________________ 2 વંકચૂલને ખાવા માટે વિનંતી કરી. વંકચૂલે કહ્યું, ‘ભાઈ તમે આ ફળને ઓળખે છે ?" સાથીઓએ કહ્યું, ના અમે આ ફળના કાંઈ જ ગુણદોષ જાણતા નથી.” વંકચૂલે કહ્યું, “મારે અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ છે.” ત્યારબાદ સાથીદાર ચોરોએ તો પેટ ભરીને ફળે ખાધાં પણ પરિણામ શું આવ્યું, ખબર છે ? ડી જ ક્ષણે વીતતાં જ દૃશ્ય પલટાઈ ગયું ! ફળ ખાનાર બધા જ ચોરો ભૂમિ પર ઢળી પડયા. આંખો ઊતરી ગઈ..શ્વાસ બિલકુલ બંધ થઈ ગયે. બચ્ચે એકલો વંકચૂલ. આ કયાં ફળ હતાં તે જાણે છો ? કિં પાક વૃક્ષનાં ઝેરી ફળ હતાં. વ્હાલાં બાળક, જોયું ને ? નિયમને ચમત્કાર ! જે આ ફળ વંકચૂલે ખાધું હોત તો બચી જાત ? ન બચત અભક્ષ્યના ત્યાગને મહિમા અપાર છે. આત્માની રક્ષા થઈ અને ઉત્તરોત્તર નિયમના પાલનથી જીવન સુધરી ગયું, અને છેવટે નિયમની અડગતામાં વંકચૂલ 12 મા દેવલેકે ગા. (21) તુફી : અભક્ષ્ય III II ધ્વી ) Rs . દીશ. 2i5