Book Title: Aahar Shuddhi Prakash
Author(s): Divya Darshan Prakashan Samiti
Publisher: Divya Darshan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 256
________________ કડક થાય તેવું સુકવવું જોઈએ તથા અથાણું કરતી વખતે પાણીને કિંચિત સ્પર્શમાત્ર પણ થવો ન જોઈએ. (6) વળી, આ અથાણુઓ વરસ કે તેથી વધારે મુદત પણ રાખી મુકાય છે. પણ તેમ ન કરતાં વાપરી નાંખવા જોઈએ, જેથી બગડવાને વખત ન આવે. બગડયા પછી વાપરી શકાય નહી અને એને નિકાલ કરતાં ઘણું વિરાધના થાય. આથી ઘણી જાગૃતિ રાખવી જોઈએ. ખરેખર ! જિહાઈન્દ્રિયને જય કરનાર પુરૂષો અથાણાંઓને ત્યાગ કરે છે અને તે જ ખરેખર પ્રશંસનીય છે. કારણ કે આ જીવે. અનંતીવાર દરેક ચીજો ખાઈને વમન કર્યું તે પણ તૃષ્ણ ગઈ નહીં.. અણહારીપણું પામ્યા સિવાય કોઈ મોક્ષે ગયા નથી. જતા. નથી ને જશે પણ નહિ. અનેક જીવોથી સંસક્ત અભક્ષ્ય અથાણાં ત્યાગ કરવાથી રસનાની જીત થાય છે...એ એક મોટો આત્મવિજય છે. જીભનું સંયમન અભક્ષ્યના ત્યાગ માટે બહુ જરૂરી છે. અન્યથા અભક્ષ્યના સેવનથી કર્મની દીર્ધકાળની ભારે સજા ભોગવવી પડે છે. . (18) ઘોલવડાં–વિળ અભક્ષ્ય વોટ - 28, ભૂcs-વહes | ca विदल દt दुध भजीया दहावालामुगदाल ETA प्रडाका खीची II-. श्रीखंड જીવો અને = એનફ્ટ વેસન વારી 'પાપડ |

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288