SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 106 ઊપજે છે. (2) તે ચાર મહાવિગઈએ અતિ વિકાર કરનારી તથા કામવાસના ઉત્પન્ન કરે છે. (3) માનસિક અને શારીરિક દોષને ઉત્પન્ન કરે છે. (4) અસાધ્ય કેન્સર જેવા રોગને ઉત્પન્ન કરે છે. શ્રી ક. 19 મારા હાથ * * I/ * (6) મધ :-કુંતા, ભમરી અને માખી એ ત્રણે જતુઓ પિતાની લાળમાંથી મધ બનાવે છે. આ ત્રણે પ્રકારના મધમાં તે તે રંગના અસંખ્ય ત્રસ જી નિરંતર ઉપજતા રહે છે. અસંખ્ય ત્રસ જંતુની હિંસાના કારણે મધને અભક્ષ્યમાં ગણવામાં આવ્યું છે. | વાઘરી લોક વગેરે જંગલમાંથી મધના પૂડા લાવે છે. ત્યારે પ્રથમ તેઓ તે જગ્યાએ ધુમાડો કરી મધમાખીઓને અત્યંત ત્રાસ ઉપજાવી તેના રહેઠાણ રૂપ એ પૂડામાંથી બહાર કાઢે છે. તેમાં ઊડવાને અશક્ત તેનાં નાનાં અનેક બચ્ચાંઓ હેવાથી, તે સર્વ પોતાના પ્રિય પ્રાણથી નિયુક્ત થાય છે, અને તેમનાં બચ્ચાઓ ધુમાડાથી
SR No.032822
Book TitleAahar Shuddhi Prakash
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Prakashan Samiti
PublisherDivya Darshan Prakashan Samiti
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy