીલ - બળદ અને પાડાના અમુક ભાગનું માંસ. [3] વિરલ - ગાયના મગજને માંસરસ. [4] બીફાઇરન વાઈન - ઘેટાંના માંસયુક્ત બ્રાંડી. [5] કારતિક લીક્વીડ - માંસરસ મિશ્રિત પીણું. [6] સરેવાની ટેનિક :- સ્પિરિટ (મદિરા) યુક્ત. [7] એકસ્ટ્રેકટ મેલટ - મધ અને માંસ મિશ્રત. [8] એકસ્ટ્રેકટ ચિકન :- કુકડીના બચ્ચાને રસ. [9] વેસેન ઈન :- ડુક્કરની ચરબી. [10] પેપસીન્ટપાવડર - કુતરા અને ડુક્કરની બે ગોળી ' - (અંડ)ને ભૂકે. [11] પેલેલ તથા ઘણાં ઈજેકશન, કેસુલ-ટેબ્લેટે. તથા લીકવીડ દવાઓ વિવિધ પ્રાણીઓના–વાંદરાં–બળદગાય–સસલાં-ઘેટાં–દેડકાં–માછલી વગેરેના લીવર–કલેજઆંતરડા આદિ ભાગોમાંથી અર્ક ખેંચીને બનાવવામાં આવે છે. આ સર્વેને અભક્ષ્ય જાણવા અને ત્યાગ કરવો જોઈએ. વનસ્પતિ આહારની શ્રેષ્ઠતા 1. મનુષ્ય માટે માંસાહાર કરતાં શાકાહાર એ વધુ આ. 10
Page #178
--------------------------------------------------------------------------
________________ 146 કુદરતી બારાક છે. 2. નિરામિષાહાર સહનશક્તિ વધારે છે. 3. આરોગ્યવૃદ્ધિ માટે પણ એ માંસના આહારથી ચડિયાત છે. 4. એ માંસહાર જે અશુદ્ધ અને પરિણામે રગવૃદ્ધિ કરનારે ખેરાક નથી. 5. ક્ષાર પ્રજીવકે અને જીવનદ્રવ્યની બાબતમાં એ માંસાહાર કરતાં અનેક રીતે ચઢિયાત છે. 6. દીર્ધાયુષ્ય માટે એ ઉત્તમ છે. 7. આર્થિક દષ્ટિએ એ સેંધે છે. 8. ઉત્પન્ન કરવાથી કઈ વ્યક્તિનું નૈતિક અધઃપતન થતું નથી. 9. એ ખાવા માટે શિકાર જેવા ઘાતકી શેખે અને બીજી અનેક પ્રકારની કુરતાની જરૂર નથી. 10. શરીરશાસ્ત્રના અને વિકાસવાદના અનેક વિદ્વાનેએ આ આહારને આશીર્વાદ આપ્યા છે. એટલે એ વૈજ્ઞાનિક માન્ય છે. 11. ધર્મની યોગ્યતા, હૃદયની કમળતા માટે અનુકુળ છે. 12. સાવિક છે. 9H માખણ અભક્ષ્ય. માખણને છાશમાંથી બહાર કાઢયા પછી તરત અંતર્મુહુર્તમાં ઘણું સૂમ તદ્દવર્ણના ત્રસ જતુઓને સમૂહ પેદા થાય છે. તેની હિંસાના કારણે માખણ અભય ગણાય છે. માખણુઃ 1. ગાયનું 2. ભેંસનું 3. બકરીનું 4. ગાડરનું, એમ ચાર પ્રકારે બને છે. જ્યાં સુધી માખણ છાશ સાથે હોય છે ત્યાં સુધી છાશની એસિડિટીને કારણે નવા જીવ ઉત્પન્ન થતા નથી. જ્યારે માખણ છાશની બહાર નીકળતાં તદ્દવર્ણના ન દેખાય તેવા સૂક્ષમ
Page #179
--------------------------------------------------------------------------
________________ 6 મપાવન માખણ मरवन : (BUTTER IIIIIIIIII * विकार मख्श्वन कामोत्तेजक द्रव्य ष्टि ત્રસ જીવોની ઉત્પત્તિને યોગ્ય બને છે, અને ત્રસ જીવો ઉત્પન્ન થવા લાગે છે. - બે ત્રણ દિવસનું દહીંનું વલેણું કરતાં તેમાં ચલિતરસના કારણે અનેક ત્રસ જતુઓને નાશ થાય છે. માખણનું ભેજન કામવાસના-વિકારને વિશેષ ઉત્તેજિત કરનારું છે. મનમાં પેટા વિક૯૫ ઉત્પન્ન કરે છે, અને ચારિત્ર માટે હાનિપ્રદ છે. આ બધાં કારણેને લઈને માખણને અભક્ષ્ય જણાવી ત્યાગ કરવાનું કહ્યું છે. માખણ તણું વિદળ પ્રમુખમાં જે જીવ ઉત્પન્ન થાય છે તે આગમ-ગમ્ય છે. આગમને અર્થથી કહેનારા સર્વજ્ઞ ભગવંતે છે. એમની કહેલી હકીકત સાચી અને નિઃશંક એટલે શંકા વગરની હોય છે. સર્વજ્ઞ હેવાથી સર્વ વસ્તુ પિતાના જ્ઞાનથી જેવા સ્વરૂપની છે તેવી સત્ય રૂપે કહે છે. તેમના ઉપરના વિશ્વાસથી તેમના વચનમાં વિશ્વાસ થાય છે.
Page #180
--------------------------------------------------------------------------
________________ જૈન દર્શન અને અન્ય દર્શનમાં કહ્યું છે કે - मद्ये मांसे मधुनि च, नवनीते चतुर्थके / उत्पद्यन्ते विलीयन्ते, सुसूक्ष्मा जन्तुराशय: // દારૂ-માંસ-મધ અને માખણ એ ચારેયમાં અતિ સૂક્ષમ છ સમૂહ બદ્ધ ઊપજે છે અને નાશ પામે છે. एकस्यापि हि जीवस्य. हिंसने किमघं भवेत् / जन्तुजातमयं तत् को नवनीतं निषेवते // એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તે જંતુઓના સમુદાયથી ભરપૂર આ માખણનું કેણ ડાહ્ય મનુષ્ય ભક્ષણ કરે ? અર્થાત્ દયાળુ માણસ તે ભક્ષણ ન જ કરે. આ માખણને પેકેટ બનાવીને પિશન–બટર વગેરે નામથી વેચવામાં આવે છે. - પશ્ચિમના લોકોના વધારે પડતા સંસર્ગથી આપણું લોકે પણ “બ્રેડ અને બટર એટલે પાઉં–રાટી અને માખણને ઉપયોગ કરવા લાગ્યા છે. છે ધાર્મિક દૃષ્ટિએ. ઉચિત નથી. જ. પાઉં–રેટી બનાવવા માટે આટામાં જે પ્રકારને આથે લાવીને બનાવવામાં આવે છે તે રીતે અભક્ષ્ય છે, અને વળી સાત્વિક્તાની દૃષ્ટિએ પણ રોટલા, રોટલી, ખાખરા, પુરી કે શકરપારા કરતાં ઊતરતી કક્ષાની છે વળી નરમ પાઉં વાસી બનવાથી તેમાં અનેક ત્રસ જંતુઓ ઉત્પન્ન થાય છે. ચલિતરસ બને છે, તેથી પણ અભક્ષ્ય છે.
Page #181
--------------------------------------------------------------------------
________________ માખણ કરતાં શ્રીનો ઉપગ ઇષ્ટ છે, કારણ કે માખણ થોડા વખતમાં ઊતરી જાય છે અને તે ઊતરેલું માખણ વમન, હરસ, કેઢ તથા મેદાને ઉત્પન્ન કરે છે. જ્યારે ઘી લાંબા સમય સુધી ઊતરી જતું નથી અને તે રસાયન, મધુર, નેત્રને હિતકારી, અગ્નિદીપક, શીતવીર્ય– વાળું, બુદ્ધિવર્ધક, જીવનપ્રદ, શરીરને કમળ રાખનારું, બળ, કાંતિ અને વીર્યને વધારનારું, મલ–નિસારક અને ભેજનમાં મીઠાશ આપનારું છે, એટલે અભક્ષ્ય માખણ ન વાપરતાં પ્રાચીન રિવાજ મુજબ સવારના નાસ્તામાં ખાખરા, ઘી, દહીં, દૂધ વગેરેને ઉપયોગ કરવા ઈષ્ટ છે. પણ પાઉં-રોટી અને માખણને ઉપયોગ કર બિલકુલ ઈષ્ટ નથી. પાઉંને આથો અને વપરાયેલ જીવજંતુવાળો મેં તથા માખણ અભક્ષ્ય હાઈ અનેક ત્રસ જીવોના નાશ સાથે આરોગ્યની હાનિ કરે છે. માટે તેને ત્યાગ કર સમુચિત છે. સ્વાધ્યાય , (1) બાવીશ અભક્ષ્યનાં નામ લખે. (2) જૈનદર્શનની અસાધારણતા વણ. (3) અભક્ષ્યની વ્યાખ્યા તથા અભક્ષ્યતાના હેતુઓ ચર્ચો. (4) પંચુબરનાં નામ લખો, શા માટે તે અભક્ષ્ય ગણાય છે? (5) મધની ઉત્પત્તિ અને અભક્ષ્યતા સમજા. (6) મદિરાનાં બીજાં નામો આપી ગેરલાભે સૂચ. (7) મદિરાને ત્યાગ શા માટે ? શરીરને શેતાન શી રીતે ? (8) મદિરાપાનથી અનેકવિધ નુકસાને ચિત્ર મુજબ ચર્ચો. (9) મદિરાના કારણે દ્વારિકાનો નાશ શી રીતે થયો ?
Page #182
--------------------------------------------------------------------------
________________ (10) માંસ શા માટે અભક્ષ્ય છે? તેમાં કયા ક્યા જીવ મરે છે ? (11) ખોરાક તરીકે અનાજની ઉત્તમતા સિદ્ધ કરતાં લક્ષણે (12) પીપરમીન્ટ–ચોકલેટમાં અભય દ્રવ્ય શું છે ? (13) માંસાહારથી થતાં વિવિધ નુકસાને લખે. (14) માંસથી થતા ગેરફાયદા વર્ણવ. (15) માંસાહારી-શાકાહારી વચ્ચેને લક્ષણભેદ ચર્ચો. (16) માંસને ઉપગ શા માટે નહીં ? (17) માંસાહાર અંગે આઠ ડોકટરના અભિપ્રાય લખો. (18) રવીન્દ્રનાથ ટાગોરને નિર્દયતા સામે વિરોધ વર્ણવે. (19) માંસાહારથી થતી વિવિધ શારીરિક હાનિના મુદ્દા લખે (20) માંસ-નિષેધ અંગે વિવિધ ધર્મશાસ્ત્રોના પ્રમાણે લખો. (21) માખણ અને પાઉં-રેટી શા માટે ન ખવાય ? 10 : હિમ (બરફ) અભક્ષ્ય બરફ, હિમ અને કરા એ ત્રણેય ચીજોમાં સરખે દોષ છે. અપ્લાયનું એક બિંદુ અસંખ્ય જીવમય હોય છે. તે એક જીવનું શરીર સરસવ જેવડું ક૯પીએ, તે પાણીના એક બિંદુના છ લાખ જજનના જંબુદ્વીપમાં ન સમાય, એટલા સૂકમ શરીરવાળા હોય છે. મુમુક્ષુ આત્મા પાણીનો ઉપગ પણ જરૂર જેટલે જ કરે અને તે પણ બને ત્યાં સુધી અચિત્તને. તે પછી જેને જીવન જીવવામાં ઉપયોગ કરવું આવશ્યક નથી, તેવા હિમ (બરફ)નું ભક્ષણ કેમ કરે ? હિમ એ પાણીનું કરેલું ઘન સ્વરૂપ છે. કેપ્ટન સ્કસબીએ સૂક્ષમદર્શક યંત્રની મદદથી એક પાણીના પ્રવાહી
Page #183
--------------------------------------------------------------------------
________________ - ૧પ૧ G अजीण ICE CREAM 10-FACTORY ટીપામાં 36450 હાલતાં-ચાલતાં ત્રસ જી જોયા હતા અને તેનું ચિત્ર પણ બહાર પાડેલું છે. તે જ્ઞાની ભગવંતોએ પાણીના એક ટીપામાં અસંખ્ય જી હેવાનું જે વિધાન કરેલું છે તેને અસંભવિત માનવાનું કેઈ કારણ નથી. પાણીને મશીનમાં ખૂબ જ ઠંડું કરવાથી બરફ જામે છે. આમાં અસંખ્ય અકાય છે કણે કણે હોય છે. ગાળેલું પાણી એ જીવનનિર્વાહ માટે હાઈ પાણીને અભક્ષ્ય ગણવામાં ન આવ્યું. પરંતુ બરફ એ જીવનનિર્વાહ માટે બિનજરૂરી, વધુ જીના નાશ તથા રોગના કારણે અભક્ષ્ય ગણેલ છે. છે. જેના બનાવવામાં આરંભ ઘણે છે, અને ખાવાથી શરીરને નુકસાન થાય છે. અને બરફમાં પાણીના છો તે મરે છે પરંતુ તે બરફ બીજા પાણીમાં પડતાં તેમાં રહેલા પાણીના તથા ત્રસ જીવો વધુ કંઠકને લઈને મરે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________ પર બરફની હિંસાને લક્ષ્યમાં રાખીને જ્ઞાની પુરુષોએ બરફહિમ-કરાને અભય બતાવી ત્યાગ કરવાનું કહ્યું છે. આજે શહેરમાં અને ગામડાઓમાં પણ બરફની લારીઓ ફરતી થઈ ગઈ છે. બરફના ગેળા, આઈટને શરબત-કુલ્ફી-આઈસક્રીમ બનાવી વેચે છે, જે બાળકો હોંશે હોંશે ખાય છે. તેનાથી ગળાનાં દર્દો, કાકડાને સેજે, શરદીતાવ-ખાંસી વગેરે રોગ થાય છે, અને શરીરની શક્તિ ક્ષીણ થાય છે. આમ બરફ આરોગ્યને હાનિપ્રદ છે. બરફની જેમ દૂધ વગેરે જામે છે તે રીતે વધુ પડતા બરફથી શરીરમાં લોહી પણ થીજે છે, અને તે થીજેલું લેહી હદયમાંથી પસાર થાય ત્યારે તેને નબળું પાડે છે, અને તેમાંથી હાર્ટએટેક થતાં વાર લાગતી નથી. વધુ પડતા તાવને ઉતારવા માટે નવસાર–પાણીનાં પિતાં મૂકવામાં આવે છે, તેથી નુકસાન થતું નથી. શરીરને દાહ થતો મટાડવા બરફ જે કામ કરતો નથી તે ચંદન–સુખડ કે બરાસનું વિલેપન કામ કરે છે. દાહથી થયેલ તૃષા છુપાવવા માટે ખડસલિયા પિત્તપાપડાનું સાકરનું પાણી, બદામ અથવા સુખડ સહિત પાણી પીવાથી તૃષા છીપે છે. તે બરફના પાણીથી શાંત થતી નથી. પાકા કેળાં ગળે બાંધવાથી પણ ઠંડક વળે છે. આજના સુપ્રસિદ્ધ ડોકટરો બરફ વિષે લખે છે કે :–બરફે આ દેશમાં જેટલું નુકસાન કર્યું છે તેટલું બીજાએ ભાગ્યે જ કર્યું હશે. અતિ શીત વસ્તુથી શેષ; મદ, મૂછ ઊલટી, ભ્રમ, તૃષા અને અરેચક એવા
Page #185
--------------------------------------------------------------------------
________________ : 153 અનેક ઉપદ્રવ થાય છે. પાણીને વધુ ઠંડું કરવા બરફ પાણીમાં નાખવામાં આવે છે. અાથી મંદાકિનનો રોગ * લાગુ પડે છે. ખાધેલું અન્ન બરાબર પાચન થતું નથી અને અજીર્ણ થાય છે. અજીર્ણમાંથી બીજા અનેક રેગે જન્મ પામે છે. બરફનો ઉપગ કેરીના રસમાં, શીખંડ વગેરેમાં કરતાં તેને પણ અભક્ષ્ય બનાવે છે. 23. અભક્ષ્ય આઈસક્રીમથી બચે (નિર્દેશક : શ્રી કાન્તિભાઈ ભટઃ જન્મભૂમિઃ 15-5-73) આઈસક્રીમની ઉત્પત્તિ બરફ અને મીઠાના વેગથી સંચામાં યંત્રથી કે હાથથી બરણીને ઘુમાવીને બનાવવામાં આવે છે. જેથી અસંખ્ય બરફ-પાણીના જી, તથા અસંખ્ય મીઠાના નાશ પામે છે. ત્યારે દૂધ વગેરે રસાયણે જામતાં આઈસક્રીમ બને છે. આમ અભક્ષ્ય * બરફને તથા મીઠાને ઉપયોગ કરાયેલો હાઈ જીવનનિર્વાહ માટે બિનજરૂરી, તથા રોગોપાદક હાઈ આઈસક્રીમ અભક્ષ્ય છે. આઈસક્રીમની બરણી સાફ ન હોય તે વાસી દૂધના અંદર અનેક બેક્ટેરિયાના રસ જતુઓ ઉત્પન્ન થયેલા હોય છે. તેની સાથે નવું દૂધ પડવાથી બીજા અનેક ત્રસ - જંતુઓ ઉદ્દભવે છે. આ કારણે ત્રસ–જંતુઓને નાશ થતો હાઈ આઈસક્રીમ અભક્ષ્ય ગણાય.
Page #186
--------------------------------------------------------------------------
________________ આ વળી શરીરને આઈસક્રીમ નુકસાનકારી છે. ગળાના કાકડા, સ્વરનળી, અન્નનળી ઉપર સોજો લાવે છે. કફથી ખાંસી, શરદી અને તાવ આવે છે. આમ આરોગ્યને હાનિ પહોંચાડનાર હાઈ વૈદ્યો આઈસક્રીમ, આઈસટ, બરફના. ગોળા, તેમજ વાસી સરબતનો નિષેધ કરે છે. | સરબતનાં પીણુઓની બોટલ દારૂ પીનારા-હરિજનવાઘરી, રોગિષ્ટ માનવી વગેરેએ એ માંડેલી એંઠી હોય. છે. એ પૂરેપૂરી સાફ થયા વિના નવાં પીણું બનતાં એમાં પુનઃસમુચ્છિમ જી, વાસીના કારણે, અધિક સમય પડી. રહેવાના કારણે ચલિતરસ બને છે. તેમાં રસજ-વસ. જ ઉદ્દભવે છે, તેવાં પીણાંથી તબિયત કથળે છે. રોગનાં જતુઓનો ચેપ લાગે છે. આંતરડા કે અન્નનળીમાં સડે. અલ્સર કે કેન્સર જેવા રોગ થતાં વાર લાગતી નથી. ભારતમાં અને વિદેશમાં મળતા વિવિધ રંગનાં અને ફળના કૃત્રિમ સ્વાદવાળા આઈસક્રીમ બનાવવામાં જે રસાયણે વપરાય છે તે શરીરને માફક આવતાં નથી. પણ અનર્થરૂપ પુરવાર થયા છે જે નીચે મુજબ છે. બેન્કિલ એસટેટ :- આઈસકીમમાં સ્ટ્રોબેરી નામના કુંટને જે સ્વાદ આવે છે તે આઈસકીમમાં ઉમેરેલા બેઝિલ એસટેટ નામનું રસાયણ નાઈટ્રેટ જેવા તીવ્ર તેજાબના સોલવંટ તરીકે વપરાય છે. બેઝિલ એસટેટ તીવ્ર હાઈ આપણું હાજરી પર માઠી અસર કરે છે. આપણને જે સ્વાદમાં સારું લાગે તે ગમે છે,
Page #187
--------------------------------------------------------------------------
________________ : 155 પણ તેની પાછળ કેટલાંક દરદ સમાયેલાં છે તે જોવા રસાયણશાસ્ત્રને પરદે ખાલીએ તો ખબર પડે કે આઇસક્રીમમાં કેટલા ભયાનક પદાર્થો મિશ્રણ કરેલા હોય છે. એમિલ એસટેટ : આઈસક્રીમમાં કેળ જેવા સ્વાદ આપવા માટે એમિલ એસટેટને ઉપયોગ થાય છે. ખરેખર તે આપણા ઘરની દીવાલોને ઓઈલ પેઈન્ટ લગાવાય છે તેને પાતળો બનાવવા માટે એમિલ એસટેટને ઉપયોગ થાય છે, એ જ એમિલ એસટેટ આઈસક્રીમમાં પણ વપરાય છે. આ એમિલ એસટેટ પાચકરસ ઉપર ગંભીર અસર કરે છે. આમ સ્વાદની લાલચમાં સારા લાગતા, ફળના જેવી સુગંધ ધરાવતા આ રસાયણીક પદાર્થો આરોગ્યની હાનિ કરે છે. ર ડિથીલ લૂકેલ –ઘણું આઈસક્રીમવાળા આઈસકીમમાં ઇંડાં નાખવાને દાવો કરે છે આથી ઇંડે ઇંડે પંચેન્દ્રિય ગર્ભ જ જીવની હત્યા થાય છે. ઇંડાંનું ગંભીર નુકસાન આગળ વર્ણવી આવ્યા છીએ. મેઘા ઇંડાંને બદલે તેમાં ડિથીલ વુકલ ઉમેરીને ઇંડાં જેવો સ્વાદને આભાસ પૂરો પાડવામાં આવે છે. કેકમાં પણ કેટલાક ઇંડાંને અને કેટલાક ડિથી ઠુકેલનો ઉપયોગ થાય છે. કેઈપણ પાકા રંગને ભૂંસવા માટે ડિથીલ ત્રુકોલને ઉપયોગ થાય છે. આથી લેહીના લાલ કણ ઉપર ઘણી માઠી અસર થાય છે, અને આરોગ્ય કથળે છે. છે એલડીહાઈડ સી–૧૭ - આઈસક્રીમમાં ચેરી નામના ફળને જે સ્વાદ આવે છે તે એલડીહાઈડ.
Page #188
--------------------------------------------------------------------------
________________ - 156 -સી–૧૭ નામના રસાયણ દ્વારા આવે છે. આંતરડામાં અને પેટમાં ફેરફલા પાડે તેવે આ પદાર્થ છે. પ્લાસ્ટીક અને રબારમાં એલડીહાઈડ સી–૧૭ વપરાય છે. ઈશીલ એસટેટ –અનનસને (પાયનેપલ) - સ્વાદ આપવા માટે ઈથીલ એસટેટને ઉપયોગ થાય છે. ચામડાને અને કાપડને સાફ કરવા મિલોમાં ઈથીલ એસીટેટને ઉપયોગ થાય છે. આ ઉદ્યોગમાં કામ કરનારા લોકે જ્યારથી ઈશીલ એસટેટની વરાળના સંદર્ભમાં આવ્યા છે ત્યારથી તેમનાં ફેફસાં, હૃદય અને ખાસ કરીને લીવરને નુકશાન થાય છે. પાયનેપલના સ્વાદવાળાં સરબત અને બીજી ઘણી ચીજો ખાઈએ છીએ ત્યારે હાનિકારક એવું ઈથીલ એસટેટ આપણે સીધું પેટમાં પધરાવી દેતાં આરોગ્યને જોખમમાં મૂકીએ છીએ. જ બુટાલહેડ –આઇસકીમમાં મેંઘા ભાવને સૂકો મે ઉત્પાદક વાપરે તો તેનું મેંઘુ વેચાણ વધે નહિ. એથી કાજુ, બદામ કે પિસ્તાની એક બે કાતરી નાંખીને પછી આવા સૂકા મેવાને સ્વાદ આપવા માટે બુટ્રાલહેડ - નામનું રસાયણ નાંખવામાં આવે છે. રબર અને સિમેન્ટ બનાવવમાં બટાલહેડને ઉપયોગ થાય છે. જેથી આરોગ્યને ધક્કો લાગે છે. પીપરે હાલ –સફેદ રંગનો વેનીલા આઈસકીમ આપણને બહુ ભાવે છે. વેનીલાની બનાવટમાં પીપરે હાલને ઉપયોગ થાય છે. આ એક જાતનું ધીમું અસર– કારક ઝેર છે. અનેક જતુએનું નાશક રસાયણ છે. તે પેટમાં જતાં આંતરડાને નુકસાન કરે છે.
Page #189
--------------------------------------------------------------------------
________________ 157. અભક્ષ્ય આઈસ્કીમ ખાતાં પહેલાં બાળકને લગ્ન પાટીઓમાં ખવરાવતાં પહેલાં ઉપરની વાત યાદ રાખશે તે અભક્ષ્ય આઈસક્રીમ જિંદગીમાં કદી ખાવાનું મન નહિ થાય. ખરેખર ! અનંતજ્ઞાની મહાપુરુષોએ આપણને પહેલેથી જ બચાવી લેવા અભક્ષ્યને ત્યાગ–પાઠ સમજાવી મહાઉપકાર કર્યો છે. અનેક રોગોથી બચવા સઘળાંએ અભક્ષ્યને ત્યાગ કરવો જોઈએ. એ જ ઓરોગ્યના સુખને અને સમાધિને ઉતમ ઉપાય છે. 11 વિષ (ઝેર) અભક્ષ્ય * * * * * हडताल 8 हडताल सोमलाल साप (ARPAN * આજકા, આ હતું જે મિશ્ર વ્હી रासायणिक केमीकल POISK r . Badision D વિષ એટલે ઝેર. તે આહારને એક ભાગ નથી કારણ કે તે પેટમાં જતાં જ મનુષ્યના પ્રાણ હરે છે, (2) પેટમાં રહેલ કૃમિ આદિને નાશ કરે છે. (3) ભ્રમ, દાહ, વગેરે દોષ ઉત્પન્ન કરી ધીમે ધીમે એટલે રિબાવીને મારે છે. આમ વિષ સ્વ–પર જીવેનું ઘાતક હાઈ અભક્ષ્ય. ગણવામાં આવેલ છે.
Page #190
--------------------------------------------------------------------------
________________ 158 વિષ પ્રાણઘાતક છે. ખનિજ વિષ પ્રાણિજ વિષ વનસ્પતિજ વિષ મિશ્રજ વિષ (1) સેમલ (1) સાપનું (1) વછનાગ (1) તાલપુટ (2) હડતાલ (2) વીંછીનું (2) અફીણ (2) રસાયણે (3) ઝેરી જંતુનું (3) ઝેર કેચલાં (3) ઝેરી (4) ગરોળીનું (4) ધતૂરો દવાઓ (5) આકડો (4) ડી. ડી. ટી પાવડર વિ તે મુખ્યત્વે ચાર પ્રકારનાં હોય છે. ખનિજ પ્રાણિજ, વનસ્પતિજ અને મિશ્ર. (1) સેમલ, હડતાલ વગેરે ખનિજ વિષ છે. (2) સાપનું ઝેર, વીંછીનું ઝેર વગેરે પ્રાણિજ વિષે છે. (3) વછનાગ, અફીણ, ઝેરકેચલાં, ઘર, આકડે વગેરે વનસ્પતિજ વિષે છે. (4) આ વિષેમાંથી સવ ખેંચીને કે બીજા ઔષધિ પ્રયોગોથી તૈયાર કરેલાં રસાયણે તાલપુટ વગેરે મિશ્રજ વિષે બને છે. કેટલાંક વિષે એવાં હોય છે કે જે તાત્કાલિક મારે છે અને કેટલાંક વિષે એવાં હોય છે કે ભ્રમ, દાહ, મૂચ્છ કંઠશોષ, શેથ વગેરે ઉત્પન્ન કરીને ધીમે ધીમે મારે છે, અસમાધિમરણ કરે છે, વગેરે દોષના કારણે વિષને અભક્ષ્ય કહ્યું છે.
Page #191
--------------------------------------------------------------------------
________________ 150 વ્યસનીને અવસરે અફીણ ન મળે તે ચેતના મૂંઝાય, ક્રોધ–મિજાજ વધે છે. વળી તે વસ્તુ ખાનારાઓ જ્યાં મળ-મૂત્ર કરે, તે ક્ષેત્રમાં ત્રણ-સ્થાવર ઓની હિંસા -થાય છે. વિષ ખાઈને આપઘાત કરવાથી પરભવે નરકાદિ હલકી ગતિ પ્રાપ્ત થાય છે. વિષને વ્યસનમાં કે આપઘાત કરવામાં વાપરવું નહિ. તેમ તેને વ્યાપાર પણ કર નહિ . | સર્વજ્ઞ પ્રભુએ પંદર કર્માદાન તજવામાં વિષ-વ્યાપાર નિષેધે છે. તેના વ્યાપારથી અનેક અનર્થ નીપજે છે. અને આત્મા કર્મના ભારથી ભારે થાય છે. સેમલ ખાવાની ટેવ પાડનારને હંમેશ પુષ્કળ રાક લેવો પડે છે તેથી આરોગ્યને નુકસાન થાય છે તથા વિષયવાસના કાબૂમાં રહેતી નથી. ' # અફીણું : અફીણ ખાવાથી બુદ્ધિ ઓછી થાય છે, મગજમાં ખુલ્કી વધે છે, બલમાં ન્યુનતા આવે છે, સુસ્તી પેદા થાય છે, મુખ પર પ્રકાશ ઘટી જાય છે, માંસ સુકાય છે, ચામડી પર જલદી કરચલીઓ પડી જાય છે અને વીર્ય એછું થાય છે. વળી અફીણ ખાનારને રાતે મોડે સુધી ઊંઘ આવતી નથી અને સવારમાં મેડે સુધી પથારીમાં પડયા રહેવું પડે છે. તથા શૌચમાં ઘણે જ વખત જાય છે, કારણ કે અફીણ ભારે કબજિયાતને પેિદા કરનારું છે. અફીણ ખાવાની ટેવ પાડયાં પછી તે
Page #192
--------------------------------------------------------------------------
________________ 161 જલદી દૂર થતી નથી, એટલે પરવશ થવું પડે છે. સ્વભાવમાં ફેરફાર થાય છે. ડીડીટી, કે ગેમેક્ષીને પાવડર, ઝેરી રસાયણ– વાળાં પ્રવાહી દ્રવ્યો ફલીટ, ટિક-ટવેન્ટી, ડાલ્ફ વગેરે સ્વ–પર ઉભયને ગંભીર નુકસાન કરનારાં છે. દયાના પરિણામને ઘાત કરનારાં છે, માટે વિવેકી આત્માએ પિતાને આત્માની જેમ બીજાં જીવોની એટલી જ રક્ષાને ભાવ સાચવવા તેનો ત્યાગ કરવો જરૂરી છે. ડી.ડી.ટી.ના છંટકાવને ફૂવારો અનાજની ગુણીઓ ઉપર પડતાં તેની ઝેરી અસરથી મરઘાં ઉછેર કેન્દ્રમાં 250 ઉપરાંત મરઘાં મૃત્યુ પામ્યાં હતાં. તેની તપાસમાં ડી.ડી. ટી. છાંટતાં અનાજમાં ભળી જવાથી આવું ભયંકર પરિણામ આવ્યું હતું એમ જાહેર થયેલ. આજે ખેતરમાં જંતુનાશક ઝેરી દ્રવ્ય છાંટનારા ઘણું બેભાન અને મૃત્યુ પામ્યાના દાખલા બન્યા છે. કેરી દ્રવ્યોથી ઉંદરો–કૂતરા વગેરેને મારવા જતાં તેવા ખાદ્ય પદાર્થથી ખેડુતોના ઢાર વગેરે મરણના ભંગ બન્યાં છે.. માટે વિષવાળાં રાસાયણિક દ્રવ્યોથી કેઈની હિંસા ન. થાય તેને પૂરેપૂરો ઉપગ રાખવો જરૂરી છે. દયાને નાશ કરવાથી પ્રજા કે દેશ કેઈદિ સુખી બનતા નથી. 24. ખતરનાક વ્યસનથી ચેતે તંદુરસ્તી બગડવા અંગે વિસ–ડેના વિચારો વિલ્સ–ડે નામને અમેરિકન વિદ્વાન વિદ્યાર્થીઓની શારીરિક સ્થિતિ બગાડવાના સંબંધમાં જણાવે છે કે -
Page #193
--------------------------------------------------------------------------
________________ | લેજોના વિદ્યાથીઓની તદુરસ્તી બગડવાનું મુખ્ય કારણ અતિ અભ્યાસ નથી, પણ તેનાં ખરાં કારણે બીજા છે. " સિગારેટ અથવા બીડી પીવી, જલદ પીણાં પીવાં એટલે દારૂ, નીર, કેફી, ચા વગેરે બહુ પીઈને પેટ બાળી નાખવું, અયોગ્ય રાક લેવો, નાટકે અને તેવા બીજા તમાશા જેવા માટે વારંવાર ઉજાગરા કરવા, અકાળે અને હદ ઉપરાંત બહારનું ખાવું” વગેરે તંદુરસ્તી લથડવાનાં મુખ્ય કારણે છે. ચા, કેફી, કેક, બીડી, ચુંગી, ચલમ, ભાંગ, ગાંજો, અફીણ, હક, વગેરેમાં ઝેરી અંશે હોઈ આરોગ્યની ઘણી જ હાનિ કરે છે. આવા એક ભયંવર ભૂતને પરાણે બાઝી પડવું અને તેમાં અંજાઈને આંખે બંધ કરી ઘસડાયા કરવું એ આપણા દેશને અને આપણા કુળને લાંછન લગાડનારું કૃત્ય છે. તમાકુ એક ઝેરી વસ્તુ છે, કારણ કે તેમાં ને કેશિયા કાર્બોનિક એસિડ અને મેગ્નેશિયા નામની વસ્તુ છે, જેથી છાતીની નબળાઈ, માથાનો દુઃખાવે, આંખની કચાશ વગેરે વ્યાધિઓ આવી આલિંગન કરે છે. આપણામાં ઘણું બંધુઓ જાણતા હશે કે બીડી યા તમાકુ એ દુર્ગ“ધદાયક અને રક્તશાષક વસ્તુ છે કે જેના વ્યસનથી અનેક વૈદ્ય, ડેકટરોને આશ્રય લે પડે છે. બીડીના ખર્ચ તરફ નજર ન કરતાં માત્ર દવાઓ તરફ આ. 11 . *
Page #194
--------------------------------------------------------------------------
________________ ખ્યાલ કરીએ તે કેટલા બધા પૈસાની નુકસાનમાં ઉતરવું - પડે છે અને પિતાને કેટલી પીડા સહન કરવી પડે છે. તમાકુ-બીડીના બળાપા માટે કેટલાક વિદેશી વિદ્વાને સુદ્ધાં વિરુદ્ધ મત આપે છે. તેનાં અવતરણે જુઓ - (1) દેશ–સ્થિતિ વિષેની સરકારી હકીકત સંગ્રહ ઉપરથી જણાય છે કે દરરોજના બારકને માટે જેટલો પૈસે વપરાય છે, તેના કરતાં વધારે તમાકુને માટે ખર્ચાય છે. (2) તમાકુ મનુષ્યને જિંદગીની કોઈપણ સ્થિતિમાં હિતાવહ નથી. | (3) જેઓનું શારીરિક પરિપકવાણું હજી ખેલ્યું નથી તેઓને, નાનાં યુવા બાળકોને તમાકુ અતિશય નુકસાનકર્તા છે, એમ ડોકટરો એકી અવાજે કબૂલ કરે છે. (4) તમાકુથી આંખ ઉપર અસર થાય છે. (5) તમાકુના વ્યસનથી માણસની શ્રવણે દ્રિય બહેર મારી જાય છે અને હદયના ધબકારામાં તથા હૃદયને ઘણું માઠી અસર કરે છે. (6) તમાકુ પીવાના અગર ચાવવાના વ્યસનવાળો માણસ સહજમાં ગભરાઈ જાય છે અને નજીવી બાબતમાં ચિડાઈ જાય છે. (7) સર્જન ડેકટરો પિતાના અનુભવ ઉપરથી જણાવે છે કે જેઓને તમાકુનું વ્યસન હોય છે, તેમાં વાઢકાપ (શસ્ત્રક્રિયા) કરતી વખતે માનસિક હિમતની બહુ ન્યુનતા જોવામાં આવે છે અને તેઓ બેહદ બીકણ હોય છે.
Page #195
--------------------------------------------------------------------------
________________ 163 (8) તમાકુથી દાંત બગડી જાય છે. શ્વાસ દુધ મારે છે, બાદી થાય છે, ચકરી આવે છે, યાદશક્તિ મંદ થઈ જાય છે, કલેજામાં દરદ થાય છે અને ચહેરો ફિક્કો પડી જાય છે. (9) સીગારેટ પીવાના વ્યસનથી, ફેફસામાં ધુમાડે લઇ જવાથી અને ત્યાર પછી નસકેરાં વાટે બહાર કાઢવાથી ઘણું જ નુકસાન થાય છે. બીડીસીગારેટ પીવાથી શરીરમાં ગરમી વધી જાય છે અને તેની પીડાથી શરીર સુકાય છે, ન તણુય છે અને જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે, જેથી બીડી પીનારની અક્કલ તથા વિચારશક્તિ મંદ થઈ જાય છે. સ્વભાવ ચીડિયો થઈ જાય છે. મુખને દેખાવ ફિક અને કરમાયેલો પીળો પડી જાય છે. બીડી પીનારના લોહીમાં એઈટ નામનું એક પ્રકારનું ઝેર પેદા થાય છે તેથી શરીરને બાંધો નબળો થઈ જાય છે, ઉધરસ અને ક્ષય રોગને તે વધારે છે. આંતરડામાં બળતરા કરે છે. આંખના તેજમાં ભારે ઘટાડો કરે છે. આપણું આ ભૂમિ સ્વાભાવિક ગરમ છે તેમજ તેના હવા-પાણી ગરમ હોવાથી અને બીડીમાં પણ સ્વાભાવિક ગરમી હોવાથી આપણા લોકોને તે કદી પચ્ય થાય નહિ.. તે આયુષ્યને ઘટાડો કરે છે અને ગરમીને લીધે વીર્યને બાળી મૂકે છે, તેથી સંતાનહીન કરે છે. - બીડી પીતાં ઘન થાય છે અને તેથી આળસ અને ઊંઘ વધારે આવે છે. પૈસાની અને લુગડાંની હાનિ તે
Page #196
--------------------------------------------------------------------------
________________ બીડી પીનારને પ્રત્યક્ષ માલુમ પડે છે એટલું જ નહિ પણ તેનાં ગાદલાં-ગોદડાં પણ બળેલાં માલુમ પડે છે. - કચ્છ બાંડીઆમાં એક અઢાર વરસના યુવકે રાત્રીએ સૂતાં સૂતાં બીડી સળગાવી. તાનમાં ને તાનમાં સળગતી. દીવાસળી તેની સ્ત્રીની નાયલેનની સાડીને અડતાં સળગી. શરીર સખત દાઝવાથી બે-ત્રણ દિવસમાં તે મરણ પામી અને તે અગ્નિને ઠારવા જતાં પિતાને પણ બે માસની બળતરા ભેગવવી પડી.. સજજનો ! બીડી કરતાં પણ તમાકુ, ચરસ, ગજે, અફીણ, એલ. એસ. ડી. વગેરે નશાવાળાં દ્રવ્ય ઘણું નુકસાન કરે છે. તેથી તેનું વધારે સ્પષ્ટીકરણ કરવાની. જરૂર છે. અફીણના જેવી તમાકુ પણ ઝેરી ચીજ છે, કે જેનો ઉપયોગ કરતાં તેનું ઝેર માણસની રગેરગમાં પેસી જાય છે. માણસમાં ગમે તેવી તાકાત હોય પણ જ્યારથી. તમાકુની તલપ પર તરાપ મારતાં શીખે છે, ત્યારથી તેનામાં દુર્બળતાની છાયા પ્રવેશ કરતી જાય છે. આ વ્યસન બહુધા દેખાદેખીથી માણસમાં દાખલ થાય છે. યા તો આળસ વધી જતાં “નવરા બેઠા નખેદ વાળે એ કહેવત પ્રમાણે પણ ઘૂસી જાય છે. તેને રંગ જામ્યા. પછી માણસને ભૂતની જેમ બાઝી પડે છે. ઝેરને પોતાના હાથમાં લઈ રાજી થઈ તેને રંગ ઉડાવ એના જેવી બીજી કઈ મૂર્ખાઈ હોઈ શકે? જ્યારે વ્યસનીને કડ અનુભવ થાય છે ત્યારે તે એમના રામ રમી જાય છે, બીડી-સિગારેટ-તમાકુ-ચરસ
Page #197
--------------------------------------------------------------------------
________________ 165 . વગેરેએ બાયલા બનાવ્યા ત્યાં સુધી પણ એમની આંખની પાંપણે ઊંચી ન થઈ. હાથનાં કરેલાં હૈયે વાગ્યાં. તમાકુ-ગાંજો-અફીણુએલ. એસ. ડી. વગેરે નશાવાળી ટીકડી, પ્રવાહી વગેરેથી થતી ખરાબી માટે ડોકટરરચર્ડસ તથા અનુભવી ટૌદ્યો જણાવે છે કે - (1) લેાહીમાં થતી અસર :- તમાકુ વગેરે લેહીને વધારે પાતળું બનાવે છે અને લોહીની અંદરના રાતા રક્તકણમાં વિકાર પેદા કરીને તેને રંગ બદલાવી નાખે છે, જેથી શરીર પીળું-ફિફડું અને નબળું બને છે. (2) હાજરીમાં થતી અસર : તમાકુ હાજરીને નબળી પાડી દે છે, ઊબકા પેદા કરે છે અને વધારે પ્રમાણથી ઊલટી પેદા કરે છે. (3) હૃદયમાં થતી અસર - હૃદયને નબળું બનાવે છે અને તેની ગતિને અનિયમિત કરી મૂકે છે. (4) જ્ઞાનેન્દ્રિયોમાં થતી અસર: તમાકુ આંખની કીકીઓને પહોળી કરે છે. આંખે દેખાવામાં અગડ–લગડ થાય છે. જેમ કે પ્રકાશવાળી લીટીઓ, પ્રકાશ મારતા ડાઘા અને દૃષ્ટિબિંદુ ઉપર આકૃતિઓ લાંબા વખત સુધી દેખાતી રહેવી વગેરે. વળી એને જ સંબંધે કાનથી અવાજ બરાબર સ્પષ્ટ નહિ સમજાવો અને તીણ મોટા અવાજને સહન કરી શકાતો નથી. (5) મગજમાં થતી અસર :- મગજને નકામે કચર નીકળવાનું હોય તેને તમાકુ અટકાવ કરે છે અને મગજમાં કંટાળે વધારે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________ (6) સ્નાયુઓમાં થતી અસર : સ્નાયુની શક્તિ ઘટાડે છે તથા રસગ્રંથિઓની રસકિયા ઓછી કરે છે તેથી ભેજનને અપચો થાય છે. (7) અંદરના રસપડામાં થતી અસરે - તમાકુથી મહેની પડજીભીઓ અથવા જીભના કાકડા મેટા થાય છે તથા સૂજી આવે છે, ગળું સૂજી આવે છે. મહેમાં રતાશ, સૂકાપણું અને રસપડમાં ચીરા પડવા તેમજ દાંતના પારા તે આ કુદરતી રીતે સખ્ત બની સંકેચાઈ જવા અથવા વાદળી જેવા ઢીલા પડી જાય છે. (8) શ્વાસનળીમાં થતી અસર : તમાકુ શ્વાસનળીમાં ગરમી પેદા કરે છે અને તે ગરમી વધતાં કફને વધારી મૂકે છે. (9) તમાકુમાં રહેલાં જુદાં જુદાં ઝેરે અને તેની અસરે - (1) નિકેટીન વિષ - જેનાથી કેન્સર થાય છે. (2) કાર્બનમનેકસાઈડ વિષઃ જેથી હૃદયરોગ, ધાસ દમ તથા આંખનું તેજ ઘટે છે. (3) માશે–ગેસ વિષ :- જેથી વીર્યશક્તિ હણાય છે ને નપુંસકતા પ્રગટે છે. (4) એમેનિયા વિષ :- જેથી પાચનશક્તિ અને હૃદય બગડે છે. (5) કેલેડીન વિષ - જેથી ચક્કર આવે છે અને નસે નબળી છે. (6) પાયરીડિન વિષઃ જેથી આંતરડામાં ચાંદાં અને કબજિયાત થાય છે (7) કાર્બોલિક એસિડ વિષ:- જેથી અનિંદ્રા, સ્મરણશક્તિને હાસ અને સ્વભાવ ચીડિયો બને છે. (8) પર કેરોલ વિષઃ
Page #199
--------------------------------------------------------------------------
________________ જેથી દાંત પીળા, મલિન અને નબળા પડે છે. (9) એજાલિન વિષ કે સાયોજન વિષ:- જેથી લોહી બગડે છે. (10) કુરકુરલ વિષ કે પ્રસિડ વિષ –જેનાથી થાક, જડતા, અને ગમગીની થાય છે તથા બીજા વિષોથી ખાંસી, ટી. બી., આંતરડાને સાજે, લકવા, લોહીનું પાણું થાય છે. –ડે. સ્પેસ (અમેરિકા) (10) એક સિગરેટ પીવાથી 18 મિનિટ આયુષ્ય ઘટે છે. (11) તમાકુ કેન્સર જેવા ભયાનક દર્દનું બીજ છે. આજે તમાકુ, સિગારેટ પીનારા, ચરસ, ગાંજો, એલ.એસ. ડી., ભાંગ વગેરે નશાવાળી ચીજના સેવનથી હજારો કેન્સરના દર્દીઓ પીડાય છે. જિંદગી ટૂંકી કરીને મરણ પથારી તરફ ઘસડી જનારાં તમામ નશાવાળાં દ્રવ્ય બાળપણથી જ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવામાં આરોગ્યનું સુખ રહેલું છે. 12 H કરા અભક્ષ્ય 12 करापानी का कच्चा गर्म હન | ' રા 1 / 7. अकबंद में असंख्य जीव -----
Page #200
--------------------------------------------------------------------------
________________ 168 કરા એ બરફના જેવો પાણીના કુમળા ગર્ભને પીંડ છે. કયારેક વરસાદમાં કરા પડે છે. તે બરફના ટુકડા જેવા હોય છે. આ પાણીને કાચ ગર્ભ છે, જેમાં અસંખ્ય પાણીના જીવ હોય છે. જીવનનિર્વાહમાં બિનજરૂરી છે તથા બરફની જેમ આરોગ્યને હાનિ કરે છે. માટે જ્ઞાની પુરુષેએ અભક્ષ્ય કહેલ છે. તેને ત્યાગ સહેલો છે. પાણીનો ઉપયોગ પણ હિંસાથી બચવા જેમ બને તેમ વિવેક રાખી ગરણથી ગળીને કરવાનું છે, જ્યારે બિનજરૂરી તે કરવાને જ નથી. હિંસાથી બચવું, જયણા કરવી, પાપભીરુ બનવું સરલ બને છે. 13 : સર્વ પ્રકારની માટી અભક્ષ્ય |13 हरतरह की मीट्टी ૨)સ્ક) લીલા છે કે વર્નની लाल मीट्टी कण कण में असंख्य બલ कच्चा नमक
Page #201
--------------------------------------------------------------------------
________________ 168 સર્વ પ્રકારની માટી, ખડી, ભૂતડે (શાસક), ખારો વગેરે અભય છે. કારણ કે તેમાં કણે કણે પૃથ્વીકાયના અસંખ્ય જીવ છે. માટીના ભક્ષણુમાં દેશે - પ્રત્યેક વનસ્પતિકાયમાં જેમ એક શરીરે (પાંદડાં, ફૂલ, ફળ, બીજમાં) એકેક જીવ છે, જ્યારે એક લીલા આંબળા પ્રમાણ પૃથ્વીકાયમાં અસંખ્ય અગણિત જીવ છે. તે દરેક કબૂતરના જેવડું શરીર કરે તે તેટલા જીવો આ લાખ જેજન ગેળાકૃતિવાળા જબૂદ્વીપમાં સમાય નહિ. એટલી વિશેષ સંખ્યામાં છતાં નાના શરીરવાળા હોય છે. તેને વિનાશ કરીને અલ્પ - તૃપ્તિ લેવી, તેના કરતાં તેવી ચીજ તજી, તેવા અસંખ્ય છોને અભયદાન દેવું ચગ્ય છે. માટી ખાવી જીવન માટે જરૂરી નથી. છે ગર્ભિણ સ્ત્રીને ભૂતડ ખાવાનું સૂઝે તે ગર્ભને વ્યાધિ અને નુકસાનકારી થાય છે. કે માટીથી પથરીને રોગ થાય છે, માટીમાં રહેલા - સૂકમ ઝેરી જંતુથી સેપ્ટીક થાય છે. જે માટીથી પાંડુરોગ, આમવાત, પિત્તની બીમારી . તથા શરીર પીળું પડે છે. | ચાક, ચૂને, ગેરુ અચિત્ત હોવાથી તેને ઉપયોગ કરી શકાય છે. કેટલીક માટી દેડકાં વગેરે સંમૂછિમ જીની નિરૂપ હોય છે, તેથી પણ અભક્ષ્ય છે, કારણ કે પેટમાં ગયા પછી દેડકાના જીવે પેટમાં ઉત્પન્ન થતાં મરણ વગેરે મહા અનર્થ થાય છે.
Page #202
--------------------------------------------------------------------------
________________ 170 કાચું-સચિત્ત મીઠું - પૃથ્વીમાંથી ખાદી કાઢેલું, કેઈ પહાડના શિખરરૂપે મળેલું અને સમુદ્રના.. પાણીથી સાગર કિનારે જમાવેલું એવું સર્વ પ્રકારનું વડાગરું, ઘશિયું, ખાર, લાલ સિંધવ વગેરે અનેક ક્ષારને જેને. અગ્નિશસ્ત્ર ન લાગ્યું હોય ત્યાં સુધી તે “સચિત્ત છે. આત્માના પરિણામ કેમળ ને કેમળ બનતા રહે માટે સચિત્તને ત્યાગ કરે એ શ્રાવકનું ભૂષણ છે, ચડતાં દાળ કે શાકમાં કે અતિ ગરમ વસ્તુમાં નાખેલું મીઠું તે અચિત્ત થઈ જાય છે. અણહારમાં ગણેલા સુરેખાર, સાજીખાર, ટંકણખાર અને ફુલાવેલી ફટકડી અચિત્ત છે. અચિત્ત મીઠું કરવાની જુદી જુદી રીત છે. એક તે માટીના વાસણમાં મીઠું ઉપર મજબૂત પેક કરી કુંભારની અગર કંઈની ભઠ્ઠીમાં મૂકવાથી બરાબર અચિત્ત થાય છે. આ મીઠું લાંબા વખત સુધી સચિત્ત થતું નથી. મીઠાની નિ બહુ સૂક્ષ્મ છે. તેથી તેને અગ્નિનું બરોબર શસ્ત્ર લાગે ત્યારે જ લબે કાળ અચિત્ત રહે. નહિ તે પાછું સચિત્ત થઈ જાય છે. શ્રી વીરવિમલજી મહારાજ સચિત્ત-અચિત્તની સઝાયમાં કહે છે કે - અચિત્તલવણુ વર્ષા દિન સાત, સીયાલે દિન પન્નર વિખ્યાત માસ દિવસ ઉન્હાલામાંય; આઘે રહૂ, સચિત્ત તે થાય. તાવડી-ઠીબ—તેઢી કે તવામાં શેકીને કરેલા અચિત્ત મીઠાને કાળ વર્ષાઋતુમાં સાત દિવસ, શિયાળામાં પંદર
Page #203
--------------------------------------------------------------------------
________________ 171 દિવસ અને ઉનાળામાં એક માસ સુધી અચિત્ત રહે છે, અને. તે પછી સચિત્ત થાય. મીઠાં માટે શ્રી ભગવતી સૂત્રના ૧૯માં શતકના 3 ઉદેશમાં ફરમાવ્યું છે કે “ચક્રવતીની દાસી. વામયી શીલા ઉપર વજના લટિયાથી મીઠું એકવીસ વાર વાટે તે પણ તેમાંના કેટલાક જીવોને કાંઈ પણ અસર થતી નથી.” મીઠાં અગે રાખવાની જાગૃતિ: જમતી વખતે. મીઠું લેવું પડે તો પાકા મીઠાને ઉપયોગ રાખ તથા. તળેલા પૌવા, મમરા, ચેવડે, ખરખરિયા, તળેલી ગવાર, સીંગ વગેરે ઉપર પાકું મીઠું ભભરાવેલું હોય તે સચિત્તના ત્યાગીને ખપી શકે. બરાબર ગરમ ન હોય ત્યારે કાચું મીઠું ભભરાવેલું અચિત્ત બનતું નથી. માટે તેવા કાચું મીઠું ભભરાવેલાં બજારું ફરસાણ, કચુંબર–કાકડી, ચવાણું. મરચાં વગેરેને ત્યાગ કરવો જરૂરી છે. દહીંવડા-કચુંબર–કાકડી–મરચાં વગેરેમાં ભભરાવેલ. કાચા મીઠાના કણિયા જે હોય છે તે સચિત્ત હોય છે. મીઠું બરાબર ગરમ કે એકરસ થયા વિના અચિત્ત બનતું નથી, માટે ઉપગ રાખવો. 14 : રાત્રિભેજન અભ સૂર્યના અસ્ત થયા પછી બીજે દિવસે સૂર્યને ઉદય થાય ત્યાં સુધી 4 પ્રહરની રાત્રિ ગણવામાં આવે છે. તેમાં જે ભૂજન કરવું તેને રાત્રિભૂજન કહેવામાં આવે છે.
Page #204
--------------------------------------------------------------------------
________________ ૧૭ર RTબાબતે वानका फल ઈન્ટ OPM बील्ली ક ' (नकेपीडा * > રાત્રિભેજન ત્યાગ માટે પ્રબળ કારણે - (1) સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવોની ઉત્પત્તિ થાય છે, કે જે વીજળીના પ્રકાશમાં પણ દેખી શકાતી નથી. તેવા જીવો ભેજનમાં આવી જવાથી હિંસા થાય છે. (2) રાત્રિના સંપાતિમ એટલે ઊડતા મરછરાદિ જેવો ભજનમાં આવી જતાં હિંસા થાય છે. (3) રાત્રે જમવાથી આરોગ્ય બગડે છે, અર્જીણ થાય છે, કામવાસના વધુ જાગે છે. પ્રમાદ–આળસ વધે છે. સવારે ઊઠવાનું મન થતું નથી, રોગ થાય છે. (4) ઝેરી જંતુની લાળ આવી જાય તો મૃત્યુ નીપજે છે. (5) રાત્રિભોજનને લીધે આયુષ્યને બંધ પડે તે તિર્યંચગતિ કે નરકગતિને બંધ થાય છે. આમ અનેક રીતે જોતાં રાત્રિભોજનમાં અનેક
Page #205
--------------------------------------------------------------------------
________________ 173 દો રહેલા છે, એટલે તેની ગણના અભયમાં કરવામાં આવી છે, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત એગ-. શાસ્ત્રમાં જણાવે છે કે - (1) રાત્રિના સમયે નિરંકુશપણે. વિચરતાં પ્રેત-પિશાચ આદિ વ્યંતર દેવ-દેવી અન્નને એઠું કરે છે, માટે સૂર્યાસ્ત પછી ભેજન કરવું નહિ. (આવા અદશ્ય દેવથી ઉચ્છિષ્ટ કે નજર લાગેલા ભેજનથી કેટલાકને. વળગાડથી પીડાવું પડે છે) (2) ઘોર અંધકારથી નેત્રની શક્તિ રૂંધાઈ જવાના. કારણે ભેજનની અંદર પડતાં જંતુઓને જોઈ શકાતાં નથી, તેથી રાત્રિને વિષે કયો સુજ્ઞ ભેજન કરે ? (3) રાતે નાનાં જંતુઓ જોઈ શકાતાં નથી, તેથી. પ્રાશુક એવાં આહાર-પાણ પણ કરવાં નહિ, કેવલી ભગ– વતેએ એવા આહાર–પાણીને સ્પષ્ટ નિષેધ કરેલ છે. (4) જે ભેજનમાં અનેક જીવો એકઠા મળ્યા છે. તેવા રાત્રિભેજનને કરનારા મૂઢ જીવને રાક્ષસોથી જુદા કેમ પાડી શકાય ? અર્થાત્ તેઓ એક પ્રકારના નિશાચર છે. (5) દિવસે અને રાતે જે મનુષ્ય ખાતો જ રહે છે. તે શિંગડા અને પૂંછડા વિનાને પશુ નથી શું? (6) રાત્રિભૂજન કરનાર મનુષ્યને ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભૂંડ, સર્પ, વીછી અને ઘ વગેરે તિર્યંચ રૂપે ઉત્પન્ન થવું પડે છે. વધુ પરિણામ બગડે તે. નરકગતિ સુલભ બને છે. (7) જે મનુષ્ય દિવસની આદિની અને અંતની બે. ઘડીએ મૂકીને ભેજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે..
Page #206
--------------------------------------------------------------------------
________________ 174 જ ઉત્સગ માર્ગ તે એ છે કે સવારે અને સાંજે રાત્રિની નજીકની એટલે સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની બબ્બે ઘડીઓ પણ ભેજનમાં તજવી જોઈએ. રાત્રિભોજન છોડવાનાં કારણે - (1) રાત્રિભેજન આ ભવને વિષે આરોગ્યની હાનિ કરે છે, પરભવને વિષે દુતિ આપે છે. (2) રાત્રિભોજનને સામાન્ય પાપ નહીં પણ મેટું પાપ કહેવામાં આવ્યું છે. (3) રાત્રિભેજનમાં રોગવાળાં જતુ ભેજનમાં આવી જતાં કેન્સર વગેરે રોગ થાય છે. (4) રાત્રિભેજનને લઈને ધાર્મિક-કિયા જેવી કે પ્રતિક્રમણાદિ, શુભધ્યાનાદિ થઈ શકતાં નથી. (5) રાત્રિભેજનથી કેટલીકવાર ઝાડા-ઊલટી અને ગંભીર સ્થિતિમાં અનેક લગ્નાદિ પિકનિક પાટીઓ મુકાઈ ગઈ તેના સમાચાર દૈનિકપત્રથી જાણવા મળે છે. (6) સૂર્યની હાજરીમાં વાતાવરણ સ્વચ્છ રહે છે, જ્યારે અસ્ત થતાં અંધકાર ફેલાય છે. ત્યારે પોતાને આહાર લેવા માટે જીવજંતુની સૃષ્ટિ આકાશમાં ઊડે છે. તેની હિંસા રાત્રિભેજનથી થાય છે. (7) આયુર્વેદશાસ્ત્ર કહે છે કે સૂર્ય અસ્ત થયા પછી - હૃદયકમળ અને નાભિકમળ સંકેચાઈ જાય છે, એમાં ભૂજન કરવાથી આરોગ્યની હાનિ થાય છે, સ્વભાવ કઠેર બને છે, તથા સૂકમ જંતુના ભક્ષણથી હિંસા થાય છે, -માટે રાત્રિએ ભજનને ત્યાગ કરવો સમુચિત છે.
Page #207
--------------------------------------------------------------------------
________________ (8) ચાર કાર્યો નરકમાં લઈ જનાર છે. (1) રાત્રિ ભજન (2) પરસ્ત્રીગમન, (3) સંધાન બેળ અથાણું, (4) અનંતકાય–કંદમૂળનું ભક્ષણ છે. (9) અજ્ઞાની પંખીઓ પણ રાત્રિભોજન કરતાં નથી પણ વિશ્રામ કરે છે. જ્યારે માનવે તે અભયાદિના પાપને અનંતા દુઃખનું મૂળ સમજીને રાત્રિભોજનને ત્યાગ કરવાને છે. (10) દિવસ છતાં અંધારી જગ્યામાં, કે સાંકડા મુખવાળા ભાજનમાં ભેજન કરવાથી રાત્રિભેજન જેવો દોષ લાગે છે. માટે અજવાળામાં અને જીવજંતુ દેખી શકાય તેવા ભાજનને ઉપગ રાખ જોઈએ. 25. રાત્રિભોજનને ત્યાગ શા માટે? (કુમારપાળ વિ. શાહ-મિનિપાક્ષિકઃ 15-1-76) મેં મારા ફેમિલી ડોકટરને એક દિવસ પૂછયું : ઓકટર સાહેબ! તમારે ત્યાં મોટા ભાગના કયા પ્રકારના દરદીઓ આવે છે? ડો–બધા જ પ્રકારના દરદીઓ આવે છે. શ્રીમંત દરદીઓ પણ આવે છે અને ગરીબ દરદી પણ. મેં સ્પષ્ટતા કરી, ડે. દર્દીઓના આર્થિક ભેદ મારે નથી જાણવા. મારે જાણવું છે કે બધા દરદીઓની સામાન્ય ફરિયાદ શું હોય છે?
Page #208
--------------------------------------------------------------------------
________________ ડે. મારે ત્યાં રાજના સરેરાશ 150 થી 200 દરદીઓ આવે છે. આમાંથી 85 ટકાની ફરિયાદ પેટ દુઃખવાની, બેચેની લાગવાની, કબજિયાતની, અનિંદ્રાની, જડથુસ્તતાની વગેરે મુખ્ય હેય છે. આનું મુખ્ય કારણ શું હશે ?" મેં પૂછયું. અને ડોકટરે જે જવાબ આપ્યો તેનાથી મને ભગવાન મહાવીરદેવે રાત્રિભોજન–ત્યાગ વિષે આજથી અઢી હજાર વર્ષ પહેલાં કહ્યું હતું તેમાં મને વધુ શ્રદ્ધા થઈ ભગવાને કહ્યું હતું - “ચઉāિહે વિ આહારે, રાઈયણ-વજશું.' અન્ન-પાન-ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનું રાત્રે સેવન ન કરવું. અર્થાત્ રાત્રિભેજનને ત્યાગ કરે. ખરેખર ! આ ત્યાગ દુષ્કર છે પણ શક્ય નથી. એથી શું રાત્રિભેજનને ત્યાગ ન કરે? તે તે. જીવનમાં શું દુષ્કર નથી ? આજે તે અસહ્ય મેઘવારીમાં જીવવું પણ દુષ્કર છે. તેથી શું આપણે જીવવાનું બંધ. કરી દઈશું ?, હજી સુધી કેઈએ એવું કર્યું હોય તેવું જાણમાં નથી. તે પછી દુષ્કર રાત્રિભેજન-ત્યાગને શા માટે સરળ અને સાહજિક બનાવવાનો પ્રયત્ન ન કરે ? એ. પ્રયત્ન કરે તે ખુદ આપણું જ હિતમાં છે. એ કેવી. રીતે તે વિચારતાં પહેલાં આ વિષયની આ એક બાજુ પહેલાં જોઈએ.
Page #209
--------------------------------------------------------------------------
________________ 197 ધર્મમાં રાત્રિભોજનને ત્યાગ કરવાનું કહ્યું છે. તેથી તેના પ્રત્યે ઉપહાસ કરવાની જરૂર નથી. આજના વિજ્ઞાનીઓએ જ નહિ, આજના વિદેશી કવિઓએ પણ રાત્રિભેજન ત્યાગ ની હિમાયત કરી છે. એક ઈટાલિયન કવિની એક કવિતાને સાર આ પ્રમાણે છે. પ્રાતઃ “પાંચ વાગે ઉઠવું અને નવ વાગે જમવું, પાંચ વાગે વાળુ અને નવ વાગે સૂવું.” આવા જીવનકમથી નેવું ને નવ વરસનું જીવન જિવાય છે. એક છે હીલિંગ બાય વેટર’ નામના પોતાના પુસ્તકમાં ટી. હાર્ટલી હેનેસીએ પણ સૂર્યાસ્ત પહેલાં ભજન કરી લેવાની દઢ હિમાયત કરી છે. સર્વજ્ઞ ભગવાનના આ આદેશને આજના વૈજ્ઞાનિકોનું પણ ભારે સમર્થન મળ્યું છે. આથી રાત્રિભેજન ત્યાગની વાતને માત્ર ધાર્મિક ગણું તેને સામાન્ય માની લેવાની જરૂર નથી. આ ત્યાગની પાછળ પ્રાકૃતિક અને આરોગ્ય વિજ્ઞાનનું બળ છે. તમે કમળને ખીલતું અને બિડાતું જોયું હશે. એ ખીલે છે સૂર્યના પ્રકાશથી, અને બિડાય છે એ પ્રકાશના અસ્તથી. સૂર્યની ગરમી જેટલી જ ગરમીવાળા બબના પ્રકાશથી તમે કમળને ખીલવી નહિ શકે. એ ખીલશે સૂર્યના પ્રકાશથી જ. કુદરતની શક્તિ અસાધારણ છે. આ. 12
Page #210
--------------------------------------------------------------------------
________________ - 178 આ સૂર્યને પ્રકાશ આપણા આરોગ્યને પણ નવજીવન બક્ષે છે. તંદુરસ્ત સ્વાચ્ય બક્ષે છે. આયુર્વેદમાં નાભિને કમળ સાથે સરખાવેલ છે. જઠર સૂર્યના પ્રકાશથી વિકસે છે. સૂર્યાસ્ત બાદ જઠરની તાકાત દિવસના પ્રમાણમાં મંદ પડી જાય છે. અને મંદ જઠરમાં જે આવે તે એમેં રાખે તે પેટની તકલીફ કે કબજિયાતની બૂમ ન પડે તે બીજાં શું પડે ? અયોગ્ય આહાર અનેક વિકારોનું મૂળ છે. તેથી સાત્વિક અને પૌષ્ટિક આહાર લે જેટલું જરૂરી છે તેટલો જ આહાર સમયસર લે જરૂરી છે. કલાકે કલાકે કેસરિયાં દૂધ પીવાથી કઈ દારાસિંગ ન બની જાય. એ માટે તે આહારના નિયમ પાળવા જ રહ્યા. એમાં એક નિયમ છે રાત્રિએ ભજનને ત્યાગ કર. રાત આરામ માટે છે. બીજા દિવસ માટે નવી સ્કૃતિથી જીવવા માટે, વિરામ કરવા માટે છે. દિવસે જેટલી સ્કૂતિથી માનવી કામ કરે છે તેટલી જ તિથી માનવી રીતે કામ નથી કરી શકતે. અપવાદ હશે, પણ અપવાદ સર્વ સામાન્ય નિયમ ન બની શકે. રાતે ખાવાથી પેટ ભારે લાગે છે. એ ખાધું હોય તે પણ, અરે ! એક ગ્લાસ ભરીને દૂધ પીધું હોય તે પણ આ ભારે પેટના કારણે બેચેની થાય છે. બેચેની દૂર કરવા માનવી વ્યર્થ રખડવા નીકળે છે અને કશા ઉદ્દેશ્ય વિનાનું શહેરમાં રખડવાનું પરિણામ શું આવે?
Page #211
--------------------------------------------------------------------------
________________ 179 જાણતાં કે અજાણતાં શહેરની વિલાસી ઝાકઝમાળનાં પ્રતિબિંબ આંતર–મન પર પડે. સિનેમાનાં અને સૌંદર્ય પ્રસાધનોની સેકસી પિસ્ટરે આંખમાં છલકાય અને નબળું મન તેનાં વમળમાં ફસાય. કદાચ રખડવા ન જાય તે નવલકથા વાંચે, સિનેમેગેઝિને વાંચે, પત્તાં ટીચે, આમ સમયની બરબાદી થાય. વિચારનું કુગમન પણ થાય. આનો અર્થ એવો એકાંતિક નથી કે રાત્રિભેજન નહિ કરનારા સમયની આવી બરબાદી નથી કરતા, પરંતુ રાત્રિભેજનથી આ બધી વૃત્તિઓને વધુ નિમિત્ત મળે છે, તે પર જ વધુ ધ્યાન આપવાનું છે. આ તો થઈ પાચનતંત્રની વાત, તેની આનુષંગિક અસરેની વાત. બીજી હકીકત પણ આ સાથે છે. રાત એટલે અંધારી, શહેરના માર્ગો પર ની ઓન લાઈટ સળગે કે ગામડાની શેરીઓમાં ગેસની લાઈટ બળે તો પણ રાત તો અંધારી જ, જેમાં અનેક જતુઓ પોતાની રાક માટે ફરે છે. ગુરુમહારાજ દશવૈકાલિક આગમનું વચન ફરમાવે છે કે - સક્તિ મે સુહુમા પાણ; તસા અદ્ભવ થાવરા; જાઈરાઓ અપાસતે, કહમેસણિય ચરે. (અ. 6/24) સંસારમાં ઘણાં ત્રસ અને સ્થાવર પ્રાણી અત્યંત સૂક્ષમ હોય છે. રાતના અંધારામાં તે જોઈ શકાતાં નથી. તો પછી રાત્રિભેજન થઈ જ કેવી રીતે શકે ? વિજ્ઞાનીઓએ પણ નરી આંખે ન જોઈ શકાય એવાં સૂક્ષ્મ જંતુઓ અંધારામાં ફરતાં હોવાનું સમર્થન કર્યું
Page #212
--------------------------------------------------------------------------
________________ 180 છે. લાઈટના અજવાળામાં જતુઓ દેખાય છે, પણ આપણે અનુભવ કહે છે કે ટયુબલાઈટ પર ન ઓળખી શકાય તેવાં ઘણાં જીવડાંઓનાં ઝુંડ ઘણી વાર જામે છે, ત્યારે લાઈટ બંધ કરવી પડે છે. આના કારણે રાત્રિભેજનમાં સૂક્ષ્મ કે સ્કૂલ જીવજતુઓ પડવાની પુરેપુરી સંભાવના છે. આથી જાણતાંઅજાણતાં પણ જીવહિંસા થાય છે અને એવો કેઈ જીવ ખાવામાં આવી ગયો તો એ જીવ ક્યારેક ખાનારને પણ જીવ લે છે. આમ રાત્રિભૂજનથી પિતાને તે નુકશાન થાય જ સાથે સાથે જીવહિંસાનું નિમિત્ત પણ બનાય. આથી જ ભગવાન મહાવીર પરમાત્માનું ફરમાવેલું વચન ગુરુ મહારાજ કહે છે કે :" રાયણ-વિરઓ, જી ભવાઈ અણસ' રાત્રિભેજનના ત્યાગથી જીવ રાત્રિભોજનના પાપરહિત અનાશ્રવ થાય છે. પ્રાતઃસ્મરણીય પૂર્વાચાર્યોએ તે. રાત્રિભેજનને નરકના ચાર રસ્તાઓમાંના પ્રથમ દ્વાર તરીકે ઓળખાવ્યું છે. # હવે પસંદગી આપણે જ કરવાની છેઃ રાત્રિભજન કરીને પેટ ખરાબ કરવું છે ? રાત્રિભૂજન કરીને દુર્ગતિમાં જવું છે ? કે પછી તેનો ત્યાગ કરીને તંદુરસ્ત બનવું છે ? અનાશ્રવ થવું છે ? વીતરાગ માર્ગના આરાધક બની કલ્યાણ સાધવું છે?
Page #213
--------------------------------------------------------------------------
________________ 181 રાત્રિભેજનના અનેક નુકશાને रात्रि भोजनके अनेकविधल्कसार जमे जलोदर मक्यवीस, चीटीसेबुध्छिमंदता चालीसबका उलटी मकडी से ५)कास,फास, कुष्ठरोग लि छीपकलीसे गंभीर New / मच्छरोंसेबनार TRE शमीष्ठ जसे केन्सर सर्पविषसे मृत्यु PO LATRINA जहरीपदार्थ से 11) बाल सेस्वरभंग जाडा.उलटी कि में N लियंगति N A) d/JILE 120 JRAHAN नरक गति જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ભગવંતાદિ આ સંદર્ભમાં કહે છે કે રાત્રિભૂજન કરતાં કે ભેજન પકાવતાં સૂક્ષમ કે સ્થલ જીવો પડવાની પાકી સંભાવના છે, જેનાથી
Page #214
--------------------------------------------------------------------------
________________ 182 વિવિધ નુકશાને પ્રત્યક્ષ અનુભવવાં પડે છે. દા.ત. (1) ભોજનમાં જ આવી જાય તો જલે દર થાય, (2) માખી આવી જાય તો ઊલટી થાય, (3) કીડી આવી જાય તો બુદ્ધિની મંદતા થાય, (4) કળિયે આવી જાય તે કઢ, થાય, (5) કોટા, લાકડાની ફાસ કે સંભાર ભરેલા શાકમાં વીંછી આવી જતાં તાળવું વિંધાઈ જાય, (6) ગરોળીના અવયવ કે લાળ આવી જતાં ગંભીર સ્થિતિ બને, (7) મચ્છર આવી જતાં તાવ લાગુ પડે, (8) સર્પનું વિષ આવી જતાં મૃત્યુ નીપજે, (9) રોગિષ્ઠ અંત આવી જતાં કેન્સર વગેરે રોગ કરે, (10) ઝેરી પદાર્થ આવી જતાં ઝાડા-ઊલટી લાગુ પડે, (11) વાળ આવી જતાં સ્વરભંગ થાય, (12) પરલોકમાં આયુષ્ય બાંધીને ઘુવડ-કાગડાચમચીડ–બિલાડી વગેરે હિંસક પશુમાં કે નરકગતિમાં જાય સાંજનું ભોજન ક્યારે કરવું - પ્રાકૃતિક ચિકિત્સાલયના અગ્રણી મિ. લુઈ કુનેએ પિતાના પુસ્તક “આકૃતિથી રોગની ઓળખ માં. જણાવ્યું છે કે - એમ કહેવામાં આવે છે કે જ્યારે જ્યારે ભૂખ લાગે. ત્યારે ભેજન કરવું. પરંતુ આ એક જાતની પરાધીનતા અને કુટેવ છે. કવેળાએ ભજન લેવાથી ભૂખનું શમન થાય, પરંતુ આરોગ્યને હાનિ પહોંચે છે. માટે આપણે જાતે ભૂખની ટેવ, સમય બદલ અને આરોગ્યને સુરક્ષિત રાખવું તે આપણા હાથની વાત છે. કવેળાએ લાગેલી ભૂખ તે વાસ્તવિક સાચી ભૂખ નથી હોતી. સાચી ભૂખ સૂર્યના પ્રકાશ પછી નાભિકમળ વિકસેલું હોય ત્યારે હોય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________ 183 પશુ-પક્ષીઓને જેવાથી માલુમ પડે છે કે સવારના પૂરેપૂરી ભૂખ લાગે છે, અને તે વખતે પૂરો ખારાક લે છે. આનુ એક દઢ કારણ એ છે કે જે સૂર્ય સાથે વધુ સંબંધ રાખે છે, 4 દિવસના બે હિસ્સા છે. એક પ્રેરક અને બીજે Zaubles (Animating and Tranqillising) yalgat અને ઉત્તરાર્ધના સૂર્ય સાથે ચડતો—ઊતરતે ક્રમ રહે છે. સારી સૃષ્ટિને ક્રિયાશીલ બનવા માટે ચડતો ક્રમ ઉત્સાહિત કરે છે. પ્રત્યેક વૃક્ષ અને છોડવાઓ ઉપર પ્રાતઃકાલીન સૂર્યને પ્રભાવ પડે છે. જે વૃક્ષ પર તડકે નથી પડતો તેમાં ફળ આવતાં નથી અથવા બહુ જ અ૯૫ આવે છે. પરંતુ જ્યાં તડકે બરાબર પડે છે ત્યાં ફળ વિશેષ જોવા મળે છે. તે જ રીતે મનુષ્ય માટે સૂર્યને પ્રભાવ ઓછો નથી. પ્રાતઃકાળે ખુલ્લી હવામાં ફરવાથી મન અને તન પ્રકુલિત બને અને સૂર્યનાં કિરણે પડવાથી વિશેષ તાજગી અનુભવવા મળે છે. બપોરના સૂર્ય આથમવા તરફ ઢળતો જાય છે, તે બીજો હિસ્સો ગણાય છે, આમાં સ્કૃતિ અને શક્તિ ઓછી લાગે છે, સૂર્ય અસ્ત થતાં સૌને વિશ્રામ અને ઊંઘ લેવાની જરૂર પડે છે. જ્યારે પ્રાત:કાળ થતાં શરીરમાં વિશેષ સંસ્કૃતિને અનુભવ તથા શરીરનાં બધાં કાર્યો તેજીથી વેગથી થાય છે.
Page #216
--------------------------------------------------------------------------
________________ 184 સૂર્યનાં કિર અભાવ ન જ કરી - શરીરની પાચનશક્તિ પણ સવારે બળવાન હોય છે. જ્યારે ત્રીજા પ્રહરમાં શક્તિ ઓછી થાય છે અને સૂર્યાસ્ત થતાં વિશેષ ઘટી જાય છે. આથી એ સિદ્ધ થાય છે કે આપણે રાક સવારના પહેલા ભાગમાં લેવો જોઈએ. પાછલા ભાગમાં રાક માટે થોડો હિસ્સો બાકી રાખવે અને સૂર્યાસ્ત પછી કાંઈ પણ ભેજન લેવું જોઈએ નહિ. વેદવેત્તા કહે છે કે સૂર્ય તેજોમય છે. આમાં ઋક, યજુઃ અને સામવેદ એમ ત્રણેને સમાવેશ થાય છે. આથી સૂર્યનાં કિરણોની હાજરીમાં પવિત્ર થઈને બધાં કામ કરવાં જોઈએ. સૂર્યના અભાવમાં શુભ કાર્ય ન કરવાં જોઈ એ. તેમાં વિશેષ કરીને ભજન તો ન જ કરવું. સૂર્યાસ્ત થવા ઉપર હદયકમળ અને નાભિકમળ સંકુચિત બને છે તથા સૂક્ષમ જી ભેજનમાં ભળે છે. આથી ખાનારને નુકસાન પહોંચે છે. જેથી અપ, અજીર્ણ તથા બીજા રોગો ફૂટી નીકળતાં વાર લાગતી નથી. માટે ભેજનની ટેવ રાતની કદી પાડવા જેવી નથી. પડી હોય તે સુધારી લેવાની ભલામણ અનુભવી વૈદ્ય, ડેાકટરો કરે છે. રાત્રે ભોજન કરવાથી પેટ ભરાય છે, ભરાયેલા પેટથી શરીરને વાસ્તવિક આરામ મળતો નથી, જેથી સવારમાં સ્કૂતિને બદલે આળસ સુસ્તી રહે છે. ક “હલીગ બાય વેટર’ પુસ્તકના લેખક મિ. ટી. હાલી, હેનેસી A- R. C. A. જણાવે છે કે માનવ શરીર ઉપર સૂર્યનાં કિરણોને અજબ-ગજબ પ્રભાવ પડે છે. માટે આહારની બાબતમાં સૂર્યાસ્ત પહેલાં ભજન લઈ
Page #217
--------------------------------------------------------------------------
________________ લેવું હિતકર છે અને પછી આરામ કરવો સારો છે. જ્યાં સૂર્યને પ્રવેશ ત્યાં નહિ –ડોકટરોને પ્રવેશ.” ધી ફિલોસોફી ઓફ ઈટિંગ” કેમિસ્ટ્રી, ફિઝિયોલોજી તથા હાઈજીનના ભૂતપૂર્વ છે. એલબર્ટ જે. બેલોજ, એમ. ડી. જણાવે છે કે શ્રમ કરવાવાળી વ્યક્તિને સારું અને પિષક ભેજન સુપાચ્ય હોય તે ત્રણવાર, તે પણ સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં લઈ લેવું. સાંજના વ્યક્તિ આખા દિવસના શ્રમથી થાકી જાય છે ત્યારે ભેજન પેટમાં જવાથી ગરબડ ઊભી થાય છે, માટે આરોગ્ય અને પૂરતી ઊંઘ જાળવવા અને સ્મૃતિભર્યું જીવન જીવવા દિવસ થતાં આહાર લઈ લેવો જરૂરી છે. 4 ડે. લેફટનંટ કર્નલ “ટયુબરક્યુલોસીસ એન્ડ ધી સન ટ્રીટમેન્ટ' પુસ્તકમાં સન સ્કૂલના વિવરણ સાથે જણાવે છે કે સન સંસ્થા સાંજના સમયસર 6 વાગે ભજન કરી લે છે, જે સ્વાથ્યને વધુ અનુકૂળ છે. સૂર્યાસ્ત પછીનું ભોજન સ્વાથ્ય માટે પ્રતિફળ છે. 4 ડૉ. એસ, પેરેટ. એમ. ડી. “સ્વાથ્ય અને “જીવન” નામના પુસ્તકમાં એક હૃદયરોગના કિસ્સાને વર્ણવતાં લખે છે કે આ રોગીને રાત્રે ખાવાથી ખૂબ બેચેની થતી. - હૃદયમાં દુખાવો થતે, તેથી તેને ભેજનમાં સમયને ફેરફાર કરતાં સ્વાથ્યમાં સારો સુધારો થયો. સૂર્યાસ્ત પછી જમવાનું છોડી દીધું અને હદય વગેરે બરાબર કામ કરતાં થઈ ગયાં. જ્યારે બારે ઓછું ખાનારા રાત્રે ઠાંસીને ખાતા રહદય–વેદનાને શિકાર બને છે. આ કારણને ધ્યાનમાં
Page #218
--------------------------------------------------------------------------
________________ 186 રાખીને કેટરો પણ આહારને સમય બદલી સ્વાશ્યરક્ષાનું કિંમતી સૂચન કરે છે. તે * ડે. રમેશચંદ્ર મિશ્ર જણાવે છે કે ભારતમાં પેટની બીમારી માટે અયોગ્ય ભેજન તેમજ સૂર્યાસ્ત. પછીનું રાત્રિભેજન જવાબદાર છે. તેઓ જણાવે છે કે બહારથી સ્વસ્થ દેખાતી ચાલીસ વર્ષની એક મહિલાને પૂછતાં તેણીએ જણાવ્યું કે રાત્રિના જમ્યા બાદ સૂતાં શ્વાસનું દરદ ઉપડે છે, શરીરે પસીને પસીને થઈ જાય છે, ગભરામણ થાય છે. આથી હૃદયની બીમારીની શંકાથી બાર વાર કાર્ડિયેગ્રામ લેવરાવ્યા, પણ તેમાં હૃદયની કઈ બીમારી જણાઈ નહિ. આ મૂંઝવણના ઉકેલમાં ડેકટરે. વિચાર્યું કે આ બાઈ શ્રમ લેતી નથી. પરાઠા અને મસાલાવાળા શાકભાજી રાત્રે ખાઈને સૂતાં ખૂબ તકલીફ અનુભવે છે. તેથી જમવાને સમય સૂર્યાસ્ત પહેલાં કરાવ્યું. પરેઠી–મસાલા ઓછા કરી તથા શ્રમ–વ્યાયામ કરવા ભલામણ કરતાં બે અઠવાડિયામાં સારો આરામ થઈ ગયો. અધિક પડતી બીમારી રાત્રિભોજનથી, અનિયમિત ખાનપાનથી થાય છે, તથા દિવસ-રાત પાન-સોપારી ચાવવાથી તથા બીડી, સિગારેટ, ચાની પ્રવૃત્તિથી મોઢામાં કેન્સર વગેરે રેગ થતાં સ્વાસ્થને નાશ કરે છે. રાત્રિભેજન પરિહરવામાં ધાર્મિક અને શારીરિક લાભ પણ ઘણે છે, જે ઉભયલોકમાં સુખકારી છે. દશ દષ્ટાંતે દુર્લભ એ આ અનંતી પુણ્યરાશિથી મળેલો. મનુષ્ય જન્મ, તેમાં પણ ચિંતામણિ રત્નથી અધિક
Page #219
--------------------------------------------------------------------------
________________ 187 આત્માને સંપૂર્ણપણે અભ્યદય કરે તે સર્વજ્ઞભાષિત. જૈન ધર્મ પ્રાપ્ત થયા છે. તે કલ્યાણ સાધવામાં પ્રમાદ, ત્યજી રાત્રિભેજન આદિ સર્વ અભક્ષને ત્યાગ કરવો કે જેથી ચોરાશી લાખ જીવનિમાં જન્મ-મરણના દુઃખથી. મુકત થઈ અજરામર શાશ્વત સુખ પામીએ. રાત્રિભેજનના ત્યાગના મહિમાનેં પ્રકાશિત કરતી. શ્રી હંસ-કેશવની પ્રેરક-બોધક કથા મન દઈને વિચારે, અને જીવનમાં પેસી ગયેલા અનાચાર રૂ૫ રાત્રિભેજનને. જીવનભર ત્યાગ કરી પરમસુખના માર્ગે વળો. 26, હંસ અને કેશવની કથા કુંડિનપુર નામની એક નગરી હતી. ત્યાં એક યશધર નામના વણિક વસતા હતા. જેને રંભા નામની. રૂપવતી ભાર્યા હતી. તેણીની કુક્ષિથી બે પુત્રરત્ન ઉત્પન્ન. થયાં. એકનું નામ હતું હંસ અને બીજાનું નામ હતું કેશવ. બીજના ચંદ્રમાની જેમ ધીરે ધીરે તેઓ વૃદ્ધિ પામતાં યૌવનાવસ્થામાં આવ્યા. એકદા બંને કુમાર ઉદ્યાનમાં કીડા કરવા માટે ગયા. કંઈક ભાગ્યને ઉદય, હતા, તેથી ત્યાં એમને ત્યાગી સાધુના દર્શન થયાં. મુનિવરનાં દર્શન થતાં જ તેમનું હૈયું હર્ષના હિલોળે. ચઢયું. બંને ભાઈઓ વંદના કરીને મુનિશ્રીની નજીક બેઠા. મુનિરાજે બનેને યોગ્ય જાણી બંધ આપ શરૂ કર્યો. ફળદ્રુપ જમીનમાં જેમ બીજ વાવવાથી ઊગી નીકળે. છે તેમ મુનિશ્રીના બેધક વચનેએ બંને આત્માઓમાં.
Page #220
--------------------------------------------------------------------------
________________ 188 અને પ્રકાશ પાથર્યો. મુખ્યત્વે મહારાજશ્રીએ રાત્રિભજનના ત્યાગને ઉપદેશ આપ્યો હતે. રાત્રિભેજન આલેકમાં અને પરલોકમાં પણ અનેક દોષ ઉત્પન્ન કરે છે. અનેક જીવોની હિંસાના ભાગીદાર બનવું પડે છે, માટે સુજ્ઞજનેએ રાત્રિભેજનને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. | મુનિશ્રીની હૃદયવેધક વાણી બંનેના હૃદયમાં સેંસરી ઊતરી ગઈ અને બંને ભાઈઓએ તે જ સમયે રાત્રિભજનના ત્યાગની ગુરુની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી. ગુરુ મહારાજને ભાવભર્યા વંદન કરીને બંને ભાઈઓ ત્યાંથી પિતાના નિવાસસ્થાને આવી પહોંચ્યા. મધ્યાહ્ન સમયે ભેજનાદિથી નિવૃત્ત થઈ તેઓ દુકાને ગયા. ઘડી દિવસ જ્યારે બાકી રહે ત્યારે બંને ભાઈ ઓ પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે જમવા ઘેર આવ્યા. માતાને કહ્યું : માતાજી! અમને જમવા આપો માતાએ જવાબ વાળ્યો, પુત્રે થોડી ધીરજ અને શાંતિ રાખો. રાઈ હજી તૈયાર નથી. તૈયાર થયે હું તમને બેલાવીશ.” માતાની વાત સાંબળી પુત્રોએ જણાવ્યું કે માતાજી! અમારે રાત્રિભેજનને ત્યાગ છે. માટે જે તૈયાર હોય તે આપે, જેથી અમારા નિયમને બાધ ન આવે.” આ વાત તેના પિતા યશોધરે સાંભળી અને સાંભળતાં જ તેને ક્રોધ ચડયો. પિતાએ વિચાર્યું : “જરૂર કેઈ ધૂતે મારા પુત્રોને ઠગ્યા લાગે છે. શી જરૂર છે. રાત્રિભોજનના ત્યાગની ! અમારા કુળમાં તે વર્ષો જુને
Page #221
--------------------------------------------------------------------------
________________ 189 રાત્રે જમવાનો રિવાજ છે.” પિતાએ વિચાર્યું કે એમ. સીધી રીતે આ નહિ માને, માટે તેમને બે-ત્રણ દિવસ બરાબર ભૂખ્યા રાખવા. જેથી આપોઆપ તેઓ નિયમને મૂકી દેશે. આ પ્રમાણે વિચાર કરીને પોતે પોતાની પત્ની રંભાને જણાવ્યું કે “ભૂલેચૂકે છોકરાઓને દિવસે. જમવાનું ન આપીશ. મારી ખાસ આજ્ઞા છે.” પતિની વાત પત્નીને માનવી પડી. માતાએ દિવસે. છોકરાઓને જમવા ન આપ્યું. એક, બે અને ત્રણ દિવસ, વ્યતીત થયા. ઉપવાસ પર ઉપવાસ થયા પણ છોકરાઓ. પોતાની પ્રતિજ્ઞાથી જરાય ડગ્યા નહિ- આપત્તિના સમયે. પ્રતિજ્ઞાનું પાલન કરવું એમાં જ માણસની કસોટી છે. પિતાએ એટલે બધે કામને બે બન્ને ઉપર નાંખે કે કામમાંથી બંને જણ ઊંચા જ ન આવે. માંડ માંડ તેઓ. રાત્રે ઘરભેગા થતા હતા. માતાએ પુત્રોને કહ્યું “બેટા! તે જ સાચા પુત્રે ગણાય કે જે પિતાની પાછળ ચાલે અને પિતાને અનુસરે. આ વાત સાંભળી બંને ભાઈ એ જરા હસ્યા અને બેલી. ઊઠયા, “માતા ! પિતા શું કૂવામાં પડે તે પુત્રોએ પણ કૂવામાં પડવું ?" માતા સમજી ગઈ કે એમ આ માને તેવા નથી એટલે તેણીએ કહ્યું, “જેમ તમને રુચે તેમ કરો.” માતાનાં વચનો શ્રવણ કરીને બંને ભાઈઓ તે વખતે મૌન રહ્યા. મિથ્યાત્વના ગાઢ રંગથી રંગાયેલા યશેઘરે પિતાની. પત્ની રંભાને સખત શબ્દોમાં કહી દીધું કે “તારે આ.
Page #222
--------------------------------------------------------------------------
________________ - બંનેને દિવસે ભેજન આપવું નહીં, પણ રાતના જ આપવું, ભલે એ ભૂખ્યા રહે.” દુકાન બંધ કરી જયારે પુત્રે રાત્રે ઘેર આવ્યા ત્યારે તેણીએ ભજન કરવાનું કહ્યું, પણ ધૈર્ય ધરનાર બંને જણ ભૂખ્યા રહ્યા પણ ભેજન ન લીધું. આમ તેના દ્રષી પિતાએ પુત્રને એવા કામે લગાડી દીધા કે રાત્રે જ કામથી છૂટા થાય. આ રીતે એક-બે દિવસ નહિ પણ પાંચ દિવસ વ્યતીત થયા. બંનેને પાંચ પાંચ દિવસના ઉપવાસ થયા છતાં ય તેઓ પિતાની પ્રતિજ્ઞામાં અડગ રહ્યા. દેહ પાતયામિ, વા કાર્ય સાધયામિ. ભલે દેહ પડે, પણ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં પાછી પાની નહિ કરીએ એ એમને દઢ નિશ્ચય હતે. છઠ્ઠા દિવસે રાત્રે પિતાએ પુત્રોને કહ્યું વત્સ ! જે મને અનુકૂળ હોય તે પ્રમાણે જ વર્તવું જોઈએ, જે મને પ્રતિકૂળ હોય તે તમને પણ પ્રતિકૂળ લાગવું જોઈએ. તે જ તમે સાચા પુત્રો ગણએ. મને ખબર છે કે તમે રાત્રિભેજનને ત્યાગ કર્યો છે. પણ તમે નથી જમતા એટલે તમારી માતા પણ નથી જમતી. તેને પણ આજે - છઠ્ઠો ઉપવાસ થયો છે. તમારી નાની બહેન પણ ખાતીપીતી નથી. બધાં ઉપર દયા લાવવી જોઈએ અને એમની ખાતર તમારે ભેજન કરવું જોઈએ. તમારી નાની બહેન ભેજનના અભાવે ગ્લાનિ અનુભવે છે. મેં જ્યારે તમારી માતાને પૂછ્યું ત્યારે મને ખબર પડી. હું તે અંધારામાં રહતે. તમે ડાહ્યા અને શાણા છે, તમારે સમજવું જોઈએ.
Page #223
--------------------------------------------------------------------------
________________ 100 બીજી વાત એ છે કે પંડિત પુરુષે રાત્રિના પહેલા અર્ધ પહેરને પ્રદોષ કહે છે, અને પાછલા અર્ધ પહોરને પ્રત્યુષ કહે છે, માટે આ સમયે જમવામાં બાધ નથી. તમને નિશાભેજનને દોષ નહિ લાગે, અને માતા-પિતાની આજ્ઞાનું પાલન થશે, અને તમારો નિયમ પણ સચવાશે માટે વત્સ ! વિલંબ ન કરે, જલદી ભજન કરે.” આ સાંભળીને ભૂખથી વધુ વિહુવલ બનેલો હંસ કેશવની સામે જોવા લાગ્યા. પોતાના મોટાભાઈ હંસને ઢીલો અને કાયર જોઈને કેશવે પિતાને કહ્યું: “પિતાજી! આપને જે ઈષ્ટ, સુખકારક અને અકૂતુળ હોય એ હું કરવા તૈયાર છું, પણ જે વસ્તુ પાપરૂપ હોય તે તમને સુખદાયક શી રીતે થાય ? વળી તમે રાત્રિના પ્રથમ અર્ધપ્રહરને પ્રદોષ અને અંત્ય અર્ધપ્રહરને પ્રત્યુષ કહી રાત્રિને દોષ ન લાગે તેમ જણાવ્યું પણ તે બરાબર નથી. તત્ત્વથી તે સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી પણ વર્જવી જોઈએ. તેથી બુદ્ધિમાન માનોએ તે વખતે ભેજનનો ત્યાગ કરવો જોઈએ અને અત્યારે તે રાત્રિ જ છે, જેથી હું કેવી રીતે ભેજન કરી શકું? મારી પ્રતિજ્ઞાને ભંગ થાય. માટે આપ મને વારંવાર રાત્રે ભજન કરવાને આગ્રહ ન કરશે. આ પ્રમાણે કેશવનાં વચને કાને પડતાં તેના પિતા ચશોધર ભારે આવેશમાં આવી ગયા અને ન કહેવા જેવા શબ્દો કહ્યા : “અરે દુર્વિનીત ! મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે - છે ? નીકળ ઘરની બહાર ! તારું મેટું મને ન બતાવીશ.”
Page #224
--------------------------------------------------------------------------
________________ પિતાનાં આદેશભર્યા વચને સાંભળતાં જ તક્ષણ, ધૈર્ય ધારણ કરી કેશવ ઘરમાંથી બહાર નીકળી ગયા. હંસ. પણ તેની પાછળ જવા લાગ્યું. તે વખતે તેના પિતાએ એકદમ હંસને પકડી લીધું અને મીઠા શબ્દોથી તેને વશ કર્યો અને પિતાના કહેવાથી તે વખતે હંસે રાત્રે ભજન કર્યું. કેશવે ઘરની બહાર નીકળી સાતમા દિવસે ભયંકર અટવીમાં પ્રવેશ કર્યો. કેશવને આજે સાતમે ઉપવાસ હતો. જ્યારે રાત પડી ત્યારે તેણે ઘણું યાત્રાળુઓથી ભરપૂર એક યક્ષનું મંદિર જોયું. ત્યાં કેટલાક યાત્રાળુઓ રાઈ તૈયાર કરી રહ્યા હતા. આ બધા યાત્રાળુઓએ કેશવને જે, અને કહ્યું: “હે મુસાફર! પધારે, અમારું સ્થાન પાવન કરો. ભેજનને લાભ આપે અને અમને પુણ્યના ભાગી બનાવે. અમારા માટે તે આજનો દિવસ ખરેખર સુર્વણને ભાણ ઉગવા બરાબર છે. ધન્ય ઘડી અને ધન્ય દિવસ ! કેશવે કહ્યું: “મહાનુભાવો ! રાત્રિભોજન કરવું એ મહાપાપ છે. માટે હું ભજન કરીશ નહિ. ઉપવાસમાં રાત્રે પારણું હોય જ નહીં. તે ખરો ઉપવાસ ન ગણાય. ઉપવાસના અર્થને પણ તમે સમજતા નથી. ધર્મશાસ્ત્રોનું ફરમાન છે કે આઠ પ્રહર ભેજનનો ત્યાગ કરવો તેને ઉપવાસ કહેવાય છે. ધર્મ અને શાસ્ત્રના વિરુદ્ધ જેઓ તપ કરે છે, તેઓ પરમગતિ મેક્ષથી વંચિત રહે છે. કેશવનાં દૃઢતાભર્યા વચને સાંભળી યાત્રાળુઓ બોલ્યા
Page #225
--------------------------------------------------------------------------
________________ 193 અરે, ભાઈ! અમારે તારી વાત સાંભળવી નથી, અમે તે આખી રાત અતિથીની શોધ કરી પણ અતિથી મળ્યા નહિ. માટે અમારા ઉપર અનુગ્રહ કરીને અમને લાભ આપ. એમ બેલતાની સાથે જ સી કેશવના ચરણમાં ઝુકી પડ્યા, તે પણ કેશવ એકને બે થયો નહીં. એ પોતાના વ્રતમાં અડગ રહ્યો. એટલામાં સૌને ભારે આશ્ચર્ય થાય તે બનાવ બન્ય અને તે એ કે યક્ષની મૂર્તિમાંથી એકદમ એક પુરુષ પ્રગટ થયો, તેના હાથમાં મુદગર હતું. અત્યંત વિકરાળ એનાં નેત્રો હતાં અને તોછડાઈથી આક્રોશપૂર્વક એ કેશવને કહેવા લાગે, “અરે, દુષ્ટાત્મા ! તું કે દયાવિહીન છે? ધર્મના મર્મને પણ જાણતા નથી. મારા ધર્મને તે દૂષિત કર્યો છે અને મારા ભક્તોની તું અવગણના કરે છે. ભેજન કરે છે કે નહીં ! નહિતર હમણું ને હમણાં તારા મસ્તકના ટુકડે ટુકડા કરી નાખું છું. કેશવ માટે આ કપરી કસેટીની પળ હતી. ભલભલા માણસે આવા પ્રસંગે ઢીલા પચા બની જાય અને “લ્યો, ભેજન કરું છું. અરે ભાઈ સાહેબ મારશે નહી” એમ કહીં દે. પણ ધૈર્યવાન આત્માઓ હિંમત હાર્યા વગર, પ્રાણની પરવા ર્યા વગર પ્રતિજ્ઞાનું અડગ પાલન કરે છે. તે વખતે જરા હસીને કેશવે યક્ષને કહ્યું કે “યક્ષ ! તું મને ક્ષોભ પમાડવા માટે અહીં આવ્યો છે. પણ યાદ રાખ, મને મરણને ભય નથી. મરણને ભય તે અધમ અને પાપી આમાઓને હોય છે, કે પાપ કરીને અમારી શી ગતિ થશે? હું તે ધર્મના માટે પ્રાણ ન્યોછાવર કરું છું એટલે મારૂં મરણ પણ મહત્સવરૂપ થશે અને પરલેકમાં પણ સદગતિને ભાગી બનીશ?” આ 13 . . . .
Page #226
--------------------------------------------------------------------------
________________ 194 કેશવનાં વચને સાંભળતાં જ યક્ષ ખિજાય અને પિતાના સેવકોને–ભક્તોને તેણે જણાવ્યું કે “જાવ, આ કંઈ એમ નહીં માને. એના ગુરૂને પકડીને અહીંયા લાવે. આની નજર સમક્ષ જ હું એના ગુરુના ટુકડે ટુકડા કરી નાખીશ. કારણ કે કેશવને આ માગે એણે દોર્યો છે, માટે એની ખબર લઈ નાખું. યક્ષની આજ્ઞા થતાં જ સેવકે દોડી ગયા અને ધર્મઘેષ નામના મુનિવરને કેશપાશ પકડીને ચક્ષની સામે હાજર કર્યા. તે વખતે યક્ષે તેછડાઈથી મુનિશ્રીને કહ્યું : “અરે મુનિ ! આ તારા શિષ્ય કેશવને સમજાવ અને હમણાં જમાડ, નહિતર હમણું ને હમણું તારા કકડે કકડા કરી નાખીશ.” આ સાંભળીને શ્રી ધર્મશેષ ગુરુએ કેશવને કહ્યું, “કેશવ ! દેવ-ગુરુ અને સંઘને માટે અકૃત્ય પણ કરવું પડે. માટે તારે કશોય વિચાર કરવાની જરૂર નથી. હમણું તું ભજન કરી લે, નહિતર આ યક્ષ મને કચડી નાખશે, મારા પ્રાણ લેશે. માટે મારા રક્ષણની ખાતર પણ તું ભજન કર !" કેશવ તે તત્ત્વજ્ઞ હતું. કેશવ એમ કંઈ યક્ષની માયામાં ફસાય તેવો ન હતો. એને તો દઢ વિશ્વાસ હતો, કે મારા ગુરુ શ્રી ધર્મઘેષ મહારાજ કદી પણ આવાં વચને ઉચ્ચારે જ નહિ. આ બધી યક્ષની માયા લાગે છે. મારા ગુરુ તે યથાર્થવાદી અને મહા ધૈર્ય સંપન્ન છે. એ કંઈ મૃત્યુથી ડરે નહિ, મને તે દઢ નિશ્ચય છે કે આ મારા ગુરુ નથી પણ આ તે યક્ષની માયાજાળ લાગે છે.
Page #227
--------------------------------------------------------------------------
________________ કેશવ જ્યારે મનમાં આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે યક્ષે મુનિને મારવા માટે મુદગર ઉપાડયું અને તે બેલી ઊઠયો : “અલ્યા કેશવ! બાલ, ભજન કરે છે કે નહિ ! નહિતર તારા ગુરુના કકડે કકડા કરી નાખું છું, કેશવે તરત જવાબ આપ્યો, અરે યક્ષ! આ મારા ગુરુ તારા જેવાથી ઠગાય નહીં. પોતે ઢીલા થાય નહી અને બીજાને ઢીલા કરે નહીં. મારા ગુરુ તે ભલભલાથી ગાંજ્યા જાય તેવા નથી. આ તો તારી માયાજાળ છે. કેશવે જ્યારે કહ્યું કે આ મારા ગુરુ નથી ત્યારે એ નકલી બનાવટી માયાવી ગુરુએ કહ્યું : “કેશવ! તારો ગુરુ છું, મને બચાવ, નહિતર આ યક્ષ મને કચડી નાખશે.” અને તરત જ યક્ષે તો મગરથી મુનિની ખાપરીના ચૂરેચૂરા કરી નાખ્યા અને મુનિના પ્રાણ ચાલ્યા ગયા. છતાંયે કેશવ તે પિતાની પ્રતિજ્ઞામાં અવિચળ દઢ રહ્યો. યક્ષે કહ્યું : “અલ્યા સમાજ ! સમજ ! જે તું ભજન કરે તે હું તારા મરેલા ગુરુને સજીવન કરું ! અને તેને અડધું રાજ આપું અને જે નહિ માને તે આ મુદ્દગરથી તારા પ્રાણ લઈશ.” કાયર અને બાયલાઓ આવા કપરા પ્રસંગે હિંમત હારી જાય, પણ ધર્યધારી કેશવ તે હસતા મુખે યક્ષને કહેવા લાગ્યો : “અરે યક્ષ ! અમારા ગુરુ આવા હોય જ નહિ, એ બાબતની મને પૂરી ખાતરી છે. તું તારા સ્થાને ચાલ્યો જા. કેઈ પણ ભેગે હું નિયમને ભંગ કરીશ. નહીં, બલકે મારા પ્રાણુના ભેગે પણ પ્રતિજ્ઞાનું પાલન
Page #228
--------------------------------------------------------------------------
________________ 196 કરીશ. મરેલાને જીવતા કરવાની જે તારામાં તાકાત હોય તે તારા સેવકેને, તારા ભક્તોને અને તારા પૂર્વજોને સજીવન કર. મિથ્યા બકવાસ ન કર. તારામાં રાજપાટ આપવાની તાકાત હોય તે આ તારા સેવકોને કેમ રાજ આપતું નથી ! વારંવાર તું મને મૃત્યુને ડર બતાવે છે, પણ મેતથી ડરનાર એ જુદા. જેનું આયુષ્ય બળવાન છે. એને મારવાની કેઈની તાકાત નથી. “ધમ રક્ષતિ ક્ષતાઃ” રક્ષણ કરાયેલો ધર્મ મારું રક્ષણ કરનાર છે.” કેશવને આ અડગ, નીડર અને પ્રતિજ્ઞાપાલનમાં દઢ જઈને યક્ષ કેશવના ઉપર ખૂબ પ્રસન્ન થયે. યક્ષે કેશવને આલિંગન કર્યું અને કેશવની દૃઢતાનાં ખૂબ વખાણ કર્યા. યક્ષે કહ્યું, “કેશવ! સાચી વાત છે, આ તારા ગુરુ નથી. મરેલાને જીવાડવાની મારી તાકાત નથી. હું કેઈને રાજ્ય વગેરે પણ આપી શકતો નથી.” આ પ્રમાણે જ્યારે યક્ષ છે ત્યારે મુનિના વેશમાં જમીન પર પડેલું મડદું આકાશમાગે પલાયન થઈ ગયું. કેશવને સાત દિવસના ઉપવાસ થવા છતાં અને યક્ષના ઘોર ઉપસર્ગ છતાં તે જરાય ન ડગે, ત્યારે યક્ષે કહ્યું “તુ આરામ-વિશ્રામ કર અને પ્રાત:કાળે આ બધાની સાથે પારણું કરજે.” આમ કહેતાંની સાથે તે યક્ષે તરત જ તે સ્થળે પોતાની માયાથી એક શય્યા તયાર કરી અને તેને બતાવી, જેમાં કેશવ નિરાંતે સૂઈ ગયો અને ભક્તજને. તેને પગ દબાવવા લાગ્યા. તે ખૂબ થાકી ગયા હોવાથી તત્કાળ નિંદ્રાધીન થયે.
Page #229
--------------------------------------------------------------------------
________________ 197 ઘેાડી જ વારમાં ચક્ષે પિતાની માયાથી પ્રભાતને સમય વિકુળે એટલે કે એવું જ લાગે કે સવાર થઈ છે. યક્ષ બેલ્યો, “અરે કેશવ ઊઠે ! ઊઠ ! સવાર થઈ ગઈ છે.” કેશવે જોયું તે આકાશમાં સૂર્ય દેખાતે હતે. ચોમેર અજવાળું પથરાઈ ગયું હતું. કેશવ ઘડીક તો વિચારમાં પડી ગયો. તેણે વિચાર્યું, હજી હમણાં હું સૂઈ ગયો છું અને ઘડીક વારમાં શું રાત પૂરી થઈ ગઈ? એમ બને નહીં. આ બધી ચક્ષની માયા છે. હજી તો મારી આંખમાં ઊંઘ છે અને મારા શ્વાસમાં સુંગધ નથી. આ પ્રમાણે કેશવ વિચાર કરી રહ્યો હતો, ત્યાં પેલે યક્ષ બોલી ઊઠયો. અરે કેશવ! હવે ધિઠ્ઠાઈ છોડી દે અને ઝટ પારણું કર !" કેશવે કહ્યું : “યક્ષરાજ ! એમ હું ઠગાઉં તે નથી. મને વિશ્વાસ છે કે હજી રાત્રિ છે, આ અજવાળું એ તે તમારી માયાજાળ છે.” જ્યારે આટઆટલી કપરી કસોટી કરવા છતાંય કેશવ ડિગ્યો નહિ ત્યારે યક્ષ પ્રસન્ન થયા અને કેશવના મસ્તક પર પુષ્પની વૃષ્ટિ કરી અને આકાશમાં જય જય શબ્દ ગુંજી ઊઠ. હવે નથી યક્ષ, યક્ષમંદિર કે પેલા ભક્તજનો. કેશવ કળી ગયે નિરો યક્ષે મારી કસેટી કરી છે. તે જ ક્ષણે દેવ પ્રત્યક્ષ થયો અને કેશવના ગુણગાન કરવા લાગ્યો કે ખરેખર જગતમાં તમે મહાપુણ્યવાન અને દીર્યવાન શિરોમણિ પુરુષ છે. સાચે જ તમારા જેવા પુણ્યાત્માઓથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. મહારાજાએ પોતાની સભામાં રાત્રિભેજનના
Page #230
--------------------------------------------------------------------------
________________ 198 ત્યાગની તમારી અડગ પ્રતિજ્ઞાના વખાણ કર્યા હતાં. તમારા દૌર્યનું અપૂર્વ વર્ણન કર્યું હતું, એ વાતને હું નહોતે માનતે. ઈંદ્રની વાતને અસત્ય ઠરાવવા અને તમને પ્રતિજ્ઞાથી ચલાયમાન કરવા હું અહીં આવ્યું હતું પણ તમે જરાયે ડગ્યા નથી અને પ્રતિજ્ઞામાં અવિચળ રહ્યા છે. ધન્ય છે તમને ! મારો અપરાધ ક્ષમા કરે! હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. માગે ! જે માગો તે આપવા હું તૈયાર છું. જો કે મહાન પુરૂષને કશી જ ઈચ્છા હતી નથી, પણ તમારા પૈર્ય અને શૌર્યથી આકર્ષાયેલો એ હું તમારા પરની મારી ભક્તિથી તમને વરદાન આપું છું કે, આજથી કોઈ પણ રોગીને તમારાં પવિત્ર હસ્તથી જળ લગાડશે તે તેને રોગ દૂર થઈ જશે, અને તમે મનમાં જે ઈચ્છા કરશે તે તત્કાળ પૂરી થશે.” આ પ્રમાણે યક્ષે કેશવને વરદાન આપ્યું અને તે જ વખતે યક્ષ કેશવને સાકેતપુર નગરની બહાર મૂકીને અદશ્ય થઈ ગયો. કેશવે પણ પિતાને કેઈ નગરની બહાર જે. સૂર્યોદય થયા પછી નિત્યકમથી પરવારી તેણે નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં નગરના મધ્યભાગમાં તેણે એક આચાર્ય મહારાજને નગરજનોને પ્રતિબંધ કરતા નિહાળ્યા, કેશવને ગુરુદર્શનથી ખૂબ આનંદ થયો. ગુરુ મહારાજને વંદના કરી તેમની સન્મુખ તે બેસી ગયે. દેશના સમાપ્ત થયા બાદ નગરના ધનંજય રાજાએ ગુવને વિજ્ઞપ્તિ કરી, “ગુરુદેવ! મારી ઈચ્છા વ્રતે લેવાની
Page #231
--------------------------------------------------------------------------
________________ છે. અનેક રોગોથી મારું શરીર ક્ષીણ થવા આવ્યું છે. એટલે આત્મકલ્યાણની મારી ભાવના છે. પણ મારે પુત્ર નથી. અપુત્ર એવો હું તેને રાજગાદી આપુ ? આ વિચાર કરી રાત્રે હું સૂતો હતો ત્યારે સ્વપ્નમાં એક દિવ્ય પુરુષે આવીને મને કહ્યું કે આવતીકાલે પ્રભાતે દૂર દેશાંતરથી એક વ્યક્તિ તારા ગુરુમહારાજ પાસે આવશે. તે મહાન ભાગ્યશાળી છે. તેને તું રાજગાદી આપજે જેથી તારા સર્વ મનોરથ પૂર્ણ થશે. આ સ્વપ્ન આવ્યા પછી તરત જ હું જાગી ઊઠે. પ્રભાતનાં સર્વ કર્મથી હું નિવૃત્ત થઈ આપની પાસે આ ત્યાં આ મહાન પુરુષ મારા જેવામાં આવ્યા.” તે વખતે ગુરૂ મહારાજે કેશવના રાત્રિભેજનના ત્યાગની સર્વ હકીકત કહી સંભળળાવી ત્યારે મહારાજાએ કહ્યું, ગુરુદેવ સ્વપ્નમાં આવી કહી જનાર એ દિવ્ય પુરૂષ કેણ હશે?” મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં અતિશય જ્ઞાની ગુરૂમહારાજે જણાવ્યું, રાજન્ ! આ કેશવની પરીક્ષા કરનાર વહિન નામનો યક્ષ છે. એ જ યક્ષે તમને સ્વપ્ન આપ્યું છે. ત્યારબાદ રાજા કેશવની સાથે રાજમહેલમાં પધાર્યા અને ભારે ધામધૂમથી કેશવનો રાજ્યાભિષેક કર્યો. કેશવ વણિક પુત્ર મટી એક મહાન રાજા બન્યો. ધર્મનો મહિમા અપરંપાર છે. ધર્મના પ્રભાવે સુખ, સમૃદ્ધિ અને દેવતાઈ સુખે આપમેળે આવી મળે છે. પણ આપણે તો માળા ગણવી શરૂ કરીએ અને આકાશમાં ઊંચું જોઈએ કે સોનામહોરો જ્યારે વરસે ! આપણે તે
Page #232
--------------------------------------------------------------------------
________________ 200 ટેક રાખવી નથી, કસોટીમાંથી પસાર થવું નથી. નિયમો પાળવા નથી અને તત્કાળ ધન, સુખ અને સમૃદ્ધિની વાંછા અને આકાંક્ષા રાખીએ તે ધુમાડાના બાચકા ભરવા જેવું છે. કેશવના રાજ્યાભિષેક બાદ ત્યાંના રાજાએ ગુરૂમહારાજની પાસે પ્રવજ્યા અંગીકાર કરી. ધમી રાજાના મંગળ આગમનથી પ્રજામાં અનેરો આનંદ વર્તાય. રાજા કેશવ પ્રતિદિન પ્રભુની પૂજા-અર્ચા કરવા લાગ્યા. દીનદુઃખીને દેખી તેમના હૃદયમાં દયા-કરુણાની છોળો ઉછળતી હતી. અનુકંપા દાનથી તેમના દ્વારા દીનજને માટે ખુલ્લાં હતાં. આવા એક પુણ્યશાળી રાજાના પુણ્યથી આકર્ષાઈ સીમાડાના રાજાઓ પણ તેમની આણ માનવા લાગ્યા. રાજા કેશવ ન્યાયનીતિથી રાજ્યનું પાલન કરતા, પ્રજા આનંદવિભોર બની ગઈ. એકદા રાજા કેશવ રાજમહેલના ઝરૂખામાં બેઠા બેઠા નગરની શેભા નિહાળી રહ્યા હતા. રાજા કેશવને પિતાના પિતાની સ્મૃતિ થતાં પિતાનાં દર્શન કરવાની ઉત્કંઠા થઈ. સજ્જન પુરુષો ક્યારેય પણ સજજનતાને ત્યાગ કરતા નથી. પિતાએ બહાર કાઢી મૂકયે છે, છતાં તે વાતને યાદ ન કરતાં પિતાનાં દર્શનની અભિલાષા એ કેટલી ઉત્તમતા સૂચવે છે! વર્તમાનકાળ તરફ જરા આપણે દષ્ટિપાત કરીએ તે આજને છોકરો શું શું અજુગતું ન કરે !
Page #233
--------------------------------------------------------------------------
________________ કેશવના હૃદયમાં પિતાને દેશનની અભિલાષા થતાં સાક્ષાત્ તેના પિતા રાજમાર્ગથી પસાર થતા જોવામાં આવ્યા; જેનું મુખ પ્લાન હતું, કપડાંનું ઠેકાણું ન હતું કેશવે તરત જ પોતાના પિતાને ઓળખી લીધા. તે તરત જ રાજમહેલમાંથી નીચે ઊતરીને પિતાનાં ચરણમાં ઝુકી પડે છે. રાજાની પાછળ અનેક સેવકે દેડી આવ્યા. પિતાની કડી સ્થિતિ જોતાં કેશવનું હદય ભરાઈ આવે છે. રાજા કેશવે કહ્યું - પિતાજી! આપ તે સમૃદ્ધિવાન હતા, આજે આપને દેદાર કેમ રંક જેવો લાગે છે ? કેશવના પિતા યશધરે પિતાને પુત્ર રાજા બન્યો છે આ વાત જાણી ત્યારે તેમનાં નયને હર્ષ અને શેકથી સજળ બન્યાં. “પુત્ર કેશવ ! તારા ઘરથી નીકળ્યા બાદ હંસને મેં રાત્રિભોજન કરવા બેસાડો. થોડું જમ્યા પછી તે જમીન પર તરત જ ઢળી પડયે અને બેભાન બની ગયો. તેની માતાએ શી હકીકત છે તે જાણવા દીપક પ્રગટાવ્યો અને ભેજનના થાળમાં જોયું તો ખબર પડી કે ભેજન વિષ–ઝેરથી મિશ્ર બનેલું છે. માતાએ ઉપરના ભાગમાં નજર કરી ત્યારે તેણીએ ઉપરના મેજ ઉપર એક ઝેરી સર્પ જે. માતા કળી ગઈ કે જરૂર આ સપના મુખમાંથી ઝેર ભેજનમાં પડયું હશે, જેથી ભજન વિષમિશ્રત બની ગયું છે. હસની આ સ્થિતિ જોતાં માતા-પિતા સૌ કરૂણ આક્રંદ કરવા લાગ્યાં.
Page #234
--------------------------------------------------------------------------
________________ 202 ઉપચારાર્થે એક વિષનિવારક વૈદ્યને બોલાવ્યા. વિષયને અમે પૂછ્યું, કે આ ઝેર કેઈપણ પ્રયોગ દ્વારા દૂર થશે. કે કેમ ? ત્યારે તેણે અમુક વારે અમુક તિથિએ અને અમુક નક્ષત્રમાં જે ઝેર ચડયું હોય તે તે ઊતરી જાય છે અને અમુક વારે અમુક તિથિએ અમુક નક્ષત્રમાં જે. ઝેર ચડયું હોય તે તે ઊતરતું નથી. એની લાંબી વિગત સમજાવી અને વૈદ્યરાજે જણાવ્યું કે હંસને સર્પ નથી કર પણ સપનું ઝેર તેના ઉદરમાં પડયું છે. માટે આ વાત વિચારણીય છે. “મેં વૈદ્યરાજને પૂછયું, ત્યારે હસ કેઈપણ ઉપાયે બચે તેમ છે કે નહી ? ત્યારે વૈદ્યો મંત્રનું આહવાન કરીને કહ્યું કે કેઈ ઉપાય આમા તત્કાલ કારગત નહી નીવડે સર્પનું ઝેર ધીમે ધીમે એના શરીરમાં વ્યાપ્ત થશે એક માસની અંદર આ બાળકની કાયા ગળી જશે અને કઈ રામબાણ ઉપાય નહીં મળે તે તે મૃત્યુ પામે સિધાવશે. વિદ્યનાં વચનો શ્રવણ કરતાં અમારા હોશકોશ. ઊડી ગયા. હું હંસને એક શય્યામાં સૂવડાવી પાંચ દિવસ સુધી જેતે રહ્યો કે શું બનાવ બને છે. પાંચ દિવસ પછી જોયું તે હંસના શરીરમાં કાણું–કાણું પડી ગયાં હતાં. સાચે જ અમે તારા ગયા પછી સૌ કફોડી સ્થિતિમાં મુકાયાં. તારી શોધમાં ઘરથી બહાર નીકળી નદીનાળાં ઉલ્લેથી અટવીને પસાર કરતે હું આ નગરમાં આવી ચઢો. પુણ્યોગે તારો અહીં મને મેળાપ થયો. ઘેરથી નીકળ્યાં આજે મને એક માસ થવાની તૈયારીમાં છે.. વૈદ્યના કહેવા મુજબ હવે હંસ બહુ આવશે નહિ.”
Page #235
--------------------------------------------------------------------------
________________ 203 પિતાના મુખમાંથી હંસની વાત સાંભળતાં રાજા, કેશવને અત્યંત દુઃખ થયું. કેશવે વિચાર્યું, અહીંથી મારું નગર લગભગ સે ચેાજન દૂર હશે ! શું મને મારા ભાઈનું મુખ જેવા નહિ મળે ? જ્યાં આ વિચાર મનમાં ઉદ્દભવ્યા કે તરત જ કેશવ અને તેના પિતા પિતાના જ ઘરમાં હંસની પાસે ઊભેલા જણાયા, કારણ કે કેશવને વરદાન હતું કે તમે મનમાં જે વિચાર કરશો તે તમારા સર્વ મરથ પૂર્ણ થશે. કેશવે હંસનું શરીર જીર્ણ દશામાં જોયું.. આખું શરીર કેહવાઈ ગયું હતું. તેની બદ–દુગધ ચોમેર પ્રસરી રહી હતી. જેથી તેની પાસે કઈ ઊભું રહેવા પણ તૈયાર નહોતું. ફક્ત તેની માતા તેની પાસે બેઠી હતી. જેની આંખમાંથી અશ્રુધારા વહી. રહી હતી અને વિલાપ કરી રહી હતી. હસની નજીક જ જાણે મૃત્યુ આવીને ઊભું હોય તેમ ભાસ થતો હતો. સૌએ આશા છોડી દીધી હતી. નરકના જેવી ઘોર ભયંકર વેદના આ મૃત્યુલોકમાં હંસ ભેગવી રહ્યો હતે. કેશવે વિચાર્યું, હું અહીં ક્યાંથી? જ્યાં આ વિચાર, કર્યો ત્યાં તે વહ્નિદેવ જોવામાં આવ્યો વહ્નિદેવે કહ્યું : મિત્ર, હું જ તને અહીં ત્યાંથી ઉપાડી લાવ્યો છું.” આમ કહો વદ્ધિદેવ તતક્ષણ અદૃશ્ય થઈ ગયા. - ત્યારબાદ કેશવે હાથમાં જળ લઈ હંસના શરીર પર, છાંટયું. કેશવના હસ્તથી સ્પર્શાયેલું જળ હંસના શરીર પર પડતાં જ જાદુઈ અસર જણાઈ અને ડી જ ક્ષણમાં તે હંસ રોગથી મુક્ત બન્યું એટલું જ નહીં પણ સ્વસ્થ.
Page #236
--------------------------------------------------------------------------
________________ રેન્જ થઈ તે બેઠે થયા. પૂર્વે જેવી નિરોગી કાયા હતી તેવી જ બની ગઈ. આ વાત સમસ્ત નગરમાં વીજળીવેગે પ્રસરી અને રોગથી પીડાતા અનેક લોકો ત્યાં આવી ચડ્યા. આ બધાય લકે ઉપર પરોપકારી કેશવે પિતાના હસ્તથી સ્પર્શાયેલું જળ છાંટયું અને સૌને રોગમુક્ત કર્યા. માતાપિતાના આનંદનો અવધિ ન રહ્યો. નગરની જનતા પણ - હર્ષના હિલોળે ચઢી. સર્વત્ર કેશવને જયજયકાર થયો અને ધર્મનો મહિમા ફેલાયો. અનેક લોકોએ રાત્રિભેજનના ત્યાગની પ્રતિજ્ઞા અંગીકાર કરી. ધર્મને પ્રત્યક્ષ પ્રભાવ જોતાં જનતા ધર્મના માર્ગે વળી. રાજા કેશવ પિતાનાં સગાં-સ્નેહીઓને અને માતાપિતાને પોતાની રાજધાની સાકેતપુર નગરમાં લાવ્યો. આવા ધમી રાજાના રાજ્યમાં પ્રજા આનંદપ્રમેદ કરવા લાગી, રાજ્યસમૃદ્ધિ અને સાહ્યબી તે ધર્મના પ્રભાવે આપમેળે ચરણોમાં આળોટે છે, તેવું સૌને ભાન થયું. રાજા કેશવે અગણિત આત્માઓને ધર્મના માર્ગે ચઢાવી કલ્યાણરાજ્ય કેવું સુંદર હોય એનો સીને ખ્યાલ આપ્યો. ચિરકાળ સુધી રાજઋદ્ધિને ભેગવી. શ્રાવકનાં વ્રતો ગ્રહણ કરી કેશવ યશસ્વી, ઉજજવળ, ધર્મમય જીવન જીવી સ્વર્ગલોકમાં સિધાવ્યો. રાત્રિભેજનના ત્યાગની આ અસરકારક કથા આપણને રાત્રિભોજનના ત્યાગની સત્ પ્રેરણા આપે છે. ત્યાગનું માહાતમ્ય દર્શાવે છે, અને સાથે સાથે રાત્રિ- .
Page #237
--------------------------------------------------------------------------
________________ ભાજનથી આલેકમાં પણ કેવાં ભયંકર દુઃખ-દર્દો અને. કેવી ઘેર વેદના અનુભવવી પડે છે, વગેરે સચોટ હકીક્ત. રજુ કરી આપણને અનેરો સદબાધ આપી જાય છે. રાત્રિભેજન મહાપાપ છે, એની સાક્ષીરૂપ આ કથા છે. રામાયણમાં પણ આ બાબત જણાવતાં કહ્યું છે કે - રાજ મહીધરની વનમાળા નામે પુત્રી વન– વાસમાં લક્ષ્મણને પરણી. ત્યારબાદ લમણે વનમાળાને કહ્યું કે “હાલ તે તમારે પિતાને ત્યાં રહેવાની જરૂર છે, કારણ કે અમારે વનવાસને પ્રસંગ છે. તે પૂર્ણ થયા બાદ વળતી વખતે હું તમને લઈ જઈશ” આ બાબત લક્ષ્મણે, સ્ત્રી, બાળ, ગેહત્યા વગેરેના ઘણા સેગન ખાધા, તે પણ વનમાળાએ માન્યું નહિ. છેવટે એમ કહ્યું કે “જે હું તને લેવા અહીં પાછો ન આવું તે રાત્રે ખાવાથી જેટલું પાપ લાગે તેટલું પાપ મને લાગે. ત્યારે વનમાળાએ રજા. આપી. આમાંથી સમજવાનું એ મળે છે કે રાત્રે ખાવાથી ભયંકર પાપ બંધાય છે, અને અનેક નાનાં જતુઓની હિંસા થવા ઉપરાંત પોતાનું જીવન અને આરોગ્ય બગડે. છે. અનેક દોષથી બચવા રાત્રિએ ભોજનન કરવું વાજબી છે. એને નિયમ અનેકને સુખી કરનારે બન્યોઃ સુખાસન નામના ગામમાં પટુ વગેરે ત્રણ ભાઈઓ રહેતા હતા. ત્રણેય કૃષિકર્મ કરતા હતા. તેમાં પટુ, સત્સમાગમથી ધર્મપરાયણ હતે. એક વખત પટુ. વરસાદના કારણે ખેતરમાં જ ઝુંપડીમાં રહ્યા હતા. એક
Page #238
--------------------------------------------------------------------------
________________ * 206 સાધુ–મહાત્મા વરસાદના કારણે પટુની ઝુંપડી પાસે આવીને ઊભા. ૫ટુ મુનિશ્રીને જોઈને ખુશી ખુશી થાય છે. ઝુંપડીમાં અંદર લઈ જઈ હાથ જોડે છે. મુનિશ્રીએ ધર્મના ઉપદેશમાં વિશેષ કરી રાત્રિભોજન ન કરવાની પ્રેરણું કરી. - રાત્રિભૂજન કરવાથી અનેક અનર્થ અને અનેક જીની હિંસા થાય છે, માટે તેને અવશ્ય ત્યાગ કરવો. પટુ લઘુકમી હતે, ધમની રુચિ હતી. મુનિશ્રીના ઉપદેશની સુંદર અસર થઈ અને તત્કાળ તેણે જીવનભર માટે રાત્રિભેજનને ત્યાગ કર્યો. મુનિશ્રી વરસાદ બંધ થતાં ઉપાશ્રયે પધાર્યા અને પાટુ પોતાને ઘેર ગયો. - ત્યારબાદ બનાવ એ બન્યું કે એ જ દિવસે પર્વ દિવસ હોઈ ખુશી મનાવવાની ખાતર મિષ્ટાન્ન તૈયાર કરવામાં આવ્યું હતું. સૌ રાત્રે ભેજન કરવા બેસવા લાગ્યાં. પણ પટએ ના પાડી કે મારે રાત્રિભેજન ન કરવાને નિયમ છે. ભાઈઓને પરસ્પર પ્રેમભાવ હતે. એક ભાઈને છોડીને બીજા ભાઈઓ શી રીતે જમવા બેસે ! એટલે કેઈએ રાત્રે ભોજન ન કર્યું. જ્યારે ભાઈએ ન જમે ત્યારે તેમની પત્નીઓ પણ કેવી રીતે જમે! એ પણ જમતી નથી. એકના ત્યાગે 6-6 આત્માને પણ કુદરતી રાત્રિભોજનના ત્યાગને લાભ મળ્યો. સૌએ રાત્રિભોજન ન કર્યું અને જો કર્યું હોત તે બધાના પ્રાણ ચાલ્યા જાત ! ધમની પ્રતિજ્ઞા શું કામ
Page #239
--------------------------------------------------------------------------
________________ * 27 કરે છે, ધમને કે ગજબ પ્રભાવ છે! એમ બન્યું હતું કે રાત્રે મિષ્ટાન્ન તૈયાર કરતાં અંધારામાં ખબર ન પડી. ખાંડણીમાં સાપને કણે હવે તે કુટાઈ ગયે. સપના બચ્ચાના ટુકડે ટુકડા થઈ ગયા. એ ઝેર મિષ્ટાન્ન સાથે ભળી ગયું અને સવાર થતાં સૌએ એ નજરે નિહાળ્યું. બધાને ભારે આશ્ચર્ય થયું. આ શું ! સારું થયું. પટુના રાત્રિભોજનના ત્યાગે આપણે બધાએ ખાધું નહિ. બધાયના પ્રાણ બચ્ચા, ધર્મ પર દઢ આસ્થા થઈ, વડીલ ભાઈના નિયમની સૌ પ્રશંસા કરવા લાગ્યા. તે જ વખતે સૌએ પણ રાત્રિભેજન ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ૫ટુ વગેરેએ મુનિશ્રી પાસે જૈન ધર્મની શ્રદ્ધા સાથે મૂળ બાર વ્રત અંગીકાર કર્યા. સૌ શ્રાવકધર્મની આરાધના કરવા લાગ્યાં, અને અંતે કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયાં અને કાળે કરીને મુક્તિપદને પામશે. રાત્રિભોજન મહાપાપ છે તે સંબંધમાં શાસ્ત્ર પ્રમાણેક (1) નરકના ચાર દરવાજા પ્રથમ રાત્રિભોજન, બીજે પરસ્ત્રીગમન, ત્રીજે બેળ અથાણું અને ચોથો દરવાજો અનંતકાય-કંદમૂળનું ભક્ષણ છે. * (2) મહાભારતમાં કહ્યું છે કે :- જેઓ માંસ, મદિરા, રાત્રિભોજન અને કંદમૂળ યાને અનંતકાયનું ભક્ષણ કરે છે, તેઓના આચરેલા તપ-જ૫ વૃથા થાય છે, મતલબ કે નિષ્ફળ બને છે. (3) માકડ પુરાણમાં માકડેથ મહષિ જણાવે છે કે દિવસને નાથ સૂર્ય અસ્ત થયા પછી જેઓ પાણી પીવે . 1
Page #240
--------------------------------------------------------------------------
________________ 278 છે તે રુધિર એટલે લેહી પીવા બરાબર છે અને ભોજન કરવું તે માંસભક્ષણ કરવા બરાબર છે. (4) સ્વજન-સગા-સ્નેહી વગેરેનું મૃત્યુ થતાં માણસને સૂતક લાગે છે, ત્યારે દિવસને નાથ સૂર્ય અસ્ત થાય ત્યારે ભોજન કેમ કરી શકાય? એટલે કે રાત્રિભોજન. સર્વથા વર્ષ છે. (5) મદિરા, માંસ, રાત્રિભોજન તથા કંદમૂળનું ભક્ષણ કરનારની ગતિ સારી થતી નથી. (6) રાત્રિએ ભોજન કરવું તે પાપ–ભજન છે; તેને ત્યાગ કરવો એ ધર્મ છે. (7) ચગશાસ્ત્રમાં સૂર્યોદય પછી બે ઘડી, અને સૂર્યાસ્ત પહેલાં બે ઘડીએ ખાન-પાન તજવામાં પુણ્ય કહેલ છે. (8) રાત્રિભોજન કરવાથી મનુષ્યો ઘુવડ, કાગડા, બિલાડી, ગીધ, સાબર, ભુંડ, સર્પ, વીંછી અને ગોધા. વગેરે તિર્યચપણે ઉત્પન્ન થાય છે. મહાપુરુષ સઝાયમાં કહે છે કે - રાત્રિભોજનમાં દેષ ઘણું રે, શે કહીએ વિસ્તાર, કેવલી કહેતા પાર ન આવે, પૂરવ કેડી મઝાર રે, પ્રાણી! રાત્રિભેજન મત કરે છે. | (9) જે પુણ્યાત્માએ રાત્રિભોજનને ત્યાગ કરે છે તે મહાનુભાવોને એક મહિનામાં પંદર ઉપવાસનું ફળ મળે છે. જિંદગીભર ત્યાગ કરે તે અડધી જિંદગીના * કે
Page #241
--------------------------------------------------------------------------
________________ 279 ઉપવાસનું ફળ મળે છે. રાત્રિભોજનના ત્યાગમાં દાણું ગુણે છે. . (10) લોકમાં પણ એ ન્યાય છે કે વ્યાજની બોલી કર્યા વગર મૂકેલી થાપણનું વ્યાજ મળતું નથી, તેમાં રાત્રિભેજનના ત્યાગની પ્રતિજ્ઞા વિના લાભ મળતો નથી. પછી ભલે રાત્રે ન ખાતા હોઈએ. (11) કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મ જણાવે છે કે, જે માણસ દિવસને મૂકીને રાત્રિના ભજન કરે છે તે મનુષ્ય માણેકને ત્યાગ કરીને કાચ ગ્રહણ કરે છે. દિવસ વિદ્યમાન હોવા છતાં જેઓ સુખની ઈચ્છાએ રાત્રિભૂજન કરે છે, તે મીઠા પાણીના ક્યારા ભરેલા હવા. છતાં પણ ખારી જમીનવાળા ક્ષેત્રમાં ડાંગર વાવવા જેવું કરે છે, અર્થાત્ તે મૂર્ખાઈભર્યું કાર્ય કરે છે. (12) જે ભજનમાં અનેક ત્રસ જીવો એકઠા મળ્યા છે, તેવા રાત્રિભૂજન કરનારા મૂઢ જીવોને નિશાચર રાક્ષસેથી જુદા કેમ પાડી શકાય ? . (13) રાત્રિના સમયે નિરંકુશપણે વિચરતાં ભૂત–પ્રેતપિશાચાદિ પૃથ્વી ઉપર સ્વેચ્છાએ ફરતાં હોવાથી રાત્રે ખાનારને છળે છે, ઉપદ્રવ કરે છે, વ્યંતર–વ્યંતરી અન્ન પર કુદૃષ્ટિ કરે છે, જેથી વળગાડની પીડા થવા પામે છે. (14) રાત્રિના સમયે ભોજન કરવું અનર્થકારી છે. (15) જનન્યાયના રત્નાકરાવતારિકા નામના ગ્રંથમાં જણાવ્યું છે કે- “મૈનેન કિમેનનં ર મીની... . . . 14
Page #242
--------------------------------------------------------------------------
________________ - જિનેશ્વરદેવના અનુયાયીએ રાત્રિના ભજન ન કરવું જોઈએ. ખરેખર ! જે આત્માઓ વીતરાગદેવની આજ્ઞાને માને છે અને પાળે છે તે ધન્ય બને છે અને સર્વ દુઃખથી સુક્ત બને છે. . (16) દિવસનો આઠમે ભાગ જ્યારે બાકી રહે છે ત્યારે સૂર્યનું તેજ મંદ પડે છે, સૂર્ય પશ્ચિમ તરફ ઢળે છે, તે વખતે ભેજન કરવું તેને જેનેતર શાસ્ત્રો “નક્ત ભોજન કહે છે. તેને નિષેધ કરવામાં આવ્યું છે. આથી રાત્રિના ભોજનને સંપૂર્ણ પણે ત્યાગ કરવો સિદ્ધ થાય છે. (17) નિશીથ સૂત્ર-ભાષ્યમાં કહ્યું છે કે :રાત્રિના સમયે સૂમ જંતુઓ જોઈ શકાતાં નથી માટે પ્રાકમાદક–લાડવા-ખજુર વગેરે પદાર્થો ખાવા નહિ, કેમકે લાડવા વગેરેમાં થયેલ પાંચ વર્ણમાંની કેઈપણ ફૂગન્લીલ કે અતિ ઝીણાં કુશ્વાદિની વિરાધના થાય માટે અનાચરણીય છે અને મૂળવતની વિરાધના થાય. (18) જે માણસ હંમેશાં એકવાર ભેજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે હંમેશાં સૂર્યાસ્ત પહેલાં ભજન કરે છે અર્થાત્ રાત્રિભૂજનનો ત્યાગ કરે છે તે તીર્થયાત્રાના ફળને પામે છે. ક રાત્રિએ ભજન કર્યા બાદ એઠાં રહેલાં વાસણ એમ ને એમ જ પડયાં રહે, તેમાં અસંખ્યાત સંમૂર્ણિમ ન્દ્રિય જીવ ઉત્પન્ન થાય અને મરે, ઊડતા ત્રસ જ પડીને મરે છે. આ દોષ મેટામાં મોટે છે, તેથી સંજમણ, નાત-જમણુ વગેરે દિવસના સવારે પી લેવા
Page #243
--------------------------------------------------------------------------
________________ ઉચિત છે. તેમાં કઈ પણ જાતનું અભક્ષ્ય બરફ–આઈસક્રીમવિદળ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવી જરૂરી છે. ચઉવિહાર-તિવિહાર-દુવિહારની સમજ : આહાર ચાર પ્રકારનું માનવામાં આવ્યો છેઃ (1) અશન (2) પાન (3) ખાદિમ અને (4) સ્વાદિમ. તેમાં ઉદસ્તૃપ્તિ કરી શકે તેવા રોટલી, ભાત, પક્વાન્ન, દૂધ વગેરે પદાર્થોને અશન કહેવાય છે. સ્વચ્છ પાણીને પાન કહેવાય છે. ફલ તથા સૂકા મેવો વગેરે જે પદાર્થો અમુક અંશે ઉદરતૃપ્તિ કરી શકે તેને ખાદિમ કહેવાય છે, અને મુખવાસને ચોગ્ય પદાર્થોને સ્વાદિમ કહેવાય છે. આ ચારે પ્રકારના આહારનો સૂર્યાસ્ત થતાં ત્યાગ કરવો ઘટે છે. (1) આ રીતે ચારે આહારને ત્યાગ કરીને લેવામાં આવતું પચ્ચક્ખાણ ચવિહાર કહેવાય છે, (2) જેને માત્ર પાણી પીવાની છૂટ રાખવી હોય તેને અશન-ખાદિમ અને સ્વાદિમ ત્રણ પ્રકારના આહારનો ત્યાગ સૂર્યાસ્ત થતાં પહેલાં કરી દેવાનો હોય છે એને તિવિહાર પચ્ચક્ખાણ લેવાનું. (3) જેને પાણી તથા સ્વાદિમમાં દવાની ટીકડી વગેરે લેવાં પડતાં હોય તેને અશન અને ખાદિમ એમ બે આહારનો ત્યાગ સૂર્યાસ્ત થતાં કરી દુવિહારનું પચ્ચકખાણ લેવાનું. ભોજનમાં શુદ્ધ ભાંગે ? (1) દિવસે બનાવેલું ભેજન રાત્રે ખાવું-અશુદ્ધ (2) વિએ બનાવેલું રાત્રિએ ખાવું-અશુદ્ધ (2) શત્રિએ બુનાવેલું દિવસે ખાવું–અશુદ્ધ
Page #244
--------------------------------------------------------------------------
________________ 212 કામ કર્યું આ ત્રણેય ભાંગા અશુદ્ધ છે, જ્યારે (4) દિવસે યતનાપૂજા બનાવેલું ભજન દિવસે ખાવું તે જ શુદ્ધ ભાંગે છે. તે સૂર્યાસ્ત થયા પહેલાં ચારે આહારનો ત્યાગ કરી ઉત્તમ છે. લગભગ વેળાએ સૂર્ય અસ્ત પામી ગયો હોય કે પામવાની તૈયારીમાં હય, સૂર્ય હશે કે નહીં ? એમ ભ્રમ પડતી વખતે પણ ભેજન વર્જવું. વાદળાં હોય ત્યારે બરાબર સૂર્યાસ્તના સમયને ખ્યાલ રાખ અને અંધારાવાળા ભાગમાં ભેજન ન કરવું. દરેક ગામમાં સૂર્યાસ્તના સમયમાં ડો શેડ ફેર પડે છે. માટે સૌથી શ્રેષ્ઠ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી છોડાય તે ઉત્તમ છે. છેવટે સૂર્યાસ્ત પહેલાં પાંચ મિનિટે ચાર આહારને ત્યાગ કરાય તા પરચખાણ શુદ્ધ થાય. | સ્વાધ્યાય પ્રશ્ન :- 1. હિમ, બરફ-કરાને શા માટે અભય ગણ્યા છે ? . 2. આઈસક્રીમની અભક્ષ્મતા સાથે વિવિધ નુકસાને લખે 3. વિષની અભયતા તથા ઝેરી દ્રવ્યના દોષ વર્ણ. 4. તમાકુ વગેરે વ્યસને શા માટે હાનિકારક છે? તે વિલ્સ ડે તથા ડો, રીચર્ડસના અનુભવ સાથે વર્ણવે. પ. માટીથી થતાં નુકસાને અને મીઠા અંગે કયાં કયાં કાળજી કરવાની, જેથી સચિત્તને ભાંગ લાગે નહિ ? 6. રાત્રિભોજન એ મોટું પાપ કે રીતે ? 7. રાત્રિભોજનથી કયા કલા અનર્થો નીપજે છે? . 8. રાત્રિભોજન અંગે ડોકટરો અને ધર્મશાસ્ત્રો શું કહે છે? 9. રાત્રિભોજનના ત્યાગના મહિમા ઉપર હંસ-કેશવને * પ્રસંગ પ્રેરણા આપે તે રીતે વણ ના રક કાકા કવર કરી
Page #245
--------------------------------------------------------------------------
________________ 213 15 બાહુબીજ અભક્ષ્ય - 1 - * : * **** पटोल-सचित्तबीज . S sus જે ફળમાં, શાકમાં બે બીજ વચ્ચે અંતરપટ ) , નહિ અર્થાત્ બીજ બીજે અડેલાં હૈય, એવી રીતે જે ફળાદિકમાં બીજ રહેલાં હોય, જેમાં ગર્ભથડે ને બીજ : ઘણાં હય, જેના બીજને રહેવાનાં જુદાં જુદાં ખાસ ખાનાં કે સ્થાન નથી. તે બહુબીજ જાણવાં. કેટીંગડાં, ટીંબરૂ, કરમદાં (બીજ થયા અગાઉ અનંતકાય), રીંગણ, ખસખસ, રાજગર, પંપોટા.પટેલ પ્રમુખમાં ઝીણાં પુષ્કળ બીજ છે. બીજે બીજે જુદો છવ હોય છે. તેની હિંસાથી અભક્ષ્ય ગણેલ છે, તેથી તેનો ત્યાગ કરે. બહુબીજવાળી વસ્તુઓ પિત્તનો પ્રકોપ કરે છે. આરોગ્યની દૃષ્ટિએ પણ તેને ત્યાગ કરો એગ્ય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________ 214 જેમાં ખાવામાં થોડું આવે છે, અને જીવહિંસા ઘણી જ થાય છે. માટે અનેક સંખ્યક છવાની હિંસાથી બચવા ત્યાગ કરવો ઉત્તમ છે. જામફળનું શાક ચૂલે કરવા છતાં એનાં મીંજ= બીજ કડક હોવાના કારણે મિશ્ર રહે છે તેથી સચિત્તના ત્યાગીને કે એકાસાણાં-બેસણામાં ન કલ્પે. અભક્ષ્ય નથી. a લીલાં–સૂકાં અંજીરમાં બી ઘણાં હોય છે. તે જુદાં પાડી શકાતાં નથી, તેથી, સચિત્તના ત્યાગીને કપે નહિ. 16, અન તકાય : અભક્ષ્ય लसून अंतर "प्याजे हरी हनदी सकरीशा अपरख - એક વનસ્પતિ બે પ્રકારની છે -(1) પ્રત્યેક વનસ્પતિકાય –જેમાં એક શરીરે એક જીવ હોય છે ફળ-ફૂલ-છાલ–થડ-કાષ્ઠ–મૂળ-પાંદડું અને બીજમાં અલગ અલગ એક જીવ હોય છે. જ્યારે (2) સાધારણ વનસ્પતિકાય –એક શરીરે અનંતા જ હોય છે.
Page #247
--------------------------------------------------------------------------
________________ સનતકાય વનસ્પતિની ઓળખ-હાણ ગૂઢ- . સિર–સંધિ—પર્ધ્વ, સમભંગમા ઘરમં ચ છિન્ન રહે સાહારનું શરીર :- જે વનસ્પતિનાં પાન-ફળ પ્રમુખને નસ તથા સંધિ જણાય નહિ, ગાંઠ શુ હોય, જે ભાંગવાથી બરાબર ભાંગે તથા ભાંગ્યેથી એકદમ યુદ્ધો થઈ જાય, કે બુરપુર થઈ જાય, તાંતણા–રસા ન હોય, છેવા પછી ફરી ઉગે તે સાધારણ વનસ્પતિ જાણવી, જેના એક શરીરમાં અનંત જીવો હોય છે એક બટાટામાં અસંખ્ય શરીરે હોય છે અને શરીરે શરીરે અનંતજી હાય છે. - આમ કંદમૂળાદિ અનંતકાયમાં અનંતાજીને નાશ થત હાઈ અભય ગણવામાં આવેલ છે. તેને સંપૂર્ણ ત્યાગ કરવાથી અનંત જીવોને અભયદાન આપ્યાનું ફળ મળે છે, આપણું બત્રીસી અનંત જીવોને કચરવા નથી મળી, અન્યથા અનંતાજીના નાશથી ભવાંતરમાં જીભ મળવી દુર્લભ છે, એકેન્દ્રિપણું સુલભ થશે, જ્યાં ગયા પછી જીવ અસંખ્ય કે અનંતી ઉત્સર્પિણ-અવસર્પિણું કાળ પસાર કરે છે. એકેન્દ્રિય જીવને પ્રગટપણે પાપ ન કરવા છતાં મન ન હોવાના કારણે કેઈ ધર્મ હોતો નથી, જીવ કર્મથી બંધાયા જ કરે અને દીર્ઘકાળ છેદન-ભેદન તડકા-ટાઢ વગેરેનાં કષ્ટો સહને દીર્ઘકાળ પસાર કરે છે. અનંતકાયમાં ન જવું હોય તે તેને ત્યાગ કરવો જરૂરી છે.
Page #248
--------------------------------------------------------------------------
________________ * ' . - ૩ર અનંતકાયના નામ :(1) ભૂમિ કંદ (18) કિસલય (2) લીલી હળદર (19) ખીરસુઆ કંદ (3) લીલું આદું (20) થેગ (4) સુરણ કેદ (21) લીલી મેથ - (5) વજ કંદ (22) લુણ-વૃક્ષની છાલ (6) લીલો કચૂર (23) ખીલેડા કદ (7) શતાવરી વેલી (24) અમૃતવેલી (8) વિરલી-લતા (25) મૂળો (5 અંગ) (9) કુંવાર–પાઠું (26) બિલાડીના ટોપ (10) શેર (27) વત્થલાની ભાજી (11) ગળે (28) વિરૂઢ (અંકુર ફૂટેલું (12) લસણ કઠોળ) (13) વાંસકારેલા (29) પાલક ભાજી (14) ગાજર (30) સુઅરવલ્લી (15) લુણી (31) કમળ આમલી (16) લક (32) આલું, રતાળું (17) ગરમર પિંડાળું. અનંત સંખ્યા કેટલી? (1) જગતમાં સૌથી છેડા મનુષ્ય. (2) તેના કરતાં અસંખ્યાત ગુણ નારકના જી. (3) તેના કરતાં અસંખ્યાત ગુણ દેવના જીવો. (4) તેના કરતાં અસંખ્યાત ગુણ તિર્યંચ પંચેન્દ્રિય. (5) તેના કરતાં અસંખ્યાત ગુણ વિકસેન્દ્રિય જી.
Page #249
--------------------------------------------------------------------------
________________ (6) તેના કરતાં અસંખ્યાત ગુણ અખિકાય . (7) તેનાથી વિશેષાધિક પૃથ્વીકાય છે. (8) તેનાથી વિશેષાધિક અપ્લાય છો. (9) તેનાથી વિશેષાધિક વાયુકાય જીવો. (10) તેનાથી અનંતગુણ સિદ્ધના જીવો. (11) સિદ્ધ કરતાં પણ અનંતગુણ જ સાધારણ વનસ્પતિમાં-નિગોદમાં છે. કંદમૂળ વગેરે અનંતકાયિક પદાર્થોમાં એક શરીરમાં અનંતાનંત જીવો હોય છે. કંદ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલો ભાગ. આ સઘળાય લીલા કંદ અનંતકાય છે. આ એટલે નહિ સુકાયેલા સર્વજતિના કંદ - મા 32 અનંતકાયની ઓળખાણ - (1) સુરણને કંદ:- જેનાથી ત્રસ જીવેને નાશ થાય છે. (2) વજ કંદ - એક કંદવિશેષ છે. યોગશાવાની ટીકામાં તેનું વજે તરુ નામ કહ્યું છે. (3) લીલી હળદર :- દરેક જાતની નહીં સૂકાયેલી હળદર (4) આદુલીલી સુંદ. (5) લીલે કચેરે -સ્વાદમાં તીખો હોય છે. (6) શતાવરી વેલડી વિશેષ, ઓષાધમા વિરોષ વપરાય છે. લીલી શતાવરીને ત્યાગ કરવે. (7) વિરલી - વેલડી વિશે; તેને કોઈ સેફાલી પણ કહે છે. (8) કુમાર-કુઆર–પાઠું - પ્રસિદ્ધ છે. જેનાં પત્તાં બે ધારામાં કાંટાવાળા, લાંબા પરનાળના આકારનાં હોય છે. (9) ચાર :- હરી દરેક જાતના થર જેવા કે હાથિયા, કાંટાળા અનંતકાય છે, જેનાથી ખેતર વગેરેની વાડ કરવામાં આવે છે. 2. $ $ $
Page #250
--------------------------------------------------------------------------
________________ 218 - (10) ગળે - ગડૂચી દરેક જાતિની લીલી ગળોના વેલા, જે લીમડા વગેરે વૃક્ષો ઉપર જોવામાં આવે છે. (11) લસણ - મસાલા-ચટણમાં વાપરે છે તે. (ર) વશકારેલા - કોમળ હોય છે, શાકમાં વાપરે છે. (13) ગાજર - મીઠાશવાળું ભૂમિકંદ છે. (14) લોક :-ભૂણ નામની વનસ્પતિ વિશેષ, જેમાંથી - સાષુખાર બને છે. તે (15) લાઠક - પવિની નામને વનસ્પતિને કંદ, પાણીમાં પોયણાં થાય છે તે.) (16) ગિરિકર્ણિકા -એક જાતની વેલડી. કચ્છમાં પ્રસિદ્ધ છે. જેને ગરમર કહે છે, જેને અથાણામાં ઉપયોગ કરે છે, (17) કિસલય - કેમલ પત્રો, નવા ઊગતા સર્વ ગુરુના પાંદડાં અનંતકાય હેાય છે. તેમજ પ્રથમ બીજમાંથી ફુટતાં અંકુર પણ અનંતકાય હાય છે, મેથીની ભાજીના મૂળમાં રહેલા જાડાં કમળ પત્રો પણ અનંતકાય હાય છે. (18) ખરસાઈએ - કંઇવિશેષ જેને “કસે ખીરિશુક' પણ કહે છે. તેને માત્ર લીલી લીલી ડાંડલીઓ જ હોય છે, તેનું દૂધ વિષ-લક્ષણવાળું છે. (19) Bગની ભાજી:- તેને પક પણ થાય છે, જે જુવારના 'દાણું જે ચેમાસામાં વેચાય છે. (2) લીલીમથ - પ્રસિદ્ધ છે. જળાશયોમાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે. (21) લવણ :-નામના વૃક્ષની છાલ, તેને ભ્રમર વૃક્ષ પણ કહે છે. છાલ સિવાય બાકીનાં અંગો પ્રત્યેક વનસ્પતિ છે. (22) ખિલવડે - ખિલ્લડ નામે કંદ, ખિલાડી કંદ (23) અમૃતવેલ - એક જાતને વેલે, જેને વિસ્તારમાં વધતાં વાર લાગતી નથી. .
Page #251
--------------------------------------------------------------------------
________________ 219 (24) મૂળા -દેશી અને પરદેશી ધોળા અને રાતા બંને અનંતકાય છે. મૂળાના કંદ તથા ડાંડલી, ફૂલ, પત્ર તેના. મોગરા અને દાણા એ બધાય અશક્ય ગણાય છે. આથી મૂળાનાં પાંચે અંગે ત્યાગ કરવાનાં છે. પાન, ડાલી. મોગરા ન વપરાય. (રપ) ભૂમિફાડા - વર્ષાઋતુમાં છત્રને આકારે ઉગતા. ભિલાશના ટોપ. (26) વિરૂઢ :- કઠોળમાંથી નીકળતા અંકુર, જ્યારે ચણ-મગ. વગેરેને દાળ કરવા માટે પલાળવામાં આવે છે ત્યારે તે. વધુ વખત પાણીમાં રહેતાં સફેદ અંકુરાઓ નીકળે છે.. જેથી તે અનંતકાય બની જાય છે. ફણગાવાળા સર્વે કઠોળ અભક્ષ્ય જાણવા. રાત્રિના કઠોળ પલાળતાં અંકુરા. ફૂટે છે માટે ઉપયોગ રાખો. (27) હક્ક વિત્થલાની ભાજી :- જેનું શાક કરાય છે. ઊગતી. વખતે અનંતકાય છે. (28) શુકરવલી - એક જાતની વેલ, જંગલમાં થાય છે. (29) પલંક :- પાલકની ભાજી.. (30) કુણી આંબલી - જેમાં ઠળિયા-બીજ ન થયા હેય. તેવા કુણી આંબલીના કાતરા અનંતકાય છે. (31) આલુ :- બટાટા, રતાળુ કંદ કહેવાય છે. (32) પિંડાળુ :- ડુંગળી નામે પ્રસિદ્ધ છે. આ બત્રીશે પ્રકારના અનંતકાયમાં કણે કણે અનંતા છો હેય. છે, જેને સંપૂર્ણ ત્યાગ કરવાથી અનંતા છને અભયદાન આપવાને મહાન લાભ મળે છે. જ્યારે તેનું ભોજન કરવાથી અશાતા વેદનીય નરકાયુ વગેરે પાપપ્રકૃતિને બંધ પડતાં અનેક પ્રકારની વેદનાઓ. વેઠવી પડે છે. વર્તમાનમાં જડતા, તામસી પ્રકૃતિ બને છે.”
Page #252
--------------------------------------------------------------------------
________________ 20 . બટેટામાં રહેલું ઝેર :(લંડન, તા. 24-11-74 (રેઈટર) મુંબઈ સમાચાર) 16 મી સદીમાં યુરોપમાં ભારે કપ્રિય થનાર બટાટાને જે હાલના આરોગ્યના ધરણે તપાસવામાં આવતે તો તે કદાચ નિષ્ફળ નીવડત. ફૂડ એન્ડ સોસાયટી” નામના પિતાને પુસ્તકમાં ડો. મેગ્નસ 'પાઇકે જણાવ્યું છે કે ખોરાક અને દવાના સત્તાવાળાઓ બટાટાને ઝેરી જ ગણાવતે. - તેમણે કહ્યું, બટાટાના સાધારણ ભાગમાં સેલેમાઇન નામને ઝેરી "પદાર્થ દસ લાખના ૯૦ના પ્રમાણમાં હોય છે અને જો બટાટાને તડકામાં રાખવામાં આવે તો તે 400 ટકા સુધી જાય છે અને તેની ધીમા ઝેર -સાથે ગણના કરવામાં આવે છે. (જે ખાનારના શરીરને બગાડે છે.) - બ્રિટનના સાહસવીર સ૨ વોલ્ટર રેલે સૌ પ્રથમ બટાટાને "ઉત્તર અને દક્ષિણ અમેરિકામાંથી બ્રિટન અને આયરલેન્ડમાં લાવ્યા હતા. પરંતુ જે “સર વોટર રેલે” આજે તે લાવ્યા હતા અને સ્વાશ્ચ સત્તાવાળાઓને તે અંગે પૂછવામાં આવ્યું હતું તે તેઓએ તેને સ્વીકાર જ ન કર્યો હત....કારણ જે રોગ અને મૃત્યુ જલદી કરે એવા વિષાણુથી યુક્ત હોય છે. માનવને પિતાની રક્ષાની જરૂર છે. તે માટે વિશેષ દયાળુ બનવાની જરૂર છે. 17 H સંધાણુ = બાળ અથાણું અથાણાં લાંબે વખત સુધી રાખી મૂકવાનાં હોય છે તે અનેક વનસ્પતિઓનું બને છે. જેમ કે આંબવેલી, પાડલ, લીબું કેરી, ગુંદા કેરડા, કરમદાં કાકડી, કાળાં, - લીલા મરી, ચીભડાં, મરચાંને સંભારે વગેરે. કેટલાંક -ત્રણ દિવસ ઉપરાંત ચોથે દિવસે અભક્ષ્ય બને છે. ચોથા દિવસે અથાણામાં અનેક ત્રસ જીવે ઊપજે
Page #253
--------------------------------------------------------------------------
________________ ર૧ જm 60 ટકા સંધાન ક 17 વર્ષ ફેરફાર કરવા બોળ અથવા એને ય છે કે જ માદાર बासाअधारमीका आम का चार दिन बासीकचुंबर છે અને મરે છે. કંદમૂળમાં લીલી આદુ, હળદર, ગરમર ગાજર, કુંવાર અને મેથ કે જે અનંતકાય છે તે વસ્તુ તથા પંચુંબર બહુબીજ અને લીલાં બીલી, લીલા વાંસ વગેરે પ્રથમથી અભક્ષ્ય રૂપે ગણાતી ચીજોનું અથાણું પણ ન જ વપરાય કે કરાય, જેમાં અનંતકાય–અભક્ષ્યને દોષ છે. - તડકે કડક થયા વિનાના અથાણામાં બેઈદ્રિય જીવો ઉપજે છે. એઠે હાથે સ્પર્શ કરે તે પંચેન્દ્રિય સમૂરિષ્ઠમ. જીવ ઊપજે છે. ત્રસ જીવોની હિંસાનો દોષ મટે છે. ક લીલા તીખા-મરી મલબારથી મીઠાના પાણીમાં અથાઈને અહીં આવે છે, તે બેળ અથાણું છે, તેથી તે અવશ્ય વર્જવા. ' જ અન્ય દર્શનીના શાસ્ત્રમાં પગ બાળ અથાણું નરકના દ્વાર તુલ્ય ગયું છે. તે માટે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. જે ર છે
Page #254
--------------------------------------------------------------------------
________________ 22 અથાણામાં કયારે અભક્ષ્યતા-ભતા ? : (1) જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી -વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. પરંતુ (2) જે કેરી, લીબુ વગેરેની સાથે નહિ - ભેળવેલા ગુવાર, ગુંદા, કાકડી, ચીભડાં, મરચાં વગેરેના -અથાણું કે જેમાં ખટાશ નથી તે તો એક રાત્રિ વીત્યે બીજે જ દિવસે અભય થાય. (3) કેરી કે લીબુંની સાથે - આચ્યું હોય, તે ત્રણ દિવસ ખાવામાં બાધ નથી પણ (4) જે શેકેલી મેથી નાખી હોય તે બીજે જ દિવસે વાસી - થવાથી અભક્ષ્ય છે. કારણ કે મેથી ધાન્ય છે. મેથી ચણાને આટે કે દાળિયા નાખેલા હોય, તે તે દિવસે જ વપરાય બીજે દિવસે અભક્ષ્ય. (5) વળી જે અથાણામાં મેથી, નાખી હોય તે કાચાં દૂધ દહીં-છાશ રૂપે ગોરસની સાથે ખવાય નહિ. (6) કેરી, ગુંદા, ખારેક, મરચાં વગેરેનું સૂકવેલું - અથાણું બનાવે છે. તે પણ તડકે બરાબર ન દેવાયા હેય અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય તેવું - અથાણું પણ ત્રણ દિવસ પછી અભય થાય. અથાણાં માટે માત્ર તડકે દે તેવું કાંઈ નથી. પણ જ્યાં સુધી કેરી–મરચાં-ગુંદા વગેરે બંગડી જેવાં - સકાય. ત્યાં સુધી પાંચ, સાત કે વધારે દિવસ પણ તડકે દેવા જોઈએ. તે મુજબ સૂકવ્યા બાદ રાઈ, ગોળ ચડાવે અને તેલબૂડ હોય, તે તેવું અથાણું વર્ણ–ગંધ-રસ૨૫ ફી નહિ, ત્યાં સુધી ભણ્ય સંભવે છે. પણ તેલ * એ હોય તે બગાડી જાય ત્યારે ન કેપે બેસ્વાદ
Page #255
--------------------------------------------------------------------------
________________ બગડેલી વસ્તુમાં બેઈન્દ્રિય ત્રસ જી ઉત્પન્ન થયેલા હોય છે, તેમાં પાણી–ભેજથી ફૂગ વળી જતાં અનંતા જેવો થાય છે, તેવું અથાણું અભક્ષ્ય જાણ ત્યાગ કર. આ પ્રમાણે ઉપગપૂર્વક કરેલાં અથાણું માટે પછી પણ બહુ ઉપયોગ તથા કાળજી રાખવી જરૂરી છે. અથાણ અંગે રાખવાની કાળજી (1) અથાણુની બરણું બરાબર ચેખી કર્યા પછી ભરવું અન્યથા અથાણું બગડી જતાં વાર લાગતી નથી. (2) તે બરણું ઉપર સખ્ત ઢાંકણું મૂકી કપડાંથી મજબુત બાંધવું. તેમાં હવાને પ્રવેશ ન થવું જોઈએ. નહીંતર ચોમાસામાં હવા લાગવાથી લીલ-ફુગ થવાથી અભક્ષ્ય થાય છે. ડુંગવાળું અથાણું ખવાય નહિ. ફુગના કણીએ કણીએ અનંત જી હાય છે. (3). અથાણું ઘરના ઉપયોગવંત માણસે જાતે હાથ સ્વરછ કરીને કેારા કર્યા બાદ ચમચા વતી અગર બીજા કોઈ સાધન વડે કાઢવું. પણ બનતાં સુધી હાથ વતી કાઢવું નહિ. વળી પાણીવાળા હાથે કેરા ર્યા પછી જ કાઢવું, નહિતર તેમાં પાણીનું ફક્ત એક જ ટીપું પડવાથી જીત્પત્તિ થાય. માટે ઉપગ રાખો. () અથાણુની બરણી ઉપર કીડી, મંકોડા વગેરે જીવ ન ચડે તેવા સ્થાનકે રાખવું, ચોમાસામાં હવા ન લાગે તેવી જગ્યાએ રાખવું, કેટલાક લોકે અથાણું-મુરબા વગેરે અંધારામાં રાખે છે અને તેને રસ પ્રમુખ પડવાથી કે સાફ કરવાથી તે જગ્યા ચાચવાળી થવાથી ત્યાં મરછરાદિ છ ચેટે છે. અંધારાને લીધે કાઢતાં કરતાં તે ઉડતાં જીવો તે બરણીમાં પડવાથી મરી જાય છે. પછી પેટમાં પણ આવે. તેથી જ્યાં સારું અજવાળું પડી શકતું હોય તેવી જગ્યાએ રાખવું, જેથી છ હિંસા ન થાય. . (5) વાવતી વેળાએ જવું તેવું કહ્યું હેય, તે તે અથાણું ત્રણ દિવસથી વધારે ઉપગમાં ન લેવાય, માટે ઉપર કાયુમાં ,
Page #256
--------------------------------------------------------------------------
________________ કડક થાય તેવું સુકવવું જોઈએ તથા અથાણું કરતી વખતે પાણીને કિંચિત સ્પર્શમાત્ર પણ થવો ન જોઈએ. (6) વળી, આ અથાણુઓ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મુકાય છે. પણ તેમ ન કરતાં વાપરી નાંખવા જોઈએ, જેથી બગડવાને વખત ન આવે. બગડયા પછી વાપરી શકાય નહી અને એને નિકાલ કરતાં ઘણું વિરાધના થાય. આથી ઘણી જાગૃતિ રાખવી જોઈએ. ખરેખર ! જિહાઈન્દ્રિયને જય કરનાર પુરૂષો અથાણાંઓને ત્યાગ કરે છે અને તે જ ખરેખર પ્રશંસનીય છે. કારણ કે આ જીવે. અનંતીવાર દરેક ચીજો ખાઈને વમન કર્યું તે પણ તૃષ્ણ ગઈ નહીં.. અણહારીપણું પામ્યા સિવાય કોઈ મોક્ષે ગયા નથી. જતા. નથી ને જશે પણ નહિ. અનેક જીવોથી સંસક્ત અભક્ષ્ય અથાણાં ત્યાગ કરવાથી રસનાની જીત થાય છે...એ એક મોટો આત્મવિજય છે. જીભનું સંયમન અભક્ષ્યના ત્યાગ માટે બહુ જરૂરી છે. અન્યથા અભક્ષ્યના સેવનથી કર્મની દીર્ધકાળની ભારે સજા ભોગવવી પડે છે. . (18) ઘોલવડાં–વિળ અભક્ષ્ય વોટ - 28, ભૂcs-વહes | ca विदल દt दुध भजीया दहावालामुगदाल ETA प्रडाका खीची II-. श्रीखंड જીવો અને = એનફ્ટ વેસન વારી 'પાપડ |
Page #257
--------------------------------------------------------------------------
________________ ઘોલવડા એટલે દ્વિદળ-કાળની સાથે કાચાં - દહી કે છાશ રૂપ ગોરસની મેળવણુથી થયેલી કેઈ પણ ચીજ. તેમાં તરત જ બેઈદ્રિય જીવ ઉત્પન્ન થાય છે. અગણિત ત્રસ જીવોની હિંસાના કારણે અભય છે. દ્વિદળ-વિદળ એટલે સામાન્ય રીતે જેને આપણે કઠોળ ધાન્ય કહીએ છીએ, તે દરેક લેવા. દાળ થાય, અને ઝાડના ફળરૂપ ન હોય તે વિદળમાં ગણાય. ચણા, મગ, મઠ, અડદ, તુવેર, વાલ, ચેળા, કળથી, વટાણા, લાંગ, મેથી, લીલવા વગેરે તથા એ વિઠળની ફળી, લીલાં–સૂકાં પાંદડાં, ભાજી, તેના આટા, દાળ, તેની બનાવટો વગેરે પણ દ્વિદળ ગણાય છે, જેમકે -કઠોળ અને તેનાં પાંદડાંની ભાજી, વાળ, ચેળાફળી, તુવેર, મગ, વટાણુની ફળી, લીલા ચણું, પાંદડીનું શાક, તેની સુકવણી, સંભાર, અથાણાં, દાળ, કળી, સેવ, ગાંઠિયા, પુરી, પાપડ બુંદી, વડીની સાથે કાચું દૂધ-દહીં કે છાશને યોગ થતાં અભક્ષ્ય બને છે. જેમાંથી તેલ નીકળે, તે દ્વિદળ ન ગણાય, જેમકે રાઈ, સરસવ, તલ, તેમજ ઝાડના ફળ રૂપ સાંગરી દ્વિદળ. નથી, મેથી નાંખેલ અથાણાં વગેરે ચીજો દ્વિદળ ગણવી. પરંતુ, ગોરસ ખૂબ ગરમ, હાથ દાઝી જાય તેવું કરી અથવા ગરમ કર્યા પછી ઠંડુ થયા પછી તેમાં Aિળ - કઠોળની ચીજ તેની સાથે મેળવાય તે દેવ માગે એસિ -
Page #258
--------------------------------------------------------------------------
________________ 226 આ બાબતને ખાસ વિવેક રહેવું જોઈએ. ભેજનમાં કાચું દહીં કે છાશ લેવી હોય તે કઠેળવાળી ચીજ ખાધા પછી પાણી પીવું જોઈએ અને હાથ–મેટું જોઈ, ચેખું કરીને છાશ લેવા માટે વાસણ બદલી નાંખવું જોઈએ. સારાંશ કે કાચા કે રાંધેલા વિદળની કોઈ પણ જાતની બનાવટ અને કાચા ગોરસને કેઈ પણ રીતે જરા પણ સ્પર્શ કે ભેળસેળ ન થવા જોઈએ તેવી રીતે કાળજી કરી વાપરવું (ગેરસ=કાચું દૂધ-દહીં-છાશ) આ મેથી નાંખેલા અથાણું સાથે કાચા ગેરસ ન ખવાય. SS કદી - છાશને બરાબર ઉકાળ્યા પછી ચણાને આટે ભેળવીને કરાય. 8 દહીંવડાં વગેરેને કાચા રસમાં કર્યા હોય, તે તે અભક્ષ્ય છે. પરંતુ જે બરાબર ગરમ ગેરસમાં કર્યા હિય તે તે ભક્ષ્ય છે. રાઈતાં પણ ગેરસ ઉકાળીને બનાવવા જોઈએ કેમકે બીજી વિદળ ચીજ સાથે ખાવાને પ્રસંગ આવે તે પણ હરકત આવે નહિ. રેટિલારોટલી-પુરી સાથે કાચું ગેરસ ખાવું હિય, તે વિદળવાળી વસ્તુને સ્પર્શ દૂર રાખવા અને વિદળવાળી ચીજ ખાવી હોય, તે ગેરસનો સ્પર્શ દુર રાખવે. કેટલાક લોકો ગરમ કરવાને અર્થ, માત્ર ગરમીની અસર થવા દેવી. અને ઠંડક ચાલી જાય એટલે જ કરી બેસે છે. પરંતુ તે એ છે. એથી વિદળને દોષ લાગે છે. એમ
Page #259
--------------------------------------------------------------------------
________________ ર૭ કરવાનું કારણ એ જણાય છે કે છાશ દહીને વધુ ગરમ કરવાથી ફાટી જાય એટલે તેમ થતું અટકાવવા માત્ર સહેજ આંચ લાગવા દે છે, પરંતુ પાકું મીઠું અથવા બાજરીને આટ નાખી હલાવીને સારી રીતે ઉકાળવાથી છાશ ફાટી જશે નહિ માટે સારી રીતે ગરમ કરવું જોઈએ, પરંતુ લગાર ગરમ થયું તેને ઉકાળેલું ગેરસ કહેવાય નહિ. શાસ્ત્રોમાં ‘ઉકાળેલું ગોરસ એમ પાઠ છે. | ‘અગ્નિ વડે ઉકાળેલ=અતિ ઉષ્ણ ગોરસ છાસ, દહીં, દૂધ આદિમાં દ્વિદળ-કઠોળ પડવાથી વિદળનો જે દોષ છે, તે લાગતું નથી” આજકાલ અજ્ઞાનથી કે ઉતાવળથી ઉપગ રખાતું નથી તે સુધારા માગે છે. વિધિ અનુસાર ગોરસને ઉકાળ્યા પછી જ ચણાનો લોટ, મેથી, પ્રમુખ વિદળ મેળવાય તે દોષ ન લાગે. આમાં જવની રક્ષા એ મુખ્ય હેતુ છે. સ્વાદ એ ગૌણ છે. સ્વાદની ખાતર બરાબર ગરમ ગરમ ન થાય તે અભક્ષ્યને દોષ લાગે છે. ખાટા ઢોકળાનો આથો :- આ કરે છે, તે માટે પણ ઉપર મુજબ છાસ ગરમ કરવી જોઈએ. સ્વજન કુટુંબ, અન્ય દર્શનીયના નાત-જમણવાર વગેરે ઠેકાણે જમવા જતાં વિદળ માટે બરાબર ઉપગ રાખવો જોઈએ, નહિતર સહજમાં દોષ લાગી જવાનો સંભવ છે. કેવલી ભગવંતોએ કેવલજ્ઞાનથી વિદળ અને ગેરસના ચેગમાં જીવો ઊપજે છે એમ જઈને કથન કર્યું છે. નવા જી ઉત્પન્ન ન થાય અને ઉત્પન્ન થયેલા હોય તે
Page #260
--------------------------------------------------------------------------
________________ 228 આપણાથી મરે નહિ માટે કાચાં ગેરસ સાથે વિદળને ત્યાગ કરવાનું છે, શ્રી શ્રાદ્ધવૃત્તિ તથા સંબધ પ્રકરણમાં કહ્યું છે કે –સર્વ દેશમાં સર્વકાળમાં કાચાં ગેરસથી યુક્ત સઘળાં (અનંતકાય) ના જી ઉત્પન્ન થાય છે. મહાભારતમાં પણ કહ્યું છે કે - “કાચા ગોરસને અડદમાં તથા મગ વગેરે સાથે ભોજન કરવું તે હે યુધિષ્ઠિર ! તે નિશ્ચયે માંસ બરાબર છે.” - રઈ કરનારે તથા ભેજન જમનારે આ વિદળમાં અભય ન થાય તથા સામુદાયિક ભેજનમાં જમનારાઓને આ દોષ ન લાગે તેની પૂરી કાળજી રાખવી જરૂરી છે. શીખંડના ભજન સાથે મગની દાળ, ચણાના લોટની કઢી, પત્તરવેલિયા, ભજિયામેથીના સંભારનું અથાણું, કઠોળનું લીલું કે સૂકું શાક વગેરે સાથે રખાય નહી... (કઢીમાં ચોખાને લેટ નાંખવાથી વિદળ થતું નથી.) કાચું રાયતું-છાશ દહીં લેવાં હોય તે દાળ-કઢીની વાટકીમાં કે ભેજનની થાળીમાં ન લેવાં, પરંતુ હાથ–મુખની શુદ્ધિ કરીને જુદા ભાજનમાં લેવાં..
Page #261
--------------------------------------------------------------------------
________________ સ્ટ લેંગણુ રીગણું અભક્ષ્ય સર્વ જાતિના રીગણ અભક્ષ્ય છે. તેમાં બીજે બહુ સંખ્યામાં હોય છે. તેની ટેપીમાં સૂક્ષમ ત્રસ જી હોય છે. વળી તે ખાવાથી નિદ્રા વધે છે. અતિવિકારી તથા નિર્વસ પરિણામ ઉપજાવવાવાળાં છે. પિત્તાહિક રોગ પણ 26 છેડાન | तामसी-विकारी क्षयरोगी રીંગણ s કરે છે. રીંગણાની સુકવણી કરીને પણ ખાવાને નિષેધ છે. તેનો આકાર પણ સારા નથી. નામ પણ ઠીક નથી. હૃદયને ધિયું બનાવે છે. કફના રોગને કરે છે. અધિક ખાનારને ચાર–ચાર દિવસે તાવ તથા ક્ષયરોગ સુલભ બને છે, પુરાણ વગેરેમાં પણ રીંગણાનો અને મૂળાનો નિષેધ કરેલ છે. (1) શિવ-પુરાણમાં કહ્યું છે કે જે ભેજનમાં મૂળાને પકાવે છે તે ઘર સ્મશાન તુલ્ય જાણવું. (2), સેંકડો ચાંદ્રાયણ તપ નિષ્ફળ જાય છે. (3) મરણ સમયે પરમાત્માનું વિસ્મરણ થાય છે. (4) આવા અભય પદાર્થનું ભજન ઝેર–માંસ તુલ્ય છે. (5) પરિણામે બુદ્ધિ બગડતાં નરકગતિનું આયુષ્ય બંધાય છે, ત્યાં અપરંપાર વેદના પરાધીનપણે ભેગવવી પડે છે. જે કર્મરૂપી રેગનું ઉમૂલન કરવા માટે ત્રિકાલ– જ્ઞાનીઓએ આ અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કરવાને કહ્યો
Page #262
--------------------------------------------------------------------------
________________ 236. છે, ત્યારે આપણે તેને અનાદર કરી કર્મરૂપી રોગની વૃદ્ધિ કરવા માટે રીંગણું પ્રમુખ વાપરી ભવભ્રમણ વિશેષ વહોરી લઈએ છીએ. અફસોસ છે, કે આપણું રોગનું તેથી નિવારણ થવાને બદલે ખરેખર તેને પુષ્ટિ મળે છે. ભવ્ય ! જ્ઞાનચક્ષુથી જરા વિલોકન કરો અને વિવેકપૂર્વક અભક્ષ્યનો ત્યાગ કરો, જેથી આપણે કર્મરૂપી રોગનું વિદારણ કરી અજર-અમર પદવી વેગે વરીએ. (20) અજાણ્યાં પુષ્પ-ફળ : અભક્ષ્ય ~20 કાંબા પાડા(GD) અભણ્યા છે. ઇન્ડે આ જેનું નામ, જાતિ કે ગુણદોષ કોઈ ન જાણતું હેય. તથા ખાવામાં અપ્રસિદ્ધ હોય તેવાં ફળ કે ફૂલ અભક્ષ્ય છે. તેના ગુણદોષની આપણને ખબર નથી હોતી, કદાચ વિષફળ હોય તો આ મઘાત થાય, તે માટે તેને ત્યાગ કર યુક્તિયુક્ત છે. વંકચૂલ (રાજકુમાર)ને હિતસ્વી મહાન ઉપકારી ગુરુમહારાજાએ અજાણ્યાં ફળત્યાગનો નિયમ કરાવ્યો હતો. જે તેણે અતિ સુધા લાગવા છતાં પણ દઢપણે પાળવાથી તેના પ્રાણ બચ્યા હતા અને તેની સાથેના બીજ
Page #263
--------------------------------------------------------------------------
________________ 231 ચારે અજાણ્યાં ફળ ખાવાથી વિષને વશ થઈ મરણ પામ્યા. હતા, તેની કથા આ પ્રમાણે છે : જંગલમાં ધાડપાડુઓની ટુકડીના અગ્રણી બનેલા. વંકચૂલે ભારે વરસાદથી ઠેરઠેર પાણું–કાદવ-વનસ્પતિ–લીલ થતાં દયાનું સૂમ પાલન કરનારા જૈનમુનિઓને ચાતુર્માસ માટે રહેવાને આશ્રય આપ્યો અને બનતી સેવા કરી. ચોમાસા બાદ રસ્તા સ્વચ્છ થતાં મુનિઓએ વિહાર કર્યો... અને વંકચૂલને સુંદર બેઘ આપ્યું કે એક નાનું કે મોટું પાપનું આચરણ, ઉચ્ચાર કે વિચાર જીવને કર્મના દંડથી. મહાદુઃખની સજા કરે છે માટે તેને જેટલો ત્યાગ અને તે દુઃખથી મુક્ત થવાનો રસ્તો છે. વંકચૂલ પાળી શકાય તેવા નિયમ લેવા માટે ઉત્સાહી બન્યો. આથી મુનિ મહારાજે વંકચૂલનું જીવન સુધારવા માટે ચાર નિયમ આપેલ તે આ મુજબ -(1) અજાણ્યાં ફળ ખાવાં નહિ, (2) કેઈના. પર ઘા કરતાં પહેલાં સાત ડગલાં પાછા ફરી જવું, (3) રાજાની સ્ત્રી સાથે પ્રીત કરવી નહિ, (4) કાગડાનું માંસ ખાવું નહિ.' આ પ્રમાણે નિયમ લીધેલ, ત્યારબાદ એક વખત વંકચૂલ પિતાની ટેળી સાથે ચોરી કરવા નીકળે. મેટા સાર્થમાં જમ્બર ભંગાણ પાડયું, ધનમાલ લૂંટી લીધા, અઢળક સંપત્તિ હાથ કરી વંકચૂલ અને બીજા ચેરો. પલાયન થઈ ગયા. બધા જ એક મોટા જંગલમાં આવ્યા. તે વખતે દરેકને ભૂખ લાગેલી. ચારે બાજુ આહારની શોધમાં ફરી આવ્યા, એક ઝાડ પર સુંદર ફળ જોઈ બધા ત્યાં તૂટી પડયા અને ફળ લઈને વંકચૂલ આગળ લાવ્યા.
Page #264
--------------------------------------------------------------------------
________________ 2 વંકચૂલને ખાવા માટે વિનંતી કરી. વંકચૂલે કહ્યું, ‘ભાઈ તમે આ ફળને ઓળખે છે ?" સાથીઓએ કહ્યું, ના અમે આ ફળના કાંઈ જ ગુણદોષ જાણતા નથી.” વંકચૂલે કહ્યું, “મારે અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ છે.” ત્યારબાદ સાથીદાર ચોરોએ તો પેટ ભરીને ફળે ખાધાં પણ પરિણામ શું આવ્યું, ખબર છે ? ડી જ ક્ષણે વીતતાં જ દૃશ્ય પલટાઈ ગયું ! ફળ ખાનાર બધા જ ચોરો ભૂમિ પર ઢળી પડયા. આંખો ઊતરી ગઈ..શ્વાસ બિલકુલ બંધ થઈ ગયે. બચ્ચે એકલો વંકચૂલ. આ કયાં ફળ હતાં તે જાણે છો ? કિં પાક વૃક્ષનાં ઝેરી ફળ હતાં. વ્હાલાં બાળક, જોયું ને ? નિયમને ચમત્કાર ! જે આ ફળ વંકચૂલે ખાધું હોત તો બચી જાત ? ન બચત અભક્ષ્યના ત્યાગને મહિમા અપાર છે. આત્માની રક્ષા થઈ અને ઉત્તરોત્તર નિયમના પાલનથી જીવન સુધરી ગયું, અને છેવટે નિયમની અડગતામાં વંકચૂલ 12 મા દેવલેકે ગા. (21) તુફી : અભક્ષ્ય III II ધ્વી ) Rs . દીશ. 2i5
Page #265
--------------------------------------------------------------------------
________________ 33. જે અસાર પદાર્થ છે. તૃપ્તિકારક નથી. ઘણાં ફળ આઘા છતાં તૃપ્તિ કે શક્તિ મળતી નથી. ખાવું ને ફેંકી દેવું ઘણું. જેમકે ચણીબેર, પીલુ કે પીચ, ગુંદી, આંબલીના મહેર, જાબુ વગેરે. તે તુચ્છફળ છે. તથા અત્યંત કૂણું મગ, ચેળા, ગવાર, વાલ, શમી વગેરેની શીગ તથા બીજી જે ફળની જાતિઓ અતિકેમળ હેય તે સર્વે તુચ્છ ઔષધિ જાણવી. આમાં જીવહિંસા ઘણું હોઈ, અભક્ષ્ય ગણવામાં આવેલ છે. | ચણાનાં ફૂલ, કેરીના હાર કે જેમાં ગોટલી બંધાણી ન હોય, બોરના ઠળિયા ઉપરનો ગર્ભ કાઢીને ખા વગેરેમાં અતિકેમળ અવસ્થામાં અનંતકાય હોય છે. તેથી તે ખાવામાં અનંતકાયનો નાશ તથા તેના નિયમને ભંગ થાય. તુચ્છ ફળ ખાધા પછી તેની ગોટલી–ઠળિયા બહાર નાખીએ એટલે તેમાં મુખની લાળ અડકવાથી અસંખ્ય સંમૂર્છાિમ પંચેનિદ્રય જીવ ઉત્પન્ન થાય ને મરે. ચણબેર ગુંદીના ઠળિયા જ્યાં ત્યાં ફેંકવાથી તેની મીઠાશથી અનેક કીડીઓ આવે. નિશાળના છોકરાઓ વગેરેથી પગ નીચે ચગદાય ને મરે, કેઈ છોકરાને પગ લપસી જાય તે હાડકું ભાંગે વગેરે બીજ દોષો થાય છે, માટે તુચ્છફળઔષધિને ત્યાગ કર ઉત્તમ છે. ભવ્ય ! આવા પરમકૃપાળુ અને કેવળ નિઃસ્વાર્થી તીર્થકર મહારાજ તથા ગુરુમહારાજને અનંતા દુઃખમાંથી શીધ્ર મુક્ત કરવાને ઉપદેશ પૂર્વ પુણ્યના ઉદયે જે પામ્યા
Page #266
--------------------------------------------------------------------------
________________ ર૩૪ છીએ, તે ફરી મળ દુર્લભ છે. પુણ્યરૂપી મૂડીનું વ્યાજ ખવાઈ ગયા પછી મૂડી પણ ખાવા લાગીએ, અને જે તે સઘળી ખાઈ જઈશું તે પરભવે સુખ-સંપદા કયાંથી પામીશું ? માટે જ અનંતગુણના ધારક સર્વજ્ઞ ભગવંતની ઉત્તમ શિખામણ માને, અને તેનું આચરણ કરવા વિર્યોલાસ ફેરવોજેથી સ્વયમેવ મેક્ષમાળા કંઠને વિષે આરોપિત થાય. - ખાદ્યપદાર્થો અને સૌંદર્ય પ્રસાધન દ્વારા ઘેર-ઘેર ઘોર હિંસા 3 આ દેશની પ્રજાને અનાચાર, ભ્રષ્ટાચાર અને માંસાહારના પાપોમાં ફસાવીને ખતમ કરવા માટેની યોજના આધુનિક કતલખાના, મરચાં ઉછેર કેન્દ્ર દ્વારા શરૂ થઈ ગઈ છે. દયાળુ-સાત્વિક આર્યદેશની પ્રજાને હિંસક અને અનાચારી બનાવવા માટે તેની બુદ્ધિ ભ્રષ્ટ કરવાની જરૂર છે. તે માટે સાત્વિક શાકાહાર છોડાવી માંસાહારને માગે, દારૂના માર્ગેઈડામચ્છીના ભજન માગે વાળવામાં આવે તો આ કાર્ય સહેલું પડે. તે માટે પાઠયપુસ્તકમાંથી ઇશ્વરના પાઠ, દયાના પાઠ, છેદ કરીને શક્તિના બહાને ઈંડા-માંસમચ્છી અને ચિકન રસના પાઠ, મૂકાઈ ગયા છે. બાળકે આંનિકના પ્રલોભનમાં પડતાં ભ્રષ્ટાચારને ભયંકર રોગના ભોગ બની સત્વહીન બની રહ્યા છે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ આપનારાથી સાવધ બનવા “ઘેર ઘેર ઘોર હિંસા” રૂા. 1 નું પુસ્તક અ. ભા. સંસ્કૃતિ ભવન, નિશા પોળ રીલીફરોડ અમદાવાદ-૧ થી મળશે-જે વાંચી– વિચારી દયાની આર્યસંસ્કૃતિનું જતન કરે.
Page #267
--------------------------------------------------------------------------
________________ ર૩૫ (22) ચલિતરસ : અભક્ષ્ય જેને રસ એટલે સ્વાદ કે પરિણામ બદલાઈ જાય. તેને ચલિતરસ કહે છે. કેહી ગયેલી અને વાસી વસ્તુએને સમાવેશ આમાં થાય છે. ચલિતરસવાળા પદાર્થમાં प्रस जंत HARचलितरस बीगा हुआ રોજ 8ાર , ' . જ નવાબ ૨સ જેવા કે Siધવાના Ca St. પદા મીઉં ન आटा as wત્ન છે बेसन રૂ૫-રસ-ગંધ-સ્પર્શ વગેરે બદલાઈ જાય છે. સ્વાદમાં ખેરાશ કે અરૂચિકર લાગે, ગંધ ખરાબ થઈ જાય. આમાં વિવિધ ત્રસ જતુઓ, રસજ લાળીયા જી, ફૂગ–નિગેદના જીવ ઉત્પન્ન થાય છે. અનંત જીવમય નિગેદના અને ત્રસ જીવોની હિંસાને કારણે ચલિતરસ અભક્ષ્ય ગણવામાં આવેલ છે, જેના ખાવાથી શારીરિક આરોગ્યને પણ ઘણી જ હાનિ પહોંચે છે. અકાળે મંદવાડ કે મરણ નીપજે છે. ચલિતરસવાળા પદાર્થોથી ઘણુવાર ઝાડા-ઊલટી થાય. છે, ગંભીર સ્થિતિ બને છે, તેવા અનેક દાખલા વર્તમાન. પત્રમાં વાંચવા મળે છે, ત્યારે અનંતજ્ઞાનીઓએ ફરમાવેલ . અભય ત્યાગનો ઉપદેશ કેટલો સચોટ અને હિતકર છે . તે ઉપર શ્રદ્ધા દઢ થાય છે. રોટલો રોટલી, દાળ, ભાત શાક, ખીચડી શીરો, લાપશી, ભજિયાં, થેપલાં, પુડલા, વડા, નરમ પુરી, ઢોકળાં .
Page #268
--------------------------------------------------------------------------
________________ 236 વગેરે એક શત્રિ વ્યતિત થયા પછી વાસી ગણાય છે -તેમાં પાણીને અંશ હોવાના કારણે રસજ લાળિયા બેઈદ્રિય જી ઉત્પન્ન થઈ જાય છે, તે ખાવાથી ત્રસ જીવની હિંસા અને આરોગ્યને નુકસાન થાય છે. આથી વાસી થાય તેવી વસ્તુ રાખી મુકાય નહીં, અને ખવાય નહીં. બીજાને ખવડાવાય નહીં. બીજા દિવસે વાસી ચીજો કૂતરા-ગાયને કે ગરીબને આપતાં ત્રસ જીવોની હિંસા થાય છે. આ દોષ માટે છે, તેને દંડ લાગે છે. કાળ વીતી ગયેલ મીઠાઈ, બે રાત્રિ ઓળંગી ગયેલ -દહીં-છાસ તથા દહીં-છાસમાં બનાવેલ વડાં–થેપલાં બીજી રાત પછી અભય બને છે. અભક્ષ્ય દહીં અને વિશ્વના પ્રસંગ ઉપર જૈન ધર્મની શ્રદ્ધા પામનાર ધનપાલ પંડિત ધનપાલના ભાઈ શેભને પિતાના વચનને સફળ કરવા જન ધર્મની દીક્ષા લીધી....ધન પાલને દુઃખ થયું. શેભન મુનિએ ગુરૂમહારાજના વિનય બહુમાન-ભક્તિથી - ટૂંકા સમયમાં 24 તીર્થકરની જિન-સ્તુતિરૂપ શોભન સ્તુતિ ગ્રંથની રચના કરી. ઉત્તરોત્તર તેઓ જ્ઞાનાભ્યાસમાં ઘણા આગળ વધી ગયા અને સમર્થ જ્ઞાની થયા. જ્યારે ધનપાલ ધારાનગરીના રાજા ભોજને માન્ય - પંડિત થયો.ધનપાલને જૈન સાધુ પ્રત્યે દ્વેષ હોવાથી તે -નગરમાં સાધુ-મુનિરાજેનું આવાગમન ઘટી ગયું.
Page #269
--------------------------------------------------------------------------
________________ 37, ગુરૂ-આજ્ઞા પામીને શોભન મુનિ ધનપાલને સત્યને. પ્રકાશ અને તત્ત્વની શ્રદ્ધા પમાડવા ધારાનગરી પધાર્યા. ધનપાલને યોગાનુયોગ ગામના પાદરમાં ભેટ થયે,. પરસ્પર વાતચીત થતાં ધનપાલને મુનિની વિદ્વત્તા ઉપર આદર જાગ્યો અને પોતાને ત્યાં રહેવાનું સ્થાન આપ્યું.. ભિક્ષાને સમય થતાં ધનપાલને ત્યાં બે સાધુઓ ગોચરીએ ગયા....ધર્મલાભ કહ્ય... અતિથિને આંગણે. આવેલા જોઈને ગોરાણી હરખમાં આવી ગયાં. દહીંના પાત્રમાંથી દહીં વહરાવવા લાગ્યાં... ત્યાં તે મુનિશ્રીએ, પૂછયું : “આ દહીં કેટલા દિવસનું છે? ગોરાણીએ ઉત્તર: એમ મુનિએ કહ્યું ત્યાં તે ધનપાલે કહ્યું, “શું મહારાજ, આમાં જીવડાં પડી ગયાં છે?” હા, મુનિ નીડરપણે બોલ્યા. ધનપાલે કહ્યું. તે બતાવે મહારાજ ! કયાં જીવડાં છે? મુનિએ સર્વજ્ઞના વચનની સમજણ આપી. જીવડાં જેવાં માટે ધનપાલે દહીંમાં અળતાનું ચૂર્ણ નાંખ્યું કે તરત જ ખદબદ કરતા કીડાઓ જોયા અને સર્વજ્ઞના વચન ઉપર વિશ્વાસ બેઠે અને અહોભાવ જાગે.. જૈન મુનિની કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ અને ખાનપાન અંગે. કેટલી જીવરક્ષાની કાળજી ! પછી ગેરાણે ઘરમાંથી તાજા લાડવાને થાળ લાવ્યાં..... ત્યાં તે મુનિશ્રીએ કહ્યું કે આ લાડું પણ અમને કહપે. એવા નથી. ગોરાણી તે ધનપાલ સામે જોઈ રહ્યા ! લુડવા ભણી આગળ ચીંધતાં ધનપાલ બોલ્યા, . મપરાજ લાડાણાં ફેર છે ?
Page #270
--------------------------------------------------------------------------
________________ હા, એમાં ઝેરનું અનુમાન થાય છે, તે સત્ય હોવું જોઈએ. ધનપાલે રસેઈયાને કડક રીતે પૂછતાં સાચી વાતની જાણ થઈ, કે કઈ દુશ્મને રસેઈયાને ફેડ હતું અને મારી નાંખવા ઝેર નંખાવેલું હતું. આથી ધન પાલ ગુરૂમહારાજના ચરણમાં પડયો અને ગદગદ સ્વરે બેલ્યો. “હે મહારાજ! આપે તે મને નવું જીવન આપ્યું છે. આપને ઉપકાર માનું તેટલો ઓછો છે. - આપ જો ન પધાર્યા હતા તે મારું અને કુટુંબનું મોત થાત. હવે પ્રશ્ન થાય છે કે આપશ્રી અહીંના તદન અજાણ્યા છતાં ઝેરને કેવી રીતે જાણ્યું ? મુનિ બેલ્યા, 'दृष्टवा अन्नं सविष चकोरविहगो धत्ते विराग दृशो' છે, એ રીતના ચર પક્ષીને જોઈને અમે ઝેરને જાણ્યું. ધનપાલ બોલ્યા “આપને જોઈને મારા નાના ભાઈ શોભન યાદ આવે છે.” સાથેના નાના મુનિ બોલ્યા, - “આ જ તમારા બંધુ મહાજ્ઞાની બનેલા શેભન મુનિ છે.” ધનપાલને ખૂબ જ સદભાવ થયે અને મુનિશ્રી પાસેથી જૈનશાસનના અપૂર્વ તત્ત્વજ્ઞાનને પ્રકાશ મેળવતાં મિથ્યાત્વને અંધકાર દૂર થયે..અને જન ધર્મની દૃઢ શ્રદ્ધા થઈ. જૈનશ્રદ્ધાને રાજા ભેજ પણ ચલાયમાન ન કરી - શક્યા. જૈનધર્મની તેજવી કૃતિઓની સંરકતમાં અદભુત રચના કરી જેમાં તિલકમંજરી, ઋષભ પંચાશિકા વગેરે છે. ધનપાલ પંડિતે જૈનધર્મની ઉપાસના અને પ્રભાવના કરી જીવનને સફળ કર્યું. આ છે અભક્ષ્યના ત્યાગને ચમકાર!
Page #271
--------------------------------------------------------------------------
________________ 239 - મીઠાઈ–ખાખરા - લેટ - વગેરેને કાળ - (1) અષાડ સુ. 15 થી કારતક સુદ 14 સુધી. વર્ષાકાળમાં 15 દિવસ, (2) કારતક સુદ 15 થી ફાગણ સુદ 14 સુધી શિયાળામાં 30 દિવસ, (3) ફાગણ સુદ 15 થી અષાડ સુદ 14 સુધી ઉનાળામાં 20 દિવસ સુધી બનાવેલી મીઠાઈ રૂપ-રસસ્વાદાદિ ફેરફાર ન થાય ત્યાં સુધી ભણ્ય. સમય વીતી ગયા બાદ તથા વચગાળામાં બેસ્વાદ થયે, ફૂગ થયે અભક્ષ્ય જાણી ત્યાગ કરો. % કેરી અને રાયણ આદ્રા નક્ષત્ર બેસી ગયા પછી અભક્ષ્ય છે. ખજુર ખારેક વિ. સૂકે મે અને સવભાજી તાંદળજો, મેથી, કોથમીર, પત્તરવેલિયાંના પાન વગેરે ફાગણ સુદ 14 થી કારતક સુદ 14 સુધી 8 માસ અભક્ષ્ય છે બાકીનો સર્વ મે અષાડ સુદ 15 થી કારતક સુદ 14 સુધી અભક્ષ્ય છે, | # મા :- દૂધને મા જે દિવસે કર્યો હોય તે જ દિવસે ભક્ષ્ય, રાત્રિએ અભક્ષ્ય. તે માવાને ઘીમાં તળીને સેકીને રાખેલ હોય તે ભક્ષ્ય, અન્યથા સવારે વાસી બનેલ મા અભક્ષ્ય બને છે. બજારુ અભક્ષ્ય માવામાંથી બનાવેલ મીઠાઈએ ત્યાગ કરવી. તાજા માવામાં ખાંડ ભેળવીને કરેલ પેંડા બીજા દિવસે અભય જાણવા. એમાં ફૂગ નિગોદના જીવ ઉત્પન્ન થાય છે, તે અનંતકાય છે. તમામ ફૂગવાળી, બે-સ્વાદવાળી કેઈપણ મીઠાઈ અભક્ષ્ય જાણવી.
Page #272
--------------------------------------------------------------------------
________________ પારી ગુલાબજાંબુ વગેરેમાં માવો વાસ હોય અને ચાસણી કાચી હોય તે અભક્ષ્ય. ક કેરી આમળાં વગેરેના મુરબ્બા પણ ચાસણી બરાબર ન હોય તે અભક્ષ્ય થાય છે, ફૂગ વળે છે. # દૂધપાક –બાસુંદી-ખીર-શીખંડ- દુધની મલાઈ અને તે જ દિવસે ભક્ષ્ય, બીજે દિવસે વાસી થાય છે તેથી અભય. ક ચટણી બનાવતાં પાણી કે દાળિયા-મેથી વગેરે કાંઈ અનાજ નાંખ્યું ન હોય તે ત્રણ દિવસ પછી અભક્ષ્યા પાણી, મેથી, સંભાર-દાળિયા વગેરે નાં ખેલ ચટણી બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય. ક જલેબી આથો રાત્રે કહેવડાવાથી તેમાં ત્રણ જ ઊપજે છે, તેવી બનેલ બજારુ જલેબી અભય છે. ક લીલો કે હલ - જેમાં 2-3 દિવસ લોટને સડાવીને બનાવાય છે, સડેલા લેટમાં ત્રસ જતુએ. ઉત્પન્ન થાય છે તેથી અભક્ષ્ય. પાઉં પણ અભય છે. અ સેકેલે પાપડ બીજે દિવસે વાસી ગણાય, તળે પાપડ બીજે દિવસે ચાલે. ક લાડું તળ્યા વિનાના ચૂરમાના બીજા દિવસે વાસી. તેમજ તળેલા ચૂરમાના મૂઠિયાં અંદરથી કાચાં હોય તેથી બીજે દિવસે અભક્ષ્ય બને છે. સેકેલું ચૂરમું ચાલી શકે. કેવાં ધાન્યચા, મમરા બાણ, વગેરે કાળ બીમાઈ જેટલો સમજવો.
Page #273
--------------------------------------------------------------------------
________________ 241 ક સેવ-ગાંઠિયા-બુંદી, દાળ, ચેવડ વગેરેને કાળ મીઠાઈ જેટલે, પરંતુ તે પહેલાં વર્ણ—ગંધ-રસ સ્પર્શ બગડે તો કાળમાન પહેલાં પણ અભક્ષ્ય જાણવાં. છેપાઉં–બિસ્કિટ વગેરે જે ઘણા ટાઈમના મેંદામાંથી તથા બળ લાવવા પલાળી રાખવાથી અભક્ષ્ય બને છે. સરબતનાં પીણુએ વાસી, કાચી ચાસણથી તેમજ ચલિતરસથી અભક્ષ્ય જાણવાં. આ વિષયમાં ઘણું સમજ ગુરૂગમ દ્વારા મેળવવાની જરૂર છે. શ્રી મહેસાણા-શ્રી યશોવિજયજી જન પાઠશાળા તરફથી પ્રગટ થયેલું “અભક્ષ્ય–અનંતકાય વિચાર” નામનું પુસ્તક ખાસ અભ્યાસરૂપે વાંચી-વિચારી અભક્ષ્યના ખાનપાનના દોષથી બચી નિયમપૂર્વક પ્રતિજ્ઞા કરવાની ભલામણ કરવામાં આવે છે. નિયમ વિના આત્મા બચી શકતે નથી. સ્વાધ્યાય પ્રશ્ન:- 1 બહુબીજની અભક્ષ્યતા જણાવી તેનાં નામે લખો. 2 અનંતકાયમાં છથી સંખ્યા મનુષ્યથી કેટલી વધુ ? તે અલ્પબહુત્વથી સમજાવો. 3 અનંતકાયનાં 16 નામ લખી, વર્ણન-ગેરલાભ વર્ણવે. 4 બેળ અથાણું કઈ રીતે અભક્ષ્ય બને ? તેમાં ક્યા જીવો મરે ? 5 અથાણાંમાં શું શું સાવધાની રાખવી જોઈએ ? 6 વિદળ કેવી રીતે બને? તેની વ્યાખ્યા શું ? 7 વિદળમાંથી બચવા ભજનને બનાવતાં અને જમતાં શું શું સાવધાની રાખવી જોઈએ ? આ. 16
Page #274
--------------------------------------------------------------------------
________________ 242 8 શીખંડના ભજન સાથે કઈ કઈ વસ્તુ ન ખવાય? 9 રીંગણની અભક્ષ્યતા અને નુકસાન લખે. 10 અજાણ્યાં ફળ શા માટે અભક્ષ્ય? શું નુકસાન ? 11 ત૭ફળ કોને કહેવાય? તેથી શું નુકશાન? 12 ચલિતરસ કયારે બને? તેની ઓળખ કઈ રીતે? 13 મીઠાઈ, ખાખરા ત્રણે ઋતુ અનુસાર કેટલા દિવસ ચાલે ? 14 મેવો–મા-કેરી-ચટણી કયારે અભક્ષ્ય ગણાય ? 15 જલેબી-હલ-પાઉં-બિસ્કીટ શાથી અભય? 16 બાવીસ અભક્ષ્યમાં કઈ કઈ ઇન્દ્રિયના જીવોની હિંસા ? 17 અભક્ષ્યના ત્યાગથી શું શું લાભ થાય ? અભક્ષ્ય ખાનપાન વગેરે મહાપાપના યોગે અપરંપાર વેદનાવાળી દુઃખદાયી નરકગતિ દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક એ ચાર ગતિ છે. એમાં નરકગતિમાં રહેલા જીવોને શારીરિક કષ્ટ સહુથી વધારે અને સતત હોય છે. અતિપાપી, મહાહિંસક, કુર પરિણામવાળા, વિરભાવના તીવ્ર વિચારવાળા, અનાચારીઓ, માંસભક્ષણ કરનારા, મદિરાપાન કરનારા, અભક્ષ્ય ખાનપાન કરનારા, પરસ્ત્રીસેવન, મહાઆરંભ, મહાપરિગ્રહ, કર્માદાનના ધંધા, પંચેન્દ્રિય જીવને વધ, ધર્મની અવગણના, ધર્મને નાશ વગેરે મહાપાપ કસ્બારા અને ગમે તેટલાં પાપ કરીને, પશ્ચાતાપ નહિ કરનારા એવા નિષ્ફર મનુષ્યો અને પશુઓ પિતાનાં તેવા તીવ્ર પાપકર્મોનાં ફળે ભેગવવા માટે, નરકગતિમાં જાય, અને ત્યાં ઘણા કાળ સુધી સતત કન્ટેન અનુભવ કરે છે, જેનું વર્ણન જુઓ -
Page #275
--------------------------------------------------------------------------
________________ - 243 નરકમાં રહેલા જીવોને ત્રણ પ્રકારની વેદના હોય. (1) ક્ષેત્ર-કૃત વેદના (2) પરમાધામી-કૃત વેદના અને (3) અન્યોન્ય-કૃત વેદના. પહેલી ક્ષેત્રકૃતવેદના જ્યારથી જીવ ઊપજવાના સ્થાનમાં ઉત્પન્ન થાય, અને જ્યાં સુધી નરકનું આયુષ્ય પૂરું ન કરે ત્યાં સુધી સદાય રહે, આંખ મીંચીને ઉઘાડે એટલે કાળ એને વિસામે ન રહે. નિરંતર ભયંકર દુઃખમાં સબડતાં, ઘણે આક્રંદ કરતા રહે છે. એ દશ પ્રકારની વેદનાનાં નામઃ (1) ભૂખ (2) તરસ (3) શીત-ઠંડી (4) ઉષ્ણ –ગરમી (5) જવર–તાપ (6) દાહબળતરા (7) કંડુ–ખણજ (8) પરવશતા (9) ભય અને (10) શેક. આ દશ પ્રકારની વેકના કેઈના કર્યા વિના પોતાની જાતે, પિતાનાં પૂર્વના કર્મોના પ્રભાવે કાયમ ભેગવ્યા કરે છે. એમાં જે નારકીના જીવને ઉત્પન થવાનું સ્થાન, શીત હોય તેમને ઉષ્ણતાની વેદના ઘણું હોય અને જેમનાં ઉત્પત્તિસ્થાન ઉષ્ણ હોય તેમને શીત વેદના વિશેષ પ્રમાણમાં રહે. શરીરની પ્રકૃતિ જેવી ઘડાઈ હોય, તેનાથી વિરુદ્ધ પ્રકૃતિવાળું વાતાવરણ સહન કરવું બહુ જ આકરું પડે, એ સ્વાભાવિક છે. નરકના જીવ પૂર્વના અતિ-અશુભ કર્મોનો ભોગવટે કરવા માટે નરકમાં આવેલાં હોય છે. તેથી તેમને શરીરના બંધારણની વિરુદ્ધ-પ્રકૃતિમાં જીવનભર મહાદુઃખ સહન કરતાં રહેવું પડે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________ આ ક્ષેત્ર વેદનામાં આ દશ પ્રકાર : (1) પહેલી ભૂખની વેદના એટલી સખત હોય છે કે એક જ નારકીય જીવ, આખી દુનિયાનાં બધાં અનાજ, ફળ, ફૂલ, મીઠાઈ વગેરે ખાવાલાયક બધી ચીજો ખાઈ જાય. તે પણ ભૂખ શાંત થાય નહીં, પણ વધતી જ જાય એમને વૈકિય શરીર હોવાથી મનુષ્ય કે પશુની માફક આહાર લેવાનું હોય નહિ. અને ગમે તેટલી તીવ્ર આકાંક્ષા હોય તે. પણ મળે નહિ. આવી અતિ–સખત ભૂખમાં ભડભડતા પિકાર કરતા પિતાના ઘણા મોટા આયુષ્યને પૂરા કરે. જેમ ભૂખની સખતમાં સખત પીડા નરકના જીવ કાયમ. અનુભવે છે તેમ (ર) તરસની વેદના અતિશય ભગવે છે. દુનિયાભરના સર્વ કૂવા, વાવ, તળાવ, સરોવર, નદીઓ, કહો, કુડે અને સમુદ્રોનાં પાણી એક નારકી જીવ પી. જાય તે પણ એની તરસ છીપે નહિ, એવી તરસની અપરિમિત વેદના કાયમ અનુભવે. કંઠ, તાળુ, જીભ અને હોઠ કાયમ સુકાયા કરે. તીવ્ર અશુભ કર્મથી બંધાયેલા. દુઃખને પ્રતિકાર કરવા ધારે તે પણ કરી શકે નહિ. દુઃખ ટાળવા જાય તેમ તેમ દુઃખ વધતું જાય. * 1 (2) શીત–વેદના પણ એટલી જોરદાર ભેગવે કે અહીંના માનવના ભવમાં, શરદીની પ્રકૃતિવાળે હોય, દમ, ખાંસી, આદિની પીડા કાયમ અનુભવતા હોય, જરા ઠંડો પવન આવે તે સહન કરી શકતા ન હોય એવા. માણસને પોષ કે મહા માસની અતિશય શીતળતાવાળી. રાત્રિમાં, ઘણું ટાઢ વાતી હોય, ચારે તરફથી શીત
Page #277
--------------------------------------------------------------------------
________________ પવનના ઝાપટાં આવતાં હોય, હિમ પડતું હોય અને ઊંચામાં ઊંચી પર્વતની ટોચ ઉપર તદ્દન ઉઘાડા શરીરે સુવડાવવામાં આવે, એથી જેવી ટાઢની પીડા લાગે; એના કરતાં અનંતગુણ શીત વેદના ઉષ્ણુ યોનિમાં ઉત્પન્ન થયેલા નારકીય જીને કાયમ ભેગવવાની હોય. (4) ઉષ્ણુ વેદના એટલે ગરમીથી પીડા, એ પણ નારકીને બહુ સહેવી પડે. ઠંડા પ્રદેશમાં જન્મેલો માનવ હોય, ગરમી જરા પણ સહી શકતે ન હોય, એવાને ગરમમાં ગરમ હવાવાળા પ્રદેશમાં, ભર-ઉનાળામાં વૈશાખ–જેઠના સખત તાપ વચ્ચે, ખેરના લાકડાના ધખધખતા કેલસા પર સુવડાવતાં જેટલી વેદના થાય, એના કરતાં અનંતગુણ ગરમીની વેદના, નરકમાં રહેલા શીતયોનિમાં ઉત્પન્ન થયેલા નરકના જીવોને રહે. ઉષ્ણુતાની વેદના કરતાં શીતળતાની વેદના ઘણી વધારે આકરી લાગે છે. છે. (5) જવર વેદના એટલે તાવની પીડા, તે દરેક નારકી જીવોને કાયમ રહ્યા કરે. જેમ નીચેના સ્થાનના નારકી હોય તેમ વધારે વધારે રોગથી દુઃખી બને છે. 8 (6) દાહ એટલે બળતરા. નરકમાં રહેલા જીને શરીરમાં અંદરથી અને બહારથી સદાય બહુ બળતરા રહ્યા કરે, અને જ્યાં જાય ત્યાં બળતરા વધારનાર સાધન જ મળી આવે, શાંત કરવાનું કોઈ પણ ઠેકાણું કે સાધન મળે નહીં. જ 7) કંડુ એટલે ખણજ અથવા ચળ.એ જીવોને શરીરમાં કાયમ એટલી ચળ આવે કે ગમે તેટલું ખણે
Page #278
--------------------------------------------------------------------------
________________ તે પણ એ પીડા મટે નહિ. ચાકુ, છરી, તલવાર કે એવાં અતિ તીક્ષ્ણ હથિયારો વડે, શરીરને છોલી નાખવા જેવું કરે તે પણ એને ખણજની પીડા ટળે નહિ. ક (8) પરવશતા પણ એટલી જ હોય. કેઈપણ અવસ્થામાં એને સ્વાધીનતા જેવી વસ્તુને અનુભવ ન થાય, સદા પરાધીન દશામાં જીવન પસાર કરે. જ (9) ભય ઘણે રહ્યા કરે. આમથી કષ્ટ આવશે. કે આ બાજુથી, એવી ચિંતા અહોનિશ રહ્યા કરે. સદર ત્રાસ, નિર્બળતા, ગભરામણ, મૂંઝવણમાં જ રહે. કેઈ પણ જાતની શારીરિક, માનસિક શાંતિને લેશ માત્ર અનુભવ થાય નહીં. વિર્ભાગજ્ઞાનથી આગામી દુઃખ જાણી સતત ભયાકુલ રહે છે. (10) શોકની પીડા પણ પાર વગરની ચીસે નાખવી, કરુણ રુદન કરવું, ઘણું ગમગીન રહેવું વગેરે દુખદ સ્થિતિઓમાં જ સંપૂર્ણ જીવન પસાર થાય. 15. પરમાધામી કૃત વેદના આ પહેલા અંબે જાતિના પરમાધામી અસુરદેવ, પિતાના સ્થાનમાંથી નીકળીને, રમત કરતા કરતા, નરકનાં સ્થાનમાં આવે છે, ત્યાં ચી નાખનાર, કોઈના પણ શરણ વિનાના, નારકીના જીવોને ભાલા, ત્રિશૂળ. આદિ શસ્ત્રોની અણીએ ભેંકતા, કૂતરાઓની જેમ આમથી તેમ દોડાવે છે, ઘાંચીના બળદને જોરથી ફેરવે તેમ ચક્કર ચકકર ભાડે છે, આકાશમાં ઊંચે ઉછાળે છે, નીચે પડે ત્યારે ભાલા, શૂલ વગેરે અણીદાર હથિયારોની અણી
Page #279
--------------------------------------------------------------------------
________________ 247 ઉપર ઝીલે છે, નીચે પછાડીને મગરના માર મારીને ચૂરેચૂરા કરી નાખે છે, જમીન ઉપર પછાડીને તીક્ષણ શસ્ત્રો વડે વધે છે, મેટા મોટા સાણસા વડે, ગરદનથી પકડીને, ભયંકર રીતે જમીન ઉપર ઊંધા પછાડે છે, વળી પાછા ઉપર ફેકે છે, નીચે પડ્યા પછી ઘણુના ઘા મારીને, મરી ગયેલા જેવા, તદ્દન મૂછિત અવસ્થા પામેલા કરી નાખે છે. એવી રીતે પડયા પછી પણ તલવાર આદિ વડે, તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાંખે છે, કરવતથી જેમ લાકડાને વહેરી નાખે તેમ નારકીના શરીરને વહેરે છે. આવી રીતે પોતાના કુકર્મને વશ થયેલા નારકી જીવે, અંબે જાતિના પરમાધામીઓના હાથે, ઘણું ઘણું અસહ્ય વેદના ભગવે છે. નારકી જીવોના વૈક્રિય શરીર એવાં હોય છે કે, ગમે તેવા છેદાય, ભેદાય, ટુકડે ટુકડા થઈ જાય, અચેતન જેવા બની જાય તે પણ, એ મરતા નથી, પણ વેદના ભેગવે છે, છૂટા પડેલા શરીરના ભાગે વળી પાછા પારાની જેમ ભેગા થઈ જાય છે, એ જાનું આયુષ્ય નિરુપકમ હોય તેથી પૂરું આયુષ્ય ભોગવીને જ છૂટે છે. બીજા અંબરીષ જાતિના પરમાધામી દેવો, નારકીના જીને ઘણે ઊંચે આકાશમાં લઈ જઈને, અદ્ધર થી નીચે પડતા મૂકે છે. ઘણું કઠણ, તીક્ષણ ધારવાળા પથ્થરોવાળી જમીન ઉપર પડતાં જ એ વીંધાઈ જાય છે. એમના શરીર છોલાઈ જાય છે. વળી ઉપરથી એ પરમાધામી દે, જબરા ઘણના ઘા મારીને, તદ્દન તત્વ
Page #280
--------------------------------------------------------------------------
________________ 248 વગરના, નિચેષ્ટ અવસ્થાવાળા કરી નાખે છે. એ રીતે પડયા પછી તલવાર, કાપણી આદિ હથિયારોથી ટુકડે ટુકડા કરે છે. કેળાને, ચીભડાને, તરબૂચને અથવા તેવા બીજા કેઈ ફળને ચીરીને બે ફાડ કરી નાખે તેવી રીતે મહા પાપનાં ફળ ભોગવવા માટે નરકમાં ગયેલા તે નારકી જીના શરીરની બે ફાડ, તે અંબરીષ નામના પરમ નિય અસુર દેવે કરે છે. જેટલું વધારે દુઃખ થાય, જેટલી વધારે ચીસ નાખે એવી અવસ્થા કરતાં એ કુર અસુરે બહુ ખુશી થાય છે. ત્રીજા શ્યામ જાતિના પરમાધામી દે. તીવ્ર અશાતા વેદનીયના ઉદયને ભેગવવા ગયેલ તે નારકી છોને, તેમના શરીરના અવયવોને છેદીને, ઘણું કષ્ટ આપે છે. નારકીના છ વજની ભી તેમાં ગોખલા જેવા નિષ્ફટમાં ઉત્પન્ન થતી વેળાએ આંગલના અસંખ્યાતમાં ભાગ જેવડું શરીર હોય, અને અંતમુહુર્તમાં એટલે બે ઘડીની અંદર એમનુ જેવડું શરીર તે ભાવમાં થવાનું હોય તેવડું થઈ જાય. ઓછામાં ઓછું ત્રણ હાથનું અને વધુમાં વધુ સવા એકત્રીસ હાથનું પહેલી નારકીના જીવોનું શરીર થાય. નીચેની પૃથ્વીઓમાં, શરીર અનુક્રમે બમણું બમણું હોય. છેવટ સાતમી નારકીના જીવોને મેટામાં મોટું શરીર પાંચસે ધનુષ્યનું એટલે બે હજાર હાથનું હેય. એવડું શરીર જ્યાં સુધી જીવન હોય, ત્યાં સુધી રહે. ઉત્પન્ન થવાનું સ્થાન નાનું હોય, અને
Page #281
--------------------------------------------------------------------------
________________ ર . શરીર મોટું હોય, અને એ સ્થાનને આગળનો ભાગ બહુ સાંકડો હોય, તેથી જતરડામાંથી તાર ખેંચાય એવી રીતે ખેંચાઈને નીકળવું પડે. જેવા એ ઉત્પન્ન થઈ જરાક બહાર નીકળે તેવા જ આ શ્યામ જાતિના પરમાધામી દે મોટા સાણસા લઈને દોડે છે, અને સાણસામાં ભરાવીને ખેંચે છે, ટુકડે ટુકડા બહાર નીકળતા જાય તેમ જેરથી ખેંચીને નીચે પછાડે છે. એ નીચેની જમીન પણ અણીદાર ભાલાની અણથી પણ વધારે તીક્ષણ એવા પથ્થર વગેરેથી પથરાયેલી હોય. તેમાં પડતાં જ એ નારકી જીવે બહુ વીંધાય અને ખૂબ રિબાય. વળી તેવી કઠિન જમીન ઉપર પડયા પછી મોટી લોઢાની શૂળ વડે વધે છે; અણીદાર લાલચેળ કરેલા લોઢાના તીણ સૂયા વડે એમના નાક અને કાન વગેરેને નિર્દયપણે વધે છે. મજબૂત દોરડા અને અણીદાર અંકોડાવાળી સાંકળથી બાંધે છે. બાંધીને નેતર જેવી પાતળી સોટીઓથી ખૂબ માર મારે છે. ફરીને ઊપાડે છે અને ભીંત સાથે તથા જમીન સાથે જોરથી ઝીંકે છે. જાડી જાડી લાકડીઓને માર મારે છે, દુઃખી અવસ્થામાં ૨ડવળતા પડ્યા હોય, અને ખૂબ કરુણ રુદન કરતા હોય ત્યારે “પડયા ઉપર પાટુની જેમ લાતના, મુઠ્ઠીના, તેવા તેવા હથિયારના ઘા કરીને, વિશેષ મૂંઝવે છે. આવી દશા અનુભવતા, હતાશ થયેલા, તે બિચારા નારકી જીવોને કઈ તરફથી પણ આશરે કે શાંતિ મળતાં નથી. કારણ કે પૂર્વભવમાં બીજાને અશાંતિ આપીને, ત્રાસ પમાડીને,
Page #282
--------------------------------------------------------------------------
________________ 20. અભય ખાન-પાનનાં મહાપાપે કરીને, અહીં એનu. કરતાં લાખો ગણી કરે ગણી કે અસંખ્ય ગણી વેદના. ભગવે છે. કથા સબલ જાતિના નરક–પાલ પરમાધામી. - અસુર દે, કૂતૂહલને વશ થઈ, કીડા નિમિત્તે નારકી. જીવેને એવી રીતે સતાવે છે કે અણધાર ધગધગતાં હથિયાર લઈ તેમની છાતી અને પેટમાં ઘાંચી દે છે. તીક્ષણ હથિયાર વડે શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે, ચામડી ઉજરડી નાખે છે, કાળજાને ચારે બાજુથી ખેંચાખેંચ કરીને રોવડાવે છે. - આ પાંચમા રૌદ્ર નામના અસુરે, અતિ–રી મહાભયાનક રૂપને ધારણ કરીને નારકીના જીને તલવાર, ભાલા, છરી, બરછી શરીરમાં શેકી દે છે અને અતિશય દુઃખ ઉત્પન્ન કરે છે. છે છઠ્ઠી ઉપરુદ્ર નામના નરક–પાલ અસુર પરમાધામી દે, નારકી જીવોના હાથ, પગ, સાથળ, મસ્તક વગેરે પકડીને, મરડીને તેડી નાખે છે. અંગ–ઉપાંગને ખેંચીને છૂટા કરે છે દુઃખને પોકાર કેઈ સાંભળનાર તે મળે નહિ, પણ જેની આગળ દુઃખ કહે તે વધુ દુઃખ. આપનારા થાય. હાસ્ય, અભિમાન અને ઉન્માદને લઈને બાંધેલા અશુભ કર્મોના આવા દારુણ વિપાક નારકીના જીવે અનુભવે છે. જ સાતમા કાલ જાતિના પરમાધામીઓ નારકીના
Page #283
--------------------------------------------------------------------------
________________ 25 . જીને અગ્નિથી ભરેલા મોટા મોટા ભઠ્ઠા, માટી મેટ. સગડીઓ, લોઢાને ગાળવાની મોટી ભઠ્ઠીઓ વગેરે વગેરે અતિ તાપ કરનારી જગ્યાઓમાં નાંખીને શેકે છે, જેને. તરફડાવવાનાં, શેકવાનાં પાપે કર્યા હોય તેમને શેકી નાખે. છે, રાંધે છે, તફડાવે છે, મહાપીડા ઉપજાવે છે. કે આઠમા મહાકાલ જાતિના પરમાધામી દેવે આગળના ભવમાં, જીવોને મારવાનાં, કાપવાનાં કામ કરીને આવેલા, કસાઈના ધંધા અગર તેવા વહિપુના વાં . ઉજરડનારા, માંસ આદિને વેપાર કરનારા, અનેક હિંસાના કામને પ્રચાર કરનારા, હિંસામય દુષ્ટ કાર્યોમાં આગેવાની. લેનારા, વિના કારણે કે કારણે જીવહિંસાના કામની પ્રશંસા. કે અનુમોદના કરનારા, આવા કુર કામ કરવા વડે પાપના ભારથી જે જીવે નરકમાં જાય છે, તેમના શરીરના ઝીણું ઝીણા ટુકડા કરી નાખે છે. “લે તને પારકા જીનું માંસ ખાવું બહુ ગમતું હતું” એમ કહીને એના જ માંસના. કકડા કાપીને એના મેઢામાં ઘાલે છે, જે રજુલમ કરીને એમના શરીરનું જ માંસ એમને ખવરાવે છે વાંસાની ચામડી ઉજરડીને પાછળ પૂછડા જેવું કરી નાખે છે. તેને ખૂબ ખેંચીને હેરાન કરે છે. વિધવિધ યાતનાઓથી ત્રાસ પમાડે છે. પૂર્વભવમાં સૌંદર્ય—સાધનેમાં, રસાયણમાં કે ડોકટરી વિદ્યાભ્યાસમાં હજાર–લાખે ને પરાધીન. બનાવીને છોલ્યા હોય, કાપ્યા હોય, શરીરના અવયવો.
Page #284
--------------------------------------------------------------------------
________________ ઉપર જુદા પાડ્યા હોય, અવયવો બેટા પાડીને જોવાના અખતરા કર્યા હોય, કેઈના વાળ ખેંચ્યા હોય, કેઈની ચામડી ‘ઉતારી હેય, કેઈને જુદી રીતે જુદા જુદા કારણથી પાર આદિના કારણે મારવાનાં કામ કર્યા હોય, તેવા જીવોને -નરકગતિમાં ગયા પછી પૂર્વના ભવમાં જેટલી વાર જેટલા જીને માર્યા હોય તેના કરતાં લાખ, કરડે વાર રહેંસાવું પડે છે, રિબાવું પડે છે, ખૂબ હેરાન થવું પડે છે. આ માટે મહાપુરુષે કહે છે કે, હોંશે કરેલાં પાપનાં પરિણામો ભેગવતાં રોતાં રોતાં પણ છુટકારો થતું નથી. માટે નરકગતિના દુઃખને ચિતાર આંખ સામે રાખીને પાપના આરંભેથી બચવા માટે પ્રયત્ન કરવા લાયક છે. મ નવમા અસિપત્ર જાતિના અસુર દેવ તલવાર, કટારીઓ, મોટા છરા વગેરે લઈને નારકી–જના હેઠને છે, કાન કાપે, હાથને ભાંગી નાખે, પગને તોડી નાખે, પીઠના ભાગ ઉપર ઘા મારીને મેટા ચીરા પાડે, માથું ધડથી છુટું કરી નાખે, એમ જુદા જુદા શરીરના ભાગોને તીક્ષ્ણ હથિયાર વડે છેદતા મહાપીડા ઉપજાવે. પરમાધામી દેવોને, દેવભવના સ્વભાવથી, વિર્ભાગજ્ઞાન હોય એ જ્ઞાનથી નારકાના પૂર્વભવની હકીક્ત જાણતા હોય, એના પૂર્વના પાપનાં કામે યાદ કરીને એમને વિશેષ સતાવે. ક દશમાં ધનુષ (અથવા પત્ર-ધનુ) નામના અસુર દે, નારકી અને દુઃખ દેવા માટે તલવારની ધાર જેવાં પાંદડાંવાળાં વૃક્ષોનું વન તૈયાર કરે, દુઃખથી
Page #285
--------------------------------------------------------------------------
________________ મe પીડાયેલા, તાપથી અકળાયેલા, વેદનાથી મૂંઝાયેલા નારકી: છવો એ ઝાડ નીચે વિસામે લેવા બેસે ત્યારે પ્રચંડ. પવનને વિકુવને, એ તીક્ષણ પાંદડાં એમના શરીર ઉપર પાડે. જે પડતાં જ શરીરને ચીરી નાખે, નાક-કાન-હાથ, પડખા, છાતી, વાંસે સાથળ વગેરે અવયવો છેદાઈ જાય, ત્યાં પણ હેરાન થવું પડે, ને અતિ આકરી પીડાથી રિબાય. રફ અગિયારમા કુંભી નામના નરકપાલ અસુરે. નારકીના જીવોને સાંકડા મેઢાવાળી લેઢાની કુંભીઓકોઠીઓમાં પૂરીને નીચે, ઉપર, ચારે બાજુ અગ્નિ સળગાવીને રાંધે છે. મેટા કડાયામાં ઘાલીને નીચે, તાપ કરીને ચણાની જેમ શેકી નાંખે છે. અંદર બળતા શેકાતા તાપથી પીડાતા આમતેમ ઉછાળે છે, ઘણી કારમી ચીસે નાખે છે. * બારમા વાલુકા નામના પરમાધામીએ દીન, અશરણુ, મહાપીડિત એવા નારકી જીને ધગધગતી અણદાર રેતીમાં ચલાવે છે. જેમાં ચાલતાં ઘણી ગરમી. લાગે અને પગમાં કાંટા, ભાલા કે શૂલ વાગ્યા હોય એના કરતાં અતિશય પીડા થાય. વળી એવી ગરમ રેતીમાં નાખીને ધાણી, ચણ વગેરેને શેકે તેવી રીતે શેકે છે. ઊંચે. લઈ જઈ એવી રેતીમાં નીચે ફેકે છે, એથી શરીરના બધા, ભાગ એ અણીદાર કાંકરીમાં ભેંકાય છે, ચારે બાજુથી. એકદમ પીડા અનુભવે છે. એમણે પિતાના પૂર્વભવમાં બીજા જીવોને શું દુઃખ થાય છે, એને જરા પણ વિચાર કર્યા વિના હિંસા, લૂંટ, ચેરી, વિશ્વાસઘાત, વિષયસેવન.
Page #286
--------------------------------------------------------------------------
________________ રાણા; અને અનાચારીપણું વગેરે જેવા અતિભથી ઘણા આરંભ -વગેરે મહાપાપ કર્યા હોવાથી, એવાં દુષ્ટ કાર્યના ફળ ભેગવવા આ સ્થાનમાં ઉત્પન્ન થયેલા હોવાથી, એમનું પણ ત્યાં કઈ સાંભળે એવું મળતું નથી. ચારે બાજુથી ભય, ત્રાસ, ઉપદ્રવનો પાર નહિ. ક તેરમા વૈતરણી નામના પરમાધામી દેવે વૈતરણી નદી બનાવે; તેમાં ઊનું કકળતું, અતિક્ષારવાળું, તેજાબ જેવું, અડતાં દાઝી જવાય, એવું પાણું ભર્યું હોય, અતિ ભય પેદા કરે તેવાં લેહી, પરુ, વાળ, હાડકાં વગેરે ભર્યો હોય એવી ભયંકર નદીમાં તણુતા મૂકે છે. પરવશ - બનેલા નારકી જીવો કયાં જાય ? જે પ્રમાણે એ દુઃખ આપે, તે સહન કર્યા સિવાય તેમને છૂટકે થતું નથી. સ્વાધીનતા સમયે સ્વછંદતા પૂર્વક વર્યા હોય, પોતાનાથી ઓછી શક્તિવાળા જી પર જુલમ વરસાવ્યો હોય, કેઈ ને અવળા રસ્તા બતાવ્યા હોય. કેઈને નુકસાનનાં કામમાં ઉતારીને ખુશી થયા હોય, બીજાઓ પર ત્રાસ વર્તાવતાં ખૂબ આનંદ માન્ય હોય, અને પાપના વિચારના અને આચારના પ્રવાહમાં ખૂબ રાચ્યા હોય, તેમને આવા વૈતરણીના પ્રવાહમાં તણાવું પડે. કેઈ શરણું આપનાર ન મળે, ગાઢ પીડાઓ ભેગવે. છે ચૌદમા ખરસ્વર જાતિના પરમાધામી અસુરો ઘણા કઠોર અવાજ કરનાર હોય. એવા ભયંકર અવાજ કરે કે નારકીના જીવોને ભયમાં અનેકગણો વધારો થાય, ભાગતા નારકી એને જોરથી પકડી રાખી, બે સામસામા
Page #287
--------------------------------------------------------------------------
________________ રપંપ “ઊભા રહી વચ્ચે એને ઊભે રાખે, અને મોટા લાકડાને કરવતિયાની જેમ વહેરે, તેમ કરવત મૂકીને સામસામા ખેંચતા એના શરીરના બે ભાગ કરી નાખે, તેમજ સુથાર વાંસલાથી જેમ લાકડાને છોલે તેમ વાંસલા, કુહાડી, પરશુ વગેરે હથિયારથી છેકે, ચીરે ત્યારે કારમી ચીસ નંખાઈ જાય છે. વળી અણીદાર પોલાદના કાંટા કરતાં પણ અતિ મજબૂત કાંટાવાળા શાલ્મલીનાં ઝાડ બનાવી, તેના ઉપર ચડાવી, ત્યાંથી ખેંચે; ખેંચીને ઉતારતાં, એના શરીરમાં એ કાંટાઓ જોરથી ભીંસાઈ જાય અને કારમી વેદના ‘પેદા કરે. એ વેદનાથી બૂમે નાખતા નારકીને અતિશય ભય પમાડવા મોટા મોટા હાકટા કરે, ત્રાસ વરતાવે, ચારે તરફથી અતિશય મૂંઝવણ થાય એવી દશા ઊભી કરે. (15) પંદરમાં મહાઘોષ નામના પરમાધામી દેવોના અવાજ ઘણું મેટા, અતિ બિહામણા હોય. જેમકતલ– ખાનામાં પુરાયેલાં નિર્દોષ પશુઓ, આમતેમ ભાગતાં હોય, તેમને કસાઈઓ ચારે બાજુથી ઘેરી લે, આમ જાય તે આમ ફસાય. બીજી બાજુએ જાય તો ત્યાંથી ઘેરાઈ જાય એવી રીતે વચ્ચે ઘેરીને પકડી પાડે અને ઢસડીને લઈ જાય. શૈલીમાં પરોવી, ઘાણુમાં પીલે, ઘણના ઘા મારે, નાક–માં વગેરે બંધ કરીને ગુંગળાવી નાખે, વિધવિધ પ્રકારની કદર્થના કરે, તેમ આ પરમાધામીઓ નારકી જીવો પ્રત્યે અતિ– નિર્દયપણને વર્તાવ કરે છે. અચકૃત વેદના નારકે વિર્ભાગજ્ઞાનના બળથી એકબીજાને જોઈ તીવ્ર થવાળા બની જેમ એક કૂતરો
Page #288
--------------------------------------------------------------------------
________________ -- ' - બીજા કૂતરાને જોઈને તુટી પડે તેમ સામ-સામે યુદ્ધ કરે છે. વૈક્રિય સમુદ્રઘાત વડે મહાભયાનક રૂપોને વિકુવને પોતપોતાના નરકવાસમાં ક્ષેત્રાનુભાવ–જનિત પૃથ્વી પરિ– સુમરૂપ લોહમય ત્રિશુલ, શિલા, મુદગર, ભાલા, તલવાર, લાકડી, કુહાડી વગેરે વૈક્રિય જાતિનાં શસ્ત્રોથી તથા સ્વ–. હસ્તપાદ–દંત દ્વારા પરસ્પર લડાઈઓ-પ્રહાર કરે છે. કતલખાનામાં જેમ પશુના ટુકડે ટુકડા કરી નાંખે તેમ એક– બીજાના ટુકડા કરી નાંખે છે. મારા જેવું શરીર પાછું એકરૂપ બની જાય છે. ગાઢ વેદનાથી નિઃશ્વાસ લેતા મહાદુઃખને ભેગવે છે. પ્રથમની પાંચ નરક સુધી આ વેદના હોય છે. 6-7 નરકમાં શરીરકૃત અ ન્ય વેદના છે. ત્યાગનાં નારકીઓ વજય તીક્ષણ મુખવાળા, લાલવર્ણના કુંથુઆ, ગોમય, કીડાઓ આદિને શરીર સંબદ્ધ વિમુવીને એકબીજાના શરીરને ફેલી ખાતા, કેતરી લેતા ચાલણી જેવું શરીર કરે છે. પરસ્પર શરીરમાં પ્રવેશ પામતાં અતિ વેદના અનુભવે છે. સમ્યગ્દષ્ટિ નારકે તાવિક વિચારણાથી પોતાના કર્મનું ફળ હાઈ સહન કરે છે અને સમાધિ રાખે છે, જ્યારે મિથ્યાષ્ટિ નારકે ક્રોધના આવેશથી પરસ્પર પીડા કરતા. હોવાથી ખૂબ દુઃખ અનુભવે છે અને ખૂબ કર્મો બાંધે છે. આ દુઃખદાયી નરકગતિથી બચવા પાપકાર્યનો અને અભય ખાન-પાનને ત્યાગ કરે. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તે મિચ્છામિ દુક્કડ.