Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 242
________________ - જિનેશ્વરદેવના અનુયાયીએ રાત્રિના ભજન ન કરવું જોઈએ. ખરેખર ! જે આત્માઓ વીતરાગદેવની આજ્ઞાને માને છે અને પાળે છે તે ધન્ય બને છે અને સર્વ દુઃખથી સુક્ત બને છે. . (16) દિવસનો આઠમે ભાગ જ્યારે બાકી રહે છે ત્યારે સૂર્યનું તેજ મંદ પડે છે, સૂર્ય પશ્ચિમ તરફ ઢળે છે, તે વખતે ભેજન કરવું તેને જેનેતર શાસ્ત્રો “નક્ત ભોજન કહે છે. તેને નિષેધ કરવામાં આવ્યું છે. આથી રાત્રિના ભોજનને સંપૂર્ણ પણે ત્યાગ કરવો સિદ્ધ થાય છે. (17) નિશીથ સૂત્ર-ભાષ્યમાં કહ્યું છે કે :રાત્રિના સમયે સૂમ જંતુઓ જોઈ શકાતાં નથી માટે પ્રાકમાદક–લાડવા-ખજુર વગેરે પદાર્થો ખાવા નહિ, કેમકે લાડવા વગેરેમાં થયેલ પાંચ વર્ણમાંની કેઈપણ ફૂગન્લીલ કે અતિ ઝીણાં કુશ્વાદિની વિરાધના થાય માટે અનાચરણીય છે અને મૂળવતની વિરાધના થાય. (18) જે માણસ હંમેશાં એકવાર ભેજન કરે છે તે અગ્નિહોત્રના ફળને પામે છે અને જે હંમેશાં સૂર્યાસ્ત પહેલાં ભજન કરે છે અર્થાત્ રાત્રિભૂજનનો ત્યાગ કરે છે તે તીર્થયાત્રાના ફળને પામે છે. ક રાત્રિએ ભજન કર્યા બાદ એઠાં રહેલાં વાસણ એમ ને એમ જ પડયાં રહે, તેમાં અસંખ્યાત સંમૂર્ણિમ ન્દ્રિય જીવ ઉત્પન્ન થાય અને મરે, ઊડતા ત્રસ જ પડીને મરે છે. આ દોષ મેટામાં મોટે છે, તેથી સંજમણ, નાત-જમણુ વગેરે દિવસના સવારે પી લેવા

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288