Book Title: Samaydarshi Acharya
Author(s): Ratilal D Desai
Publisher: Vallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Catalog link: https://jainqq.org/explore/001051/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ના: ** ** સમયદર્શી આચાર્ય : લેખક : રતિલાલ દી પ ચ'દ દેસા ઈ Education international For Private & Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ •••••• - - - ••••••••••••••••••••••••••••• •••••••••••••• • • • - • - • • ••••••••••' , :...' — - - - -- - -: * : --- - -- -- - . : ------ * . -- . . . .: *: " - મુંબઈ શ્રી વ લ ભ સૂરિ મા ર ક નિધિ : પ્રકાશક : રતિલાલ દીપચંદ દેસાઈ '? લેખક : (પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી) સમયદર્શ આચાર્ય શ્રી વલભસૂરિ જૈન લિટરેચર સિરિઝ ન. ૧૩ • Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ જન્મજીવનદાસ શિવલાલ ચાહ ઉમેદમલ હજારીમલજી જૈન મંત્રી : શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ ઠે. શ્રી ગાડીજી જૈન દેરાસર, ૧૨, વિજયવલ્લભ ચોક, મુંબઇ-૩. વિ. સં. ૨૦૩૫, માહ વીરનિર્વાણ સંવત ૨૫૦૫ ઇ. સ. ૧૯૭૯ ફેબ્રુઆરી કિંમત - એ રૂપિયા ย મુ જસવંતલાલ ગિરધરલાલ શાહ શ્રી પાર્શ્વ પ્રિન્ટરી, ૧૪૭, તંબોળીના ખાંચા, દેશીવાડાની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ શાંતિ, સમતા અને સરળતાના સરોવર આદર્શ ગુરુભક્ત પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજને સાદર સમર્પણ - લાલ Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવનસ શ અત્યારે હજારો જૈન કુટુંબો પાસે ખાવા પૂરતું અને નથી, પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પોતાનાં બાળકોને ભણાવવા માટે પાસે પૈસા નથી. આજે મધ્યમ વર્ગનાં આપણાં ભાઈ-બહેન દુ:ખની ચક્કીમાં પિસાઇ રહ્યાં છે. એમના પાસે થોડાંઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઇ ગયાં; હવે તે તે વાસણ પણ વેચવા લાગ્યાં છે. કેટલાંક તે દુ:ખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેન છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જો મધ્યમ ગરીબ વર્ગ જીવતા રહેશે. તા જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધમી ભાઈ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં પણ અન્યાય છે. ( વિ. સં. ૨૦૦૮; મુંબઇ ) બને કે ન બને, પણ મારો આત્મા એમ ચાહે છે કે દુર થાય અને જૈન સમાજ શ્રી મહાવીર સ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીરસ્વામીની જય બોલે, અને જૈન શાસનની વૃદ્ધિને માટે જૈન વિશ્વવિદ્યાલય નામે એક સંસ્થા સ્થાપિત થાય કે જેમાં પ્રત્યેક જૈન શિક્ષિત થાય; અને ધર્મને બાધ ન આવે એવી રીતે રાજ્યાધિકારમાં જૈનેાના વધારો થાય. પરિણામે બધા જૈન શિક્ષિત થાય અને એમને ભૂખનું દુ:ખ ન રહે. શાસનદેવ મારી આ બધી ભાવનાઓને સફળ કરે એ જ હું ઇચ્છું છું. (વિ. સં. ૨૦૦૯; મુંબઇ ) આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લીમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભાગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તો વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશે. હિંદુ નથી ચાટીવાળા જમતા, મુસલમાન નથી સુન્નતવાળા જન્મતા, શીખ નથી ઘઢીવાળા જન્મતાં. જન્મ લીધા પછી જેવા જેના આચાર તેવા તેને રંગ ચઢે છે. આત્મા તે બધામાં એકજ છે. સર્વ માક્ષના અધિકારી છે. સર્વે સરખા છે. આપણે બધા એક જ છીએ (વિ. સં. ૨૦૦૨; માલેરકટલા) -શ્નો વિજયવલ્લભસૂરિજી 1P. Page #6 -------------------------------------------------------------------------- ________________ , પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજી મહારાજ જન્મ-વડોદરા, વિ. સં. ૧૯૨૭ • સ્વર્ગવાસ-મુંબઇ, વિ. સં. ૨૦૧૦] (છબી વિ. સં. ૧૯૯૭) Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્ર કા શ કી ચ પરમ પૂજય નવયુગપ્રવર્તક આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે, પેાતાના વડાદાદાગુરુ, મહાન પ્રભાવક, પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી વિજયાન ંદસૂરીશ્વરજી (શ્રી આત્મારામજી ) મહારાજના અનન્ય સેવક અને સમ પટ્ટધર તરીકે, જૈન સંઘની ધર્મભાવનાને અને જૈન સમાજની શક્તિને ટકાવી રાખવા માટે જિંદગીના છેડા સુધી જે અવિરત પુરુષાર્થ કર્યા હતા, તે વર્તમાન યુગના જૈન સંધના ઇતિહાસમાં સાનેરી અક્ષરોથી અકિત બની રહે એવા છે. તેઓશ્રીના આ ઉપકારને જૈન સધ કયારેય વીસરી શકે એમ નથી. વળી, સત્યમૂલક જ્ઞાનની તથા નિર્મળ ચારિત્રની આરાધના તેમ જ અનેકાંતષ્ટિની સાધના દ્વારા અંતરમાં જાગેલી ઉદાર તથા ગુણગ્રાહક દષ્ટિને લીધે તેઓશ્રીનુ જીવન વિશેષ ઉપકારક બન્યું હતું, અને તેથી તેઓ કેવળ જૈન સંઘમાં જ નહીં પણ જૈનેતર વર્ગમાં પણ એક ધર્મગુરુ તરીકે ખૂબ આદર અને ભક્તિ મેળવી શકયા હતા. તેઓએ સમાજમાં જેમ ધાર્મિક જ્ઞાન સાથે વ્યાવહારિક શિક્ષણના પ્રસાર માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમ શાસ્ત્રબેાધ માટે પણ પ્રયાસ કર્યા હતા, એટલું જ નહીં, જૈન સસ્કૃતિનાં વિવિધ અંગાના અધ્યયન-અધ્યાપન તથા સ`શાધન-પ્રકાશન માટે એક જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવાના પણ્ અનેારથ સેવ્યા હતા, તે સુવિદિત છે. તેની આ ઝંખના તેા આપણે પૂરી ન કરી શકયા, અને હવે એ પૂરી થઈ શકે, એવા સભંગા પણ વ્યૂહુ જ આછા દેખાય છે. દરમ્યાનમાં, જૈન-જૈનેતર જિજ્ઞાસુ વને જૈન સંસ્કૃતિના જુદા જુદા વિષયો ધર્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, કળા વગેરે વિષય-સંબધી યત્કિંચિત માહિતી આપી શકાય એ દૃષ્ટિએ, શકય તેટલું સાહિત્ય પ્રગટ કરવાના ઉદ્દેશથી, મુંબઈમાં “ શ્રી વલ્લભસરિ સ્મારક નિધિ'ની વિ. સં. ૨૦૧૭માં સ્થાપના કરવામાં આવી હતી; અને અત્યાર અગાઉ નિધિ તરફથી ૧૨ પુસ્તકા પ્રમટ થયાં છે; અને એમાંથી સાત પુસ્તકો અત્યારે અપ્રાપ્ય છે. આ ગ્રંથમાળાના ૧૩ માં પુસ્તકરૂપે આપણા પરમ ઉપકારી મહાપુરુષ આચાર્ય - Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. આઠ વર્ષ પહેલાં, વિ. સં. ૨૦૨૭ની સાલમાં, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની જન્મશતાબ્દી દેશમાં જુદાં જુદાં સ્થાનમાં ઊજવાઈ હતી અને અખિલ ભારતીય ધરણે એ પ્રસંગની જવાણી, મુંબઈમાં, વિવિધ જાતના કાર્યક્રમો દ્વારા, વિશાળ પાયા ઉપર અને ખૂબ શાનદાર રીતે કરવામાં આવી હતી. આ પ્રસંગે આચાર્ય મહારાજની અંગ્રેજી, હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત જીવનકથા પ્રગટ કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે અંગ્રેજીમાં “The Life of A Saint” અને હિંદીમાં “દિવ્ય જીવન” નામે ફાલનાની શ્રી પાર્શ્વનાથ ઉમેદ કોલેજના અધ્યાપક શ્રી જવાહરચંદજી પટનીએ લખેલ અને ગુજરાતીમાં “સમયદર્શ આચાર્ય” નામે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ–એમ ત્રણ જીવનકથાઓ પ્રગટ કરવામાં આવી હતી. - આચાર્ય દેવની ગુજરાતી જીવનકથાની માગણી અવારનવાર થતી રહેતી. હોવાથી, તેમ જ “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ જન્મ શતાબ્દી શિક્ષણ ટ્રસ્ટ”માંથી લેન-સહાય મેળવતા વિદ્યાથીઓની ધાર્મિક પરીક્ષા લેવામાં આવે છે, તેના અભ્યાસક્રમમાં પરમપૂજ્ય આચાર્યશ્રીની જીવનકથાને સમાવેશ કરવામાં આવેલ છે, એટલે એ માટે પણ આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ લાગવાથી, એનું . આ પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકને ફરી છાપવાની અનુમતિ આપવા માટે અમે અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના શું છીએ. - આ પુસ્તક પ્રગટ થાય છે ત્યારે અમારા શિરછત્ર સમા, પ્રશાંતમૂ તિ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ વિદ્યમાન નથી એ અંગે અમે ઊંડું દુઃખ અને મોટી ખામી અનુભવીએ છીએ, પરંતુ તેઓશ્રીના પટ્ટધર, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયેન્દ્રજિસૂરીશ્વરજી મહારાજની વાત્સલ્યભરી છત્રછાયા, પરમપૂજ્ય ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજ આદિ એમના વિશાળ મુનિ સમુદાયની આત્મીયતાભરી લાગણી અને પરમપૂજ્ય વિદુષી સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની હૂંફ અમને મળતી રહે છે તેથી અમારું આ દુઃખ ઓછું થાય છે, એટલું જણાવવાની રજા લઈએ છીએ. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ સ્મારક નિધિની શરૂઆતથી જ, એની મારફત જેનધર્મના સિદ્ધાંતનો તથા જૈન સંસ્કૃતિને સરળ ભાષા અને શૈલીમાં પરિચય કરાવી શકે એવા ઉપયોગી પુસ્તક પ્રકાશિત કરવાની તમન્ના ધરાવનાર શ્રીયુત નાનચંદ રાયચંદ શાહનું તા. ૧-૬-૧૯૭૭ના રોજ દુઃખદ અવસાન થતાં, નિધિને એક ભાવનાશીલ કાર્યકરની મોટી ખોટ પડી છે, તેઓની સેવાઓને અમે અમારી અંતરની અંજલિ આપીએ છીએ. આશા છે, આચાર્ય મહારાજના અપ્રમત્ત અને ઉમદા જીવનને અને શ્રીસંઘની એકતાનાં તથા સમાજ-ઉત્કર્ષને લગતાં કાર્યોને, તેમ જ સમાજના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિની અનિવાર્યતાને સમજાવવામાં આ પુસ્તક ઉપયોગી થઈ શકશે. ' લિ. મુંબઈ પ્રજાસત્તાક દિન તા. ૨૬-૧-૧૯૭૬ જગજીવનદાસ શિવલાલ શાહ ઉમેદમલ હજારીમલ જૈન મંત્રીએ શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી વલ્લભસૂરિ મરક નિધિ (બેઓ પબ્લિક ટ્રસ્ટએક્ટ અનુસાર રજિસ્ટર્ડ) આશીર્વાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પરમ પૂજ્ય આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયેન્દ્રદિલ્સ શ્વિરજી મહારાજ * મારક નિધિ સમિતિ ૧. શ્રી જયંતીલાલ રતનચંદ શાહ ૨. શ્રી પિપટલાલ ભીખાચંદ ૩. શ્રી રમણલાલ નગીનદાસ પરીખ ૪ શ્રી જેગિલાલ લલુભાઈ શાહ ૫. ડો. રમણલાલ ચીમનલાલ શાહ ૬. શ્રી નટવરલાલ એસ. શાહ ૭. શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કારા ૮. શ્રી જગજીવનદાસ શિવલાલ શાહ ૯. શ્રી ઉમેદમલ હારીમલજી જેન મંત્રી મંત્રી Page #12 -------------------------------------------------------------------------- ________________ નવ | શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિનાં પ્રકાશને ૧. Lord Mahavir ૦૯. વિકaધર્મ પરિષઃ મૌર 2. Jainism ૦૩. વંnત્ર 1 બાઢિ ધ ૧૦. Selected speeches ૦૪. અનુભવ-ઝરણાં of Shri Virchand 04. Jainism and Raghavji Gandhi Ahimsa" ૦૧૧. Jainism by ૬. જૈન સાહિત્ય Herbert Warren ; ૦૭. Doctrin of 92. Lord Mahavir Jainism and Jainism ૦૮. Lord Mahavir and : ૧૩. સમયદશી આચાર્ય His Teachings નિશાનિવાળાં પુસ્તકો અપ્રાપ્ય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ પ્રસગે પરમપૂજ્ય યુગદ્રષ્ટા આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મ-શતાબ્દીની ઉજવણી, વિશાળ પાયા ઉપર, આઠેક વ પહેલાં, મુંબઈમાં કરવામાં આવી હતી તે પ્રસંગે, મુ`બઈમાં રચવામાં આવેલ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી જન્મશતાબ્દી સમિતિ તરફથી આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીના આત્મસાધનાનિરત, સમાજ ઉદ્ધારક અને લેાપકારક ધ્વનની મહત્તાને સંક્ષેપમાં સમજાવવાને નમ્ર પ્રયાસ કરતું આ પુસ્તક, એમની ભવ્ય વનકથાના જિજ્ઞાસુઓને યત્કિંચિત ઉપયાગી થઈ શકયુ છે, અને અત્યારે એની ખીજી આવૃત્તિ પ્રગટ થાય છે, ત્યારે હું આનંદ અને સ ંતોષની લાગણી અનુભવુ એ સ્વાભાવિક છે. 66 છેલ્લા કેટલાક વખતથી આ પુસ્તક અપ્રાપ્ય થઈ ગયું હતું, એ વાત તરફ મુંબઈના શ્રી વલ્લભસૂરિ સ્મારક નિધિ ''ના સંચાલક મહાનુભાવાનું ધ્યાન ગયું અને એમણે આ પુસ્તક ફરી પ્રગટ કરવાને નિય કર્યા, તેથી જ આ પુસ્તક પ્રગટ થઈ શક્યુ છે. મારા પ્રત્યે આવી ભલી લાગણી દાખવવા બદ્દલ હું સ્મારક નિધિના સૉંચાલક મહાનુભાવોને અંતઃકરણથી આભાર માનું છું. આ પુસ્તકનું છાપકામ અમદાવાદની શ્રી પાર્શ્વ પ્રિન્ટરીએ કરી આપ્યુ છે, તેની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઉં છું. ૬, અમૂલ સેાસાયટી અમદાવાદ–૭ ગાંધી મહાબલિદાન પ તા. ૩૦-૬-૧૯૭૯ ~૨. દી. દેસાઈ Page #14 -------------------------------------------------------------------------- ________________ વદના (પહેલી આવૃત્તિની પ્રસ્તાવના) સતાના ગુણુગાનથી જીવન કૃતાર્થ થાય છે. આ વનપરિચય લખવાની પાછળ મારી આ જ ભાવ છે; અને મારી અલ્પ-સ્વલ્પ આવડતને આવા ઉત્તમ કાર્યમાં ઉપયેગ કરવાન મને અવસર મળ્યા એને મને આનંદ છે. આ પરિચય લખવાની પાછળનું મારું આકષ ણુ અને ખરું પ્રેરક મૂળ પરમપૂજ્ય આચાર્ય મહારાજના ધ્વનની આત્માપકારક અને લાપકારક સંખ્યાળધ ઘટનાઓ છે. તેઓ સમાજના સુખદુ:ખના સાચા સાથી હતા, અને સામાન્ય જનસમૂહને જીવનનિર્વાહ ચિંતામુક્ત કેવી રીતે ખને એની સતત ચિંતા કરતા હતા. મારે મન એ એક બહુ મેાટી વાત છે. આવા ગુરુ અતિવિરલ છે. મારી નમ્ર સમળ મુજબ, એક આદર્શ ધર્મગુરુને માટે પોતાના અનુરાગીઓ અને પેાતાના ધર્મના અનુયાયીઓ પ્રત્યે આવી હુમીની લાગણી હોવી એ જરૂરી છે. તે સિવાય ધર્મગુરુની જીવનસાધના અધૂરી અને એકાંગી જ રહે છે. અહિંસા અને કરુણાના વડલે એટલે વિશાળ છે કે એમાં સંસારના બધા જીવેાના આ લેાક અને પરલેકના ભલાને સમાન રીતે સમાવેશ થઈ શકે. આ દષ્ટિએ વિચારતાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનું વન એક આદર્શ ધર્મનાયકની ભવ્ય છબી આપણી સામે ઉપસ્થિત કરે છે. સંયમનું કઠેરતાપૂર્વક પાલન કરવા છતાં જીવનમાં શુષ્કતા કે કંડારતા પ્રવેશી ન જાય એ રીતે ધર્મસાધના કરવી એ એક સ્વતંત્ર કળા છે. અંતરની સુકુમારતા ગમે તેવા કપરા સંયાગામાં પણ ન જોખમાય અને ચિત્ત હમેશાં નિજનના આનંદ માણી અને આપી શકે, તે આ કળાને પ્રતાપે જ. આચાર્યશ્રીના સતત પ્રવૃત્તિમય વનમાં પણ આ કળાની સૌરભ પ્રસરેલી જોઈને તેની આગળ મસ્તક નમી જાય છે. આ સૌરભથી પ્રેર્યા. જુદા જુદા ધર્મ, પંથ કે ફિરકાનાં સંખ્યાબંધ Page #15 -------------------------------------------------------------------------- ________________ નર-નારીઓ તેઓની પાસે આવતાં અને એમની પાસેથી સસ્કારપ્રદ અને વનપ્રદ ભાતુ મેળવીને કૃતાર્થ થતાં. આ ચિત્રમાં એક આવા પુણ્યશાળી ધર્મ નાયકની હૃદયસ્પર્શી કથાને આલેખવાને અદના પ્રયત્ન કર્યો છે. એ કેટલે, સફળ થયા છે, એ તે આ પુસ્તકના સહય વાચકા જ કહી શકે. મારું કામ તે આ પુસ્તક સમાજના હાથમાં મૂકવાની સાથે પૂરું થાય છે. આ પુસ્તકની પણ એક નાની સરખી દાસ્તાન છે. જ્યારે આચાર્ય મહારાજની જન્મશતાબ્દી ઊજવવાનો નિર્ણય લેવામાં આવ્યા, અને એ માટે સમિતિની રચના કરવામાં આવી, ત્યારે આચાર્ય મહારાજને! જીવનપરિચય ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં છપાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, અને ગુજરાતી પરિચય લખવાનુ કામ, આઠેક મહિના પહેલાં, મને સોંપવામાં આવ્યુ હતુ. અને મે પણ, એક ઉત્તમ કામના નિમિત્ત બનવાને લાવે! મળશે એ બુદ્ધિથી, એને આનંદપૂર્વક સ્વીકાર કર્યો હતા. પણ પછી તો, અણુધાર્યા કામાને વખતસર પહેાંચી વળવાન ભારને લીધે, શરીર અને મગજ અને સારા પ્રમાણમાં શ્રમિત થઈ ગયાં. પરિણામે, આ કામની જવાબદારી અને પવિત્રતાના વિચાર કરીને, મને ચોક્કસ લાગ્યુ કે એ કામને સારી રીતે અને સમયસર પહોંચી વળવુ, એ મારા ગા બહારની વાત છે. પરિણામે મે ગત પ પની આસપાસના સમયમાં, આ કામને પૂરું કરવાની મારી અક્તિ સમિતિને લખી જણાવી; અને આ કાર્ય ખીન કાઈને સોંપવા વિનતિ કરી. પણ સમિતિ એમ કરવા સંમત ન થઈ; ખાસ કરીને મારા મિત્ર અને સમિતિના મંત્રી શ્રીયુત કાંતિલાલ ડાહ્યાભાઈ કારા મારી માગણી સ્વીકારવા કાઈ રીતે તૈયાર ન હતા. અને તેઓએ તથા સમિતિએ પેાતાને આગ્રહ ચાલુ રાખ્યા. એમને આ આગ્રહ કેવળ એમની માર પ્રત્યેની ભલી લાગણીથી જ પ્રેરાયેલા હતા. એ હું જાણું છું; પણ, મારી અશક્તિને લીધે, એમના આવ! આગ્રહ તરફ મારા મનમાં કંઈક નારાજી પણ થઈ હતી. છેવટે, ગઈ દિવાળી પછી હું મુંબઈ ગયા ત્યારે સમિતિએ Page #16 -------------------------------------------------------------------------- ________________ તથા શ્રી કેરા સાહેબે આ કામને હું ફરીવાર ઇનકાર ન ભણું શકું એ લાચાર બનાવી દીધા. એનું માત્ર બે અઠવાડિયાં જેટલા ટૂંકા સમયમાં જે કંઈ પરિણામ આવ્યું તે વાચકે સમક્ષ રજૂ થાય છે. અને એ માટે હું પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીને, સમિતિની કાર્યવાહક કમિટીને અને શ્રી કારા સાહેબને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ પરિચય લખવાની કાચી સામગ્રીરૂપ માહિતી મુરબી શ્રી ફૂલચંદ હરિચંદ દેશી તથા શ્રી કૃષ્ણલાલ વર્માએ લખેલ “આદર્શ જીવન” નામે હિંદી ગ્રંથમાંથી મળી છે. ઉપરાંત, આચાર્ય મહારાજના ૬૬ વર્ષના દીક્ષા પર્યાય નિમિતે મુંબઈમાંથી પ્રગટ થયેલ “પંજાબ કેસરી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજી” નામે વિશિષ્ટ અંકમાંથી તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રગટ થયેલ “આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ'માંથી પણ કેટલીક માહિતી મળી છે. આ ત્રણે ગ્રંથના લેખકે, સંપાદક તથા પ્રકાશકે અંતઃકરણથી આભાર માનું છું.' • આપણું આ યુગના મેટા મેટા અને પ્રભાવશાળી આચાર્યોના ચરિત્રની સામગ્રી પણ બહુ જ ઓછી મળવા પામે છે, એ સ્થિતિમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના પરિચયની સામગ્રી વિપુલ પ્રમાણમાં અને વ્યવસ્થિત રૂપમાં મળે છે, એ બહુ જ રાજી થવા જેવી બાબત છે. આમાં સ્વ. આચાર્ય મહારાજને પટ્ટધર પૂજ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી તથા એમની સાથેના અન્ય મુનિવરોની ધગશને પણ નોંધપાત્ર ફાળા હશે જ એમ માનું છું. ..શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ પ્રસંગે વિદ્યાલયની ૫૦ વર્ષની કાર્યવાહી રજૂ કરતું “વિદ્યાલયની વિકાસથા” નામે પુસ્તક મેં લખ્યું હતું. એમાં પૂજ્ય આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભ રિજીના પરિચયે મેં ઠીક ઠીક વિસ્તારથી લખ્યા હતા. આ પુસ્તકને બહુ ઝડપથી તૈયાર કરવામાં એ સામગ્રી મને કીક ઝીકા ઉપગી થઈ પડી હતી; અને એથી મારી મહેનત સારા પ્રમાણમાં બચી ગઈ હતી. મારે માટે બે અઠવાડિયાં જેટલા બહુ ટૂંકા ગાળામાં આ પરિચયનું લખાણ તૈયાર કરીને, છપાવીને અને બંધાવીને પુસ્તક વેળાસર તૈયાર Page #17 -------------------------------------------------------------------------- ________________ કરવાનું કામ હિંમત હારી જવાય એવું જંગી હતું; અને ઘણીવાર તે. એ સમયસર થઈ નહીં શકે એવી નિરાશા પણ થઈ આવતી હતી. પણ સાથે સાથે આ પુસ્તકનું લખાણ તૈયાર કરવામાં લેવી પડતી મહેનતને, પ્રમાણમાં મને થાક બહુ ઓછા લાગતે અને જરૂરી તાજગી મળ્યા કરતી હોય એ કંઈક અવનવો અનુભવ પણ મને આ પ્રસંગે થયે, એ મારે કબૂલ કરવું જોઈએ. આને બુદ્ધિગમ્ય ખુલાસો મળવો શક્ય નથી. આને સ્વ. આચાર્ય મહારાજની કૃપા જ લેખી શકાય. ઝાઝા હાથ રળિયામણા થાય અને બધેથી માગી મદદ તરત મળે તે જ થઈ શકે એવું અતિ કપરું આ કામ હતું. અને સદ્ભાગ્ય મને આવા સહાય મળી રહ્યા તેથી જ આ કામ પૂરું થઈ શકયું છે એમાં શક નથી. આમાં સૌથી પહેલા આભાર ચંદ્રિકા પ્રિન્ટરીને અને એના બાહોશ સંચાલક શ્રી બળવંતભાઈ ઓઝાને માનું છું. તેઓએ હમ ન ભીડી હેત તે આ કામ હાથ ધરવાની હું હિંમત જ ન કરત. ઉપરાંત, શારદા મુદ્રણાલય, અમારા સાથી પં. શ્રી હરિશંકરભાઈ પંડ્યા, બાઈન્ડર સાંભરે એન્ડ બ્રધસે પણ જોઈતી સહાય આપે છે. આ પુસ્તકમાં મૂકવામાં આવેલી છબીનું મૂળ ચિત્ર જાણીતા વિધિકાર તથા સંગીતકાર શ્રી ભુરાભાઈ ફૂલચંદ શાહ તરફથી મળ્યું છે. આ બધાને હું આભાર માનું છું. ' પુસ્તકનું નામ સ્વર્ગસ્થ આચાર્ય મહારાજના જીવનભરના કાર્યને અનુરૂપ “સમયદર્શ આચાર્ય' એવું રાખ્યું છે. આવા એક પ્રભાવ શાળી સંતનું જીવન સૌમાં સમયને પિછાનીને વર્તવાની અને સમાજને દરવાની ભાવના પ્રગટવો, એવી પ્રાર્થના સાથે સ્વર્ગસ્થ આચાર્યપ્રવરને ઉદયથી વંદના કરી મારું આ વક્તવ્ય પૂરું કરું છું. ક, અમૂલ સેસાયટી અમદાવાદ-૭ - ૨ તા. ૨૧-૧૨-૭૦ –૨. વ. દેસાઈ Page #18 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧. મોંગલમય ૨. ધર્મ સંસ્કારિતાની ૩. જન્મ અને વૈરાગ્ય અનુક્ર મ लू મિ : ગુજરાત ૪. પ્રભાવક જ્યાતિષ ર સાહસિક પિતાને ત્યાં જન્મ: ૧૧; જૈન કુટુંબમાં ઉછેર અને કરુણાભરી સાહસિકતા ઃ ૧૩; સંયમને માગે ૧૪; તપરિવર્તન ઃ ૧૪; ધર્મોદ્ધાર અને વિશ્વખ્યાતિ યુગદર્શન ઃ ૧૬; સત્યની શોધ ઃ આચાર્ય પદ : ૧૫; સાહિત્યસર્જન : ૧૯; અને જ્ઞાનપ્રસારની ઝંખના : ૨૦. પ. સફળ મનારથ ૬. લાહુ અને પારસ ૭. અભ્યાસ, ગુરુભક્તિ અને ગુરુના વિયાગ ૮. દાદાગુરુના ચરણામાં ૯. યેતિ રને અતિમ આદેશ ૧૦. સાધના ૧૧. સમતા ૧૨. સમયનતા ૧૩. સુધારક દૃષ્ટિ ૧૪. કર્મભૂમિ પંજાબની સેવા વારંવાર પાળની યાત્રા : ૬૯; ગુજરાનવાલાને છેલ્લી સલામ ઃ ૭૬; મારું પબ, મારુ` પંજાબ ઃ ૮૨. ૧૫. મુંબઈને અને મુબઈ મારફત સમાજને લાભ વિદ્યાલયની સ્થાપના ; ૮૫; અન્ય સ્થાનાને લાભ : ૯૨. પૃષ્ઠ ૩ L ૧૦ g, g ૨૪ ૪ રન ૪૫ ૫૦ ૫૮ ૬૩ ૨૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ દિ? ૧૬. સમાજ હશે તો ધર્મ ટકશે ૧૭. વિદ્યાપ્રસારને પુરુષાર્થ ૧૮. એકતા માટે પ્રયત્ન ૧૮. મધ્યમવર્ગની ચિંતા ૨૦. ધર્મક્રિયાઓ ૧૧/૧ દીક્ષા : ૧૨૦; પ્રતિષ્ઠા : ૧૨૦; અંજનશલાકા : ૧૨૧; ઉપધાનઃ ૧૨૧; યાત્રાસંઘે : ૧૨૧; ઉપાશ્રય અને ધર્મશાળા : ૧૨૨. ૨૧. રાષ્ટ્રપ્રેમ ૧૨૩ ૨૨. કેટલાંક પાસાં ૧૨૮ ઉદાર દૃષ્ટિ : ૧૨૮; પદવી માટે અનાસક્તિ ઃ ૧૩૦; રચનાઓઃ ૧૩૨. ૨૩. ડાક વિશિષ્ટ પ્રસંગે ૧.૩ર રાજાઓ સાથે પરિચય : ૧૩૫. ૨૪. લેકગુરુ ૧૩૬ ૨૫. વિદાય ૧૪૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ સ મ ય દશ આ ચા ર્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ * મુખ્ય આદર્શ મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો : આમાં પહેલું, આત્મસંન્યાસ, બીજું, જ્ઞાન-પ્રચાર અને ત્રીજું, શ્રાવક-શ્રાવિકાઓને ઉત્કર્ષ. –શ્રી વિજયવલભસૂરિજી Page #22 -------------------------------------------------------------------------- ________________ મંગળમય 66 સત્ય જ સત્યની મહિમા સ-દાવતાં તીર્થંકર ભગવાને કહ્યું : પરમેશ્વર છે”, “ સત્ય જ દુનિયામાં સારભૂત છે.” (“ સજ્જ માવતું ”; “ સન્ત્ર ટો[મ સામૂખ્ય ” –પ્રશ્નવ્યાકરણ ) ,, એટલા માટે જ જીવનસાધનામાં સત્યની સાધના કે શેાધને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. સાચું સમાય તે જ સાચું આચરણ કરી શકાય, એ એના ભાવ છે. સાચા માને ખ્યાલ જ ન હેાય તા સાચા માર્ગે ચાલવાની વાત જ કાં રહી ? સત્ય એ તા જીવનપથને સતત અજવાળનાર પ્રદીપ છે. સત્યના આવા અપૂર્વ મહિમાને કારણે જ ભ્રુગ જુગથી અસંખ્ય માનવીએ સત્યની શેાધની પુણ્યયાત્રાના યાત્રિકા બનતા રહ્યા છે, અને જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપની શોધ કરીને દુનિયાને સાચા રાહુ બતાવતા રહ્યા છે. સત્યરોાધકામાં કેટલાક જગતના સ્વરૂપની અને વિશ્વનાં ભૌતિક તત્ત્વાની શક્તિની શેાધ કરીને જ થંભી જાય છે. લાકો એમને વૈજ્ઞાનિકા તરીકે બિરદાવે છે. અને જે સત્યશેાધંકા પાતાના આત્માના સ્વરૂપને પામવાના ધ્યેયને કેન્દ્રમાં રાખીને એક બાજુ જગતના સ્વરૂપ-સ્વભાવને અને ખીજી બાજુ પરમઆત્માના સ્વરૂપને પામવાને પુરુષાર્થ કરે છે, તે જ્ઞાની અને યાગી કહેવાય છે. અને અંતે એમની જીવનસાધના અને સત્યની સાધના એકરૂપ બની જાય છે. એનું નામ જ અંતિમ સિદ્ધિ, પોતાના આત્માના સ્વરૂપની શેાધ એટલે પેાતાની નતને વળગેલા -ગુણ-અવગુણાની રોધ, પેાતાનાં સુખ-દુઃખ, એનાં કારણે અને એના Page #23 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય નિવારણના ઉપાયની શોધ. આવા આત્મસાલંકા પોતે પણ તરી જાય અને દુનિયાને પણ તરવાને ઉપાય ચીંધી જાય. આવો આત્મસાધક, પિતાનાં સુખ-દુઃખ અને એનાં કારણેને સમજતાં સમજતાં, જગતના બધા જીવો સાથે હમદર્દી કેળવવા લાગે. એને થાય કે જેમ મારે આત્મા જીવિતને વાંછે છે, મરણથી ભય પામે છે અને દુઃખ-દીનતાને બદલે સુખ-સમૃદ્ધિને ઝંખે છે, એવું જ સંસારના બધા. જીવો માટે સમજવું. આનું નામ જ સમભાવ કે આત્મૌપસ્ય. સમભાવની આવી લાગણી સાધકને બીજા ના દુઃખના લેશમાત્ર પણ નિમિત્ત બનવાના દોષથી દૂર રાખીને એને અહિંસામય બનવાની પ્રેરણા આપે છે; અને બીજા જીવોના સુખ માટે પોતાનાં તન-મન-ધન અને સર્વસ્વને સહર્ષ સમર્પિત કરવાની કણું પ્રગટાવે છે. અહિંસા અને કરુણાના વિકાસ અને આચરણમાં જરા સરખી પણ ખામી આવવા ન પામે એટલા માટે સાધકે સતત જાગૃત રહીને રાગ અને ઠેષથી પર થવાને–વીતરાગ બનવાને–પુરુષાર્થ કરે પડે છે. - સાધકની સાધના પૂરી થતાં સમતા, અહિંસા અને વીતરાગતા પરિપૂર્ણ બને છે; એ ત્રણે એકબીજાના પર્યાય (નામાંતર) રૂપ બની જાય છે. એનું નામ જ મોક્ષ. - સમતાની ગંગાનું ઉદ્ગમ સ્થાન છે અહિંસા. તેથી આત્મભાવના સાધકે, સત્યનું દર્શન પામવા પ્રયાસ કરતાં કરતાં, વિશ્વના બધા જીવો સાથે મૈત્રીભાવ કેળવવા, પિતાની સાધનાના કેન્દ્રમાં અહિંસાની પ્રતિષ્ઠા કરવાની હોય છે. અને અહિંસાની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી દેવાને મુખ્ય ઉપાય છે સંયમ અને તપ. જ્યારે સાધના કરતાં કરતાં જીવનમાં અહિંસા, સંયમ અને તપને ત્રિવેણીસંગમ સધાય છે, ત્યારે જીવન મંગલમય–સર્વકલ્યાણકારી બની જાય છે. તેથી જ તત્ત્વદ્રષ્ટાઓએ અહિંસા, સંયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલ કહેલ છે. (ઘો મંત્રમુક્તિ અહિંસા સનમ તરો –શ્રી દશવૈકાલિક સૂત્ર). જૈન પરંપરા આવા ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મના સાધંધાની જ પરંપરા છે. અનેક શ્રમણ શ્રેષ્ઠ, શ્રમણીરત્નો, શ્રાવકશ્રેષ્ઠ અને શ્રાવિકારને એ Page #24 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પરંપરાની જાતને અખંડ રાખવા અને એનું ગૌરવ સાચવવા સંકે સૈકે, દસકે ધ્રુસકે અને વર્ષો વર્ષે પોતાની સાધના અને સમર્પણભાવનાનું તેલ પૂરતા જ રહ્યાં છે. અને એમાં ચતુર્વિધ સંઘના સામાન્ય વર્ગને ફાળો પણ મહત્વનો છે. આત્મસાધનાને વરેલા આ સાધકે એક બાજુ પિતાના દેને દૂર કરવા તપ, જપ, ધ્યાન, મન અને તિતિક્ષાને આશ્રય લઈને આધિ વ્યાધિ-ઉપાધિનાં કષ્ટોને અદીનભાવે સહન કરતા રહ્યા છે અને ત્યાગ, વિરાગ્ય અને સંયમને માગે પિતાની આત્મશક્તિને પ્રગટાવતા રહ્યા છે; તો બીજી બાજુ સામાન્ય જનસમૂહમાં ધર્મભાવનાની લહાણી કરીને એને વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, સેવાપરાયણતા અને ધર્મકરણીને માગે દેરતા. રહીને એમની ભક્તિને વિકસિત કરતા રહ્યા છે. જાજરમાન તીર્થસ્થાને, ભક્તિ અને કળાનાં સંગમ સમાં જિનમંદિરે, ધર્મ સ્થાને અને પ્રાણુરક્ષાનાં જો આ વાતની સાક્ષી પૂરે છે. આ બધીય પ્રવૃત્તિઓનું પ્રેરણાસ્થાન છે અહિંસા, સંયમ અને તપની આરાધનાને વરેલે ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ. એ ધર્મનું શરણ સ્વીકારીને કંઈક આત્માઓ પોતાના જીવનને સર્વમંગલમય બનાવી ગયા અને જગતને સ્વ-પરિકલ્યાણના સાચા રાહનું દર્શન કરાવતા ગયા. આવી જ ગૌરવભરી જૈન પરંપરામાં વિક્રમની વીસમી સદીમાં થઈ ગયા આચાર્ય પ્રવર શ્રી વિજ્યાનંદસૂરિજી–આત્મારામજી મહારાજ; જૈન સંઘના મહાપ્રભાવક જાતિધર. સંઘની ઓસરતી ધર્મભાવનાને ખરે વખતે ટકાવી રાખીને એમણે ભગવાન મહાવીરના ધર્મની ધજાને ઊંચે ફરકતી રાખી; અને પિતાના ઉત્તરાધિકારી તરીકે અનેક સમર્થ સાધુઓની જૈન સંઘને ભેટ આપી. યુગદશ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આવા જ એક સમર્થ સાધુપુરુષ થઈ ગયા. ધર્મરક્ષા, સંઘરક્ષા અને જ્ઞાનરક્ષાની એમની અનેક પ્રવૃત્તિઓથી વિક્રમી વીસમી અને એકવીસમી સદીનો જૈન પરંપરાને ઈતિહાસ ગૌરવશાળી બને. આચાર્ય શ્રી વિજયવલ્લભન્ન રિજી, એ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ તરફથી જૈન સંઘને મળેલી અમૂલ્ય ભેટ. જીવમાત્રની કલ્યાણકામના અને સમતાભરી આત્મસાધનાથી જીવનને Page #25 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય મંગલમય બનાવીને તેઓ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મના ઉત્તમ પ્રતિનિધિ, અને. આદર્શ ધર્મગુરુ તથા લોકગુરુ બની ગયા. ધર્મસંસ્કારિતાની ભૂમિ: ગુજરાત પુરાણપ્રસિદ્ધ ગૂર્જરભૂમિની ભવ્યતાને ઇતિહાસકાળ વધું ભવ્ય. બનાવી. પુરાતન સમયમાં અને ઈતિહાસયુગમાં એવા અનેક સાધંકા, સંત, સતીઓ, શરાઓ, શ્રેષ્ઠીઓ, મંત્રીઓ અને રાજવીઓ એ ભૂમિમાં થઈ ગયાં, કે જેઓ ગુજરાતની સંસ્કારિતાનું ગૌરવ વધારતાં જ રહ્યાં. સંકે સકે અને ક્યારેક તે દરેકે દસંકે આવી ધર્મશર, કર્મશર અને સેવાપરાયણ વ્યક્તિઓ ગુજરાતની સંસ્કારભૂમિમાં પાક્તી જ રહી છે, અને માતા, ગુર્જરીના કીર્તિ મંદિરને વધુ ને વધુ શોભાભર્યું બનાવતી જ રહી છે. આમ તો ગૂર્જરભૂમિ એ ભારતભૂમિનું જ એક અંગ છે; અને ગુજરાતની સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિધારાનું જ એક ઝરણું છે. અને છતાં ગુજરાતની સંસ્કૃતિની આગવી કહી શકાય એવી વિશિષ્ટતા પણ છે. અને એ વિશેષતા એને ભારતીય સંસ્કૃતિના ભાલતિલક સમું ગૌરવભર્યું સ્થાન અપાવે છે. ગુજરાતની સંસ્કારિતાને કેડીઓ પુરાતન કાળ તેમ જ ઇતિહાસયુગ બંનેમાં વિસ્તરેલી જોવા મળે છે. પ્રાચીન યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અનાસક્તભાવે કર્તવ્યનું પાલન કરીને જીવનને કૃતાર્થ કરવાનો દિવ્ય સંદેશ આપે. એમના જ કુટુંબી શ્રી નેમિકુમારે અજબ ઇતિહાસ સર : કરુણાભાવથી પ્રેરિત થઈને એમણે લગ્નના લીલા તરણેથી પાછા ફરીને વૈરાગ્યને આશ્રય લીધા અને સંયમને કઠોર માર્ગ સ્વીકાર્યો. રૈવતાચળ ( ગિરનાર)ની ગિરિકંદરાઓ, એમની સાધનાભૂમિ બની, અને ઉત્કટ જીવનસાધને દારા તેઓ બાવીસમા તીર્થંકર ભગવાન નેમિનાથ તરીકે અમર થઈ ગયા. ઈતિહાસયુગ. પહેલાંની આ ઘટના. એમણે આપેલે કરણ અને વૈરાગ્યને વાર ગુજરાતની ધરતીને ભાવી ગય; એ વારસાને પણ ગુજરાતની ભૂમિ અનુકૂળ લાગી. પરિણામે ગુજરાતની જનતાનાં અંતર છેક પુરાતન કાળથી તે અત્યાર સુધી જીવદયા Page #26 -------------------------------------------------------------------------- ________________ સયમદશી આચાર્ય અને ત્યાગ-વૈરાગ્યની ભાવનાથી સુવાસિત-સંસ્કારિત બનતાં રહ્યાં. આપણી પાંજરાપે, પરબડીઓ, ચકલાંને નખાતી ચણ, પારેવાને નખાતી જર, માછલાંને અપાતી કણીક અને પાંજરાપા ઉપરાંત માંદાં પશુ-પંખીઓની માવજતમાં વ્યક્તિગત રીતે પણ દાખવવામાં આવતી ધર્મ રુચિ આ વાતની સાક્ષી પૂરે છે. ગૂર્જરભૂમિને ઈતિહાસયુગ પણ કંઈક આવી જ કથા સંભળાવે છે. આ યુગમાં અહિંસાપ્રધાન શ્રમણ સંસ્કૃતિને કરુણા-વૈરાગ્યરસભીની ગુજરાતની ધરતી બહુ ગમી ગઈ, અને ગુજરાતમાં ઠેર ઠેર જૈનધર્મ અને બૌદ્ધધર્મનાં કેન્દ્ર સ્થપાયાં. સમય જતાં બૌદ્ધધમે ગુજરાતમાંથી વિદાય લીધી, ત્યારે જૈનધમે આ ભૂમિમાં રિથરતા પ્રાપ્ત કરી, ઘણે વિકાસ સાથે અને ગુજરાતની પ્રજાના સંસ્કારઘડતરમાં બહુ મહત્ત્વનો ફાળો આપે. ઈતિહાસયુગમાં શ્રી શીલગુણસૂરિ, વનરાજ ચાવડો, વિમળશા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાળ અને વસ્તુપાળ–તેજપાળ અહિંસા, કરુણા, સંયમ, વૈરાગ્ય અને સર્વધર્મ બહુમાનની ભાવનાના આ વારસાને જીવી અને પ્રસારી જાણે. જગદગુરુ શ્રી હીરવિજય સૂરિ આ વારસાના જ પ્રતિભાશાળી પ્રતિનિધિ હતા. અને આપણે સામેના જ ભૂતકાળમાં શ્રી સહજાનંદ સ્વામી, શ્રી દયાનંદ સરસ્વતી, શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીની કારકિદી અહિંસા-કરણ અને સંયમ-વરાગ્યની ભાવનીને કેન્દ્રમાં રાખીને જ વિકસી હતી. જૈન સંસ્કૃતિના વિક્રમની વીસમી સદીના પ્રખર જ્યોતિર્ધર શ્રી આત્મારામજી મહારાજે (આચાર્ય શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજે ) પંજાબમાં જન્મ ધારણ કરીને ગુજરાત, પંજાબ અને બીજા પ્રદેશમાં આ વારસાને વધારે સમૃદ્ધ બનાવ્યો હતો. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એ જ ગૌરવશાળી પરં. પરાના પ્રભાવક સંત થઈ ગયા–સંયમ અને વૈરાગ્યના, અહિંસા અને કરણના એ જ દિવ્ય વારસાને દીપાવી જાણનાર અને સ્વપકલ્યાણના એ જ ધર્મ માર્ગના પુણ્યપ્રવાસી ! ગુજરાતમાં જન્મીને જીવનભર પંજાબની ધર્મભાવનાને અને સમાજકલ્યાણના બાગબાન બનવામાં તેઓએ જીવનની કૃતાર્થતા અનુભવી હતી. તેઓ કોઈના પણ દુઃખ-દર્દ દીનતા જોતાં અને એમનું દયાળુ અંતર દ્રવવા લાગતું. એ દુઃખનું નિવારણ કરવાને. Page #27 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પુરુષાર્થ કરીને અને એ માટે બીજાઓને પ્રેરણું આપીને જ એમને નિરાંત થતી–એવા દાના મહેરામણ હતા એ આચાર્ય શ્રેષ્ઠ ! એમના જીવનની અમૃતસરિતામાંથી ડુંક આચમન કરી કૃતાર્થ થઈએ. - ૩ જન્મ અને વૈરાગ્ય ગરવી ગૂર્જરભૂમિની શોભારૂપ વડોદરા શહેર–વિદ્યા, કળા અને ધર્મના ધામ સમું ગુજરાતનું નાનું સરખું કાશી: એ જ આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીની જન્મભૂમિ. વિ. સં. ૧૯૨૭ના કારતક સુદિ બીજ (ભાઈબીજ )ને એમને જન્મ. પિતાનું નામ દીપચંદભાઈ. માતાનું નામ ઈરછાબાઈ. એનું પિતાનું નામ છગનલાલ. ધર્મ જૈન. જ્ઞાતિ વીસા શ્રીમાળી. શ્રી દીપચંભાઈને ચાર દીકરા અને ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ જે. માતા-પિતા ધર્મના રંગે પૂરાં રંગાયેલાં હતાં. એમાંય ઇચ્છાબાઈ તો ભલે ભણ્યાં ઓછું હતાં, પણ ધર્મની સાદી સમજણ એમના રોમનમાં ધબકતી હતી, અને ધર્મપાલનની તાલાવેલી જાણે એમના જીવનનો આધાર બની હતી. એ જેમ ઘેરવ્યવહાર અને કુટુંબને સાચવતાં એ જ રીતે ધમને સાચવવાનું પણ પૂરું ધ્યાન રાખતાં. માતા-પિતાની આ ધર્મભાવનાનો પ્રભાવ આખા કુટુંબ ઉપર અને બધાં સંતાને ઉપર વિસ્તરી રહેતા. ધન-વૈભવ મળે કે ન મળે એ ભાગ્યની વાત છે, પણ ધર્મનને મેળવવું એ તે માનવીના પિતાના હાથની વાત છે. માતા-પિતાનું સરળ, સાદું, નિર્મળ, ધર્મપરાયણ જીવન જાણે સંતાનોને આ જ બોધ આપતું. પણ આવાં શાણું, ગરવાં અને ધર્માનુરાગી માતા-પિતાની છત્રછાયા લાંબે વખત ન ટકીઃ પહેલાં શ્રી દીપચંદભાઈનું અવસાન થયું; પછી માતા ઈચ્છાબાઈ પણ સ્વર્ગે સિધાવી ગયાં! મરણપથારીએથી એમણે માતા-પિતાની હૂંફના અભાવે અનાથ બનતાં પિતાનાં સંતાનોને ભગવાન અરિહંતનું શરણ સ્વીકારવાની શિખામણ આપી. જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હતી; જીવનદીપ બુઝાવાની વેળા આવી પહોંચી હતી. બાળક છગન દીન-દુઃખી બનીને માતાની પાસે બેઠો હતો. એને તો જાણે Page #28 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પિતાની આખી દુનિયા રોળાઈ જતી લાગતી હતી માતાએ સ્નેહભીના સ્વરે એને આશ્વાસન આપતાં કહ્યું : “બેટા, અહંતનું શરણ સ્વીકારજે અને અનંત સુખના ધામમાં પહોંચાડે એવા શાશ્વત ધર્મધનને મેળવવામાં અને જગતના જીવનું કલ્યાણ કરવામાં તારું જીવન વિતાવજે.” એ વખતે છગનની ઉમર તે માંડ ૧૦-૧૨ વર્ષની હતી, પણ માતાની છેલ્લી શિખામણમાં એ શાતા અનુભવી રહ્યો. એ ધર્મ બેધન શબ્દા એના અંતરમાં સદાને માટે કોતરાઈ ગયાઃ માતાના એ ઉગારે જ જાણે એને જીવનમંત્ર અને જીવનને આધાર બની રહ્યા. છગનનું શરીર જેવું દેખાવડું હતું એવી જ તેજસ્વી એની બુદ્ધિ હતી. ઠાવકાઈ, શાણપણ અને કોઈનું પણ કામ કરી છૂટવાની પરગજુ ભાવનાની બક્ષિસ એને બચપણથી જ મળી હતી. અને ભક્તિની ગંગા તે જાણે એના રેશમ રેમને પાવન કરતી હતી. ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને છગને સાત ધોરણ સુધી અભ્યાસ પૂરો કર્યો. માથે બે મોટાભાઈ હીરાલાલ અને ખીમચંદની છત્રછાયા હતી, અને ઘરની કોઈ ચિંતા હતી નહીં. એટલે છગનને ભણવું હોય તે ભણવાનો અને વેપારી થવું હોય તો મન ફાવે ત્યાં વેપારમાં જોડાવાનો માર્ગ મોકળો હતો. પણ છગનનો જીવ કંઈક જુદી માટીને હતો. એને ન વધુ ભણવાને વિચાર આવ્યું, ન વેપાર ખેડવાનું રચ્યું, ન નોકરી કરવાનું મન થયું. અને લગ્નસંસારમાં પડવાની તે એને કલ્પના પણ ન આવી. એની ઝંખના કંઈક જુદી જ હતી : એની એકમાત્ર ઝંખના માતાની આજ્ઞાનું પાલન કરીને સંયમ અને તપની આરાધનાની મૂડીને બળે ધર્મભાવનાના સેદાગર બનીને જીવનને ધન્ય બનાવવાની હતી. - વાણિયાને દીકરે મોટે ભાગે વેપારીની સબત કરે, ધનપતિનાં પડખાં સેવે, કેઈકને ત્યાં નોકરી કરવા બેસે; અને બીજું કંઈ ન સૂઝે તે છેવટે ઘરનું ખાઈને પણ કોઈની દુકાને વગર પગારે અનુભવ લેવા બેસે. પણ છગનને જીવ આમાં કયાંય ન લાગે. એને તે દેવમંદિર વહાલાં લાગે, ધર્મક્રિયામાં રસ પડે, સંતની સેવાનાં સ્વપ્ન આવે અને ગુરુમુખેથી ધર્મની નિર્મળ વાણીનું પાન કરવું ગમે. કાં દેવમંદિર, કાં ઉપાશ્રય એ જ એનાં સાચાં વિશ્રામસ્થાન. ઘરમાં એ મહેમાનની માફક જ રહે : ન માયા-મમતાનાં બંધન, ન પૈસાટકાની પરવા, ન ઘરવ્યવહારની જંજાળ ! - Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમયદશી આચાર્ય ક્શનનું જીવન ઘરમાં જળકમળ જેવું બની રહ્યું અને એનું અંતર સંયમ-વૈરાગ્યને ઝંખી રહ્યું ક્યારે એ ધન્ય ઘડી આવે અને ક્યારે, એવા ધર્મવાત્સલ્યના મહાસાગર ગુરુના ચરણેનું શરણું મળે? ધર્મપુરુષોને સત્સંગ અને એમની ધર્મવાણીનું શ્રવણુએ તે ઇરાનના. જીવનને નિત્યક્રમ બની ગયાં હતાં. એવામાં એક પ્રેરક પ્રસંગ મળી ગયે; અને જાણે એ પ્રસંગ પુરાતન ઇતિહાસની એક ધર્મકથાને સજીવન કરી ગયો. પચીસ સો વર્ષ પહેલાંની–ભગવાન મહાવીર સ્વામીના યુગની-જંબુકુમારની ધર્મકથા ઘેર ઘેર પ્રચલિત છે. જંબુ કુમાર ઋષભદત્ત વ્યવહારિયા. -શ્રેણીના એકના એક પુત્ર. અપાર ધનવૈભવના વારસદાર. યૌવનવયે એમનાં લગ્ન લેવાયાં. એવામાં ભગવાન મહાવીરના પટ્ટધર, પંચમ ગણધર, શ્રી સુધર્માસ્વામીની ધર્મવાણી એમના અંતરને સ્પર્શી ગઈ, અને તેઓ, લીધે લગ્ન જ, ઘરવાસી મટીને ત્યાગમાર્ગના પ્રવાસી બની ગયા. છગનનું પણ કંઈક આવું જ સદ્ભાગ્ય જાગી ઊઠયું. વિ. સં. ૧૯૪રમાં, ૧૫ વર્ષની વયે, એમને વડોદરામાં શ્રી આત્મારામજી (આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી) મહારાજની વૈરાગ્યભરી ધર્મવાણી સાંભળવાને. અવસર મળે. એ વાણી છગનના અંતરને સ્પર્શી ગઈ. એ ધર્મ નાયકમાં છગનને પિતાના ઉદ્ધારકનાં દર્શન થયાં. ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને માતાની અંતિમ આજ્ઞાનું પાલન કરવા એનું અંતર તલસી રહ્યું. છગનને. વૈરાગ્યરંગ વધુ ઘેરે બન્યો. ઘરવાસ જાણે એને અસહ્ય બની ગયે. વડલાની શીળી છાંયડી મળી ગયા પછી તાપમાં તપવાનું કેને ગમે ? એને થયું ? આવા જ્ઞાની અને પવિત્ર ગુસ્ના ચરણમાં સ્થાન મળે તો કેવું સારું ! પણ સંસારનાં બંધન છેદવાં એટલાં સહેલાં નથી હોતાં. છગન કંઈક મૂંઝવણ અનુભવી રહ્યો. પ્રભાવક તિર્ધર પાંચ નદીઓને પ્રદેશઃ પંજાબ : ભારે આબદાર–પાણીદાર ભૂ મિ. જેવી આબદાર એવી જ ખમીરવંતી અને એવી જ પરાક્રમી ! અને Page #30 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૧. ભક્તિની ભાગીરથી તો એની રગેરગમાં સદાય વહેતી રહે. આના પ્રથમ ભારતપ્રવેશને એ પ્રદેશ. આર્યોના આગમન, સંપર્ક અને કાયમી વસવાટની ઘેરી છાપ આજે પણ પંજાબની ધરતી ઉપર અને એના નિવાસીઓ. ઉપર જોવા મળે છે. એમને ગૌર વર્ણ, પડછંદ શરીર અને પ્રભાવશાળી ચહેરો–મેરે આ વાતની સાક્ષી પૂરે છે. - ભક્તિ અને શક્તિના સંગમતીર્થ સમી પંજાબની આ બડભાગી. ધરતીએ, એક હેતાળ માતાની મમતાથી, ખરે અને વખતે, જૈન સંઘનું અને પંજાબની ધર્મભાવનાનું જતન કર્યું–એક સમર્થ યુગદ્રષ્ટા તિધ સાધુપુની ભેટ આપીને ! સાહસિક પિતાને ત્યાં જન્મ : પંજાબ પ્રદેશના ફિરોજપુર જિલ્લાને જરા તાલુકો; એ તાલુકાનું સાવ નાનું સરખું ગામ નામે લહરા. નાનું સરખું બીજ વટવૃક્ષને જન્મ આપે એમ આ નાના સરખા ગામે એક તેજસ્કૂલિંગને જન્મ આપ્યો. પિતાનું નામ ગણેશચંદ્ર, માતાનું નામ રૂપાદેવી. જ્ઞાતિ કપૂરવંશની ક્ષત્રિય. વિ. સં. ૧૮૯૪ (ગુજરાતી ૧૮૯૩)ના ચત્ર સુદિ એકમના દિવસે એમને જન્મ. નામ આત્મારામ. પિતા શક્તિશાળી અને પરાક્રમી: પંજાબના મહારાજા રણજિતસિંહના પૂરા વિશ્વાસપાત્ર. તલવારને બળ એમણે એક વિજયી દ્ધાની નામના મેળવેલી. માતા રૂપાદેવી એટલાં જ ભક્તિશીલ નારી. આત્મારામને પિતાના પરાક્રમ અને માતાની ભક્તિશીલતાને વારસે પારણે ખૂલતાં જ મળ્યો. અને એ વાર એમણે સવા કરીને દીપાવી જા એ વાતની ઈતિહાસ સાક્ષી પૂરે છે. એ સમય ભારતના ઈતિહાસની સંક્રાંતિકાળને હતિ. ભારતની પિતાની રાજસત્તા આથમતી જતી હતી; પંજાબમાંથી મહારાજા રણજિતસિંહનું શાસન દીપકનો છેલે ઝબકારે અનુભવી રહ્યું હતું, અને પરદેશી કંપની સરકારના (ઈસ્ટ ઈન્ડિયા કંપનીના) પગ ભારતના રાજશાસનમાં ધીમે ધીમે આગળ વધતા જતા હતા અને સ્થિર થતા જતા હતા. ગણેશચંદનું ભાગ્ય છેવટે એક બહારવટિયા જેવું જોખમી અને અસ્થિર બની બેઠું હતું. આવી સ્થિતિમાં એમને ન જીવનનો અભખરે રહ્યો હતો, ન મૃત્યુને ભય સતાવતો હત; એ તે ખડિયામાં ખાંપણ રાખીને ગમે તેવી પરિસ્થિતિને આવકારવા સજ બેઠા હતા. અને Page #31 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પતિને અનુસરનારાં રૂપાદેવી પણ, પતિના પગલે પગલે, ગમે તેવા કષ્ટમય માગે ચાલવા તૈયાર હતાં. પતિ-પત્નીને માત્ર એક જ ચિંતા સતાવતી હતી ઃ વૃક્ષના પાકા પાનની જેમ સાવ અનિશ્ચિત બની ગયેલી જિંદગીમાં પિતાના સર્વરવ સમા બાળપુત્ર આત્મારામ ઉફે દિત્તાનું જતન અને સંવર્ધન કેવી રીતે કરવું ? આત્મારામનું હુલામણું નામ દિત્તા હતું. એવામાં એક પ્રસંગ બન્યું ઃ લહરામાં અત્તરસિંધ નામે એક જાગીરદાર રહેતો હતો. જાગીરદાર હોવા ઉપરાંત એ શિખાનો ધર્મગુરુ પણ હતા. એ બધી વાતે સુખી હતો; પણ કુદરત માતાએ એને સંતાનના સુખથી વંચિત રાખ્યો હતો ! એને વારંવાર એક જ વાતને અફસોસ સતાવ્યા કરતું કે, ભગવાને બધી વાતની મહેર કરી અને માત્ર સવાશેર માટીની ભેટ આપવાનું જ બાકી રાખ્યું ! તે પછી આટલી બધી સંપત્તિ અને આવા મોટા ધર્મગુરુપદને લાયક ઉત્તરાધિકારી કોણ બનશે ? અને એ ઉત્તરાધિકારી ન મળે છે. આ જિંદગી, આ સંપત્તિ અને આ સત્તા મળ્યાનો અર્થ પણ છે ? - અત્તરસિંઘને ગણેશચંદ્ર સાથે સારો પરિચય હતા. એટલે બાળક દિતા એના આંગણામાં ક્યારેક ક્યારેક રમવા જતો. દિત્તા એને ભારે હોનહાર છોકરે લાગતો. તેજ અને શક્તિના પુજ સમા બાળક દિત્તાને જોઈને એનું મન એના ઉપર કર્યું. બાળકનાં સુગઠિત અને મજબૂત શરીર, વિશાળ ભાલ, ભરાવદાર ચહેરે અને તેજસ્વી આંખે અત્તરસિંધના અંતર ઉપર જાણે કામણ કરી ગયાં. એને થયું, કોઈ પણ ઉપાયે જો આ બાળક મને દત્તક મળે તે લાયક વારસદાર અંગેની મારી બધી ચિંતા ટળી જાય–દિતાનાં સામુદ્રિક લક્ષણો એના ભાવી યુગપુરુષપણાની જાણે સાક્ષી પૂરતાં હતાંઅને, ગરજવાનને અક્કલ ન હોય એમ, એક દિવસ અત્તરસંઘે ધીઠા બનીને દિત્તાને દત્તક આપવાની પોતાની માગણી ગણેશચંદ્ર પાસે રજૂ કરી. ૫શું કાળજાની કારને પોતાને સગે હાથે કરીને આપી દેવી સહેલી નથી હોતીઃ ગણેશચંદ્દે વિવેકપૂર્વક ના પાડી દીધી. પણ ગણેશચંદ્ર અત્તરસિંધના કિન્નાખોર સ્વભાવને સારી રીતે જાણતા હતા. પિતાનું ધાર્યું ન થાય તે સામાનું સત્યાનાશ નોતરવામાં પણ એ પાછી પાની ન કરે એવો હતો અને પિતાની માગણમાં નાસીપાસ થવાથી ગુસ્સે થયેલા અત્તરસિંધે, સાચે જ, ગણેશચંદ્રની પજવણી શરૂ કરી. એને કાયદાના ગુનાના સાણસામાં સપડાવવાની એ પેરવી Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સમયદશી આચાર્ય કરવા લાગે; એમાં એ કામિયાબ પણ થયો–સત્તાએ જાણે સત્ય અને શાણપણને ગળે ચીપ લગાવી દીધી ! જૈન કુટુંબમાં ઉછેર અને કરુણાભરી સાહસિકતા : ગણેશ ચંદ્ર પોતાના પુત્રને માટે વેળાસર ચેતી ગયા. એમને પિતાની જાતની તે જરાય ચિંતા ન હતી; એ તો મોતને સામાન સાથે લઈને ફરનારા નર હતા. પણું શતદળ કમળની જેમ ખીલતા પિતાના પ્રાણપ્યારા પુત્ર આત્મારામનું ભાવિ જોખમાઈ ન જાય એ માટે એમણે પાણું પહેલાં પાળ બાંધી : પિતાનું હૈયું કઠણ કરીને પિતાના બાર વર્ષના પુત્રને, વિ સં. ૧૯૦૬માં, એણે જીરાના રહીશ પિતાના મિત્ર ધામલને સુપરત કરી દીધા–જાણે જાલિમ કંસના કારાવાસમાંથી છટકીને વસુદેવ-દેવકીના નંદન શ્રીકૃષ્ણ વૃંદાવનમાં પાલક પિતા-માતા નંદયશોદાના ઘરનો આશ્રય પામ્યા ! જોધામલને ભાઈનું નામ પણ દિત્તોમલ હતું, એટલે દિત્તાનું ત્રીજુ નામ પડયું દેવીદાસ. જોધામલ જાતે ઓસવાળ અને જેન હતા. સ્થાનકમાગી ફિરકા ઉપર એમને ઊંડી આસ્થા હતી. ગણેશચંદ્ર સેપેલી જવાબદારી એમણે ધર્મબુદ્ધિથી પૂરી કરીને મિત્રધર્મનું બરાબર પાલન કર્યું. શરે અને સાહસી ક્ષત્રિયપુત્ર આત્મારામ જૈન વણિક કુળના શાણપણ અને વિચારશીલતાના સંસ્કારમાં ઊછરવા લાગે. ઉજજવળ ભાવીની પૂર્વ તૈયારીનો જાણે કોઈ અકળ સંક્ત એમાં સમાયે હતો. ચિત્રકળાની દેવી તે આત્મારામ ઉપર જાણે પારણે ઝૂલતાં જ પ્રસન્ન થઈ હતી. સાવ નાની ઉંમરમાં પણ તેઓ હેરત પમાડે એવાં ચિત્રો દોરી શકતા. પણ એમનું ભાવી આત્મધર્મનાં સર્વકલ્યાણકારી અદ્દભુત ચિત્રો દેરીને માર્ગ ભૂલેલાઓને સત્યધર્મને માર્ગે લાવવાનું હતું, એટલે એ ચિત્રકળા એટલેથી જ અટકી ગઈ. વળી, બીજાંની મુસીબતને ચુપચાપ જોઈ રહેવું કે એને પોતાની પરેશાનીમાં પિલાવા દઈને તટસ્થ રહેવું એ આત્મારામને હરગિજ મંજૂર ન હતું; એવી ઉપેક્ષાબુદ્ધિ કે કઠોરતા એમના સ્વભાવમાં જ ન હતી. કોઈને પણ દુઃખી કે સંકટગ્રસ્ત જોતા કે એમનું દિલ દવવા લાગતું અને એ દુઃખને દૂર કરવાની પુરુષાર્થવૃત્તિ એમનામાં સહજપણે જાગી ઊઠતી. એક વાર મિત્રોની સાથે એ નદીનાનને આનંદ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમયદશી આચાય લેવા ગયા. જોયુ તા, એક મુસલમાન સ્ત્રી એના બાળકને નવરાવતી હતી. બાળક હાથમાંથી છટકી ગયા અને ડૂબવા લાગ્યા. માતાથી ન રહેવાયું એટલે એ એને બચાવવા પાછળ ગઈ, તેા એય તણાવા લાગી ! બાળક આત્મારામથી આવું કારમું સંકટ જોયું ન ગયું. એ કશાય વિચાર કર્યા વગર નદીમાં કૂદી પડયો, અને જનને જોખમે મા-બેટાને બચાવી લાવ્યા ! જેનુ વન સંસાર-મહાસાગરને પાર કરવાના અને બીજાને પાર કરાવવાના પુરુષાર્થમાં જ વીતવાનું હોય એને માટે આવું સાહસ શી વિસાતમાં ! સયમને માર્ગે સત્યની શોધ : આત્મારામનાં ચારેક વર્ષ જોધામલના કુટુંબના સંસ્કાર ઝીલવામાં વીત્યાં. ક્ષત્રિય કુટુંબમાં જન્મેલ આત્મારામનુ અંતર જૈનધર્મની અહિંસાના સંસ્કારોથી રંગાવા લાગ્યું; જાણે એમનું અંતર હિંસાનાં ગેઝારાં પરાક્રમેાથી પાછું વળીને અહિંસાનાં સર્વ મંગલકારી પરાક્રમા ખેડવા માટે ઝંખી રહ્યું. સેાળ વર્ષની કુમારવય પૂરી થઈ; અને, યૌવનના મંગલપ્રવેશ વખતે જ, વિ. સં. ૧૯૧૦ ના માગશર શુદિ પંચમીના દિવસે, માલેરકાટલામાં, આત્મારામના દેહ ત્યાગી—સાધુ જીવનના અંચળાથી શેાભી ઊઠચો. યુવાન આત્મારામ સ્થાનકવાસી સંત જીવનરામજીના શિષ્ય બન્યા. બહારવટિયા પિતાના પુત્ર જાણે સંસારની સામે બહારવટે નીકળીને સંતશિરામણું બનવા ધર્મ માર્ગ ને! પુણ્યપ્રવાસી બની ગયેા. મુનિ આત્મારામને તે જ્ઞાન અને ચારિત્રની સાધના સિવાય ખીજુ શું ખપતું નથી; સાધુવનની સાર્થકતાને એ જ સાચેા માર્ગ છે. ઉત્કટ એમની જિજ્ઞાસા છે, અને અદમ્ય એમની સત્યની શોધની તાલાવેલી છે. સત્યધર્મનાં અલખ મેાતી શોધવા એ, મરવાની જેમ, ઊંઘ અને આરામ તને, સાહસ અને પુરુષાર્થ કરે છે, અને, અ`ધશ્રદ્ધાનાં જાળાં-ઝાંખરાંને દૂર કરીને અને નિર્ભય બનીને ધર્મશાસ્ત્રાના મહેરામણનાં અતળ તળિયાં સુધી ડૂબકી લગાવે છે. આવી એક એક ડૂબકીએ એમના આત્મા સત્યનું નિષ્કલંક અને બહુમૂલું મેાતી મેળવ્યાના આર્લાદ અનુભવે છે. મતપરિવત ન : ધર્મ શાસ્ત્રોના ઊંડા અવગાહનને અ ંતે મુનિ આત્મારામજીને રસત્યને સાક્ષાત્કાર થાય છે; એમને આત્મા અંદરથી પોકારી ઊઠે Page #34 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૫ છે : જિનપ્રતિમાને નિષેધ અને આગમષ ચાંગી (મૂળ સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા) તે નિષેધ એ તા. ધર્મના કે સત્યના પેાતાને જ નિષેધ કરવા જેવા મહાદેષ છે. આત્મધર્મના સાધકે અને સત્યના ચાહકે એ મહાદોષથી બચવું ઘટે. અને સમાજમાં જડ ઘાલી બેઠેલી જૂની અંધશ્રદ્ધા સામે બળવે. પેકારીને, મુનિ આત્મારામજીએ, પેાતાના અનેક સમર્થ અને ભક્તપરાયણ સાથી સાથે, જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક આમ્નાયુને સ્વીકાર કર્યા; અને પંજાબમાં એ ધર્મને પુનરુĆાર કરવાનું બીડુ ઉડાવ્યું”. મતપરિવર્તન પછી પણ કેટલાંક વર્ષ સુધી વેશપરિવર્તનની ઉતાવળ કર્યા વગર તેઓ પ્રાચીન જૈનધર્મનુ પાલન અને એના પ્રચાર મે!કળે મને કરતા રહ્યા. વિ. સં. ૧૯૩૧માં એમણે મુખવસ્ત્રિકા માટે બાંધવાની પ્રધાના ત્યાગ કર્યા; અને વિ. સ, ૧૯૩૨ના અષાડ મહિનામાં તે વખતના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના વયાવૃદ્ધ સાધુપ્રવર શ્રી બુદ્ધિવિજયજી અપર નામ ખૂટેરાયજી મહારાજ પાસે ફરી દીક્ષા લીધી, એમનું નામ મુનિ આનંદવિજયજી રાખવામાં આવ્યુ, ધર્માદ્ધાર અને આચાર્ય પદ : આ સવેગી દીક્ષા પહેલાંનાં અને પછીનાં વર્ષોમાં મુનિ આન વિજયજીએ ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, રાજસ્થાનમાં ધર્મને ખૂબ પ્રચાર અને પુનરુદ્ધાર કર્યો, અને પંજાબને તેા એમના પુરુષાર્થથી કાયાપલટ જ થઈ ગયા ઃ ૫ામમાં ઠેર ઠેર જિનરેશની ધજા ફરકી રહી. જિનમંદિરનાં શિખરાના સુવર્ણ કળશા જાણે જિનમંદિરના ઉદ્ધારક મહાપુરુષનો કાતિ ગાથા સંભળાવી રહ્યા. વિ. સં. ૧૯૪૩માં કારતક વિદે ૫ ના રોજ તીર્થાધિરાજ શત્રુજયની પવિત્ર છાયામાં, આશરે પાંત્રાસ હુન્નર જેટલા વિશાળ સંઘ સમુદાયની હાજરીમાં, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, મુનિ આનંદવિજયઅને આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યું. તપગચ્છની પટ્ટપરંપરા પ્રમાણે, ભગવાન મહાવીરની ૬૧મી પાટે આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી થયા. વિ. સં. ૧૭૦૮માં તેઓ કાળધર્મ પામ્યા. તે પછી ૧૧ પાટા આચાર્યપદ વગરની જ ચાલુ રહી. અને ત્યારબાદ, વિ. સં. ૧૯૪૩માં, ૨૩૫ વર્ષ પછી, જૈન સંઘમાં શ્રમણ પરપરાની ૭૩મી પાટે આચાર્ય શ્રી વિજયાન સૂ રિછ આવ્યા. આવા Page #35 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પ્રાભાવિક અને મહાન જ્યોતિર્ધરની આચાર્યપદ ઉપર પ્રતિષ્ઠા થવાથી જૈનધર્મ, સંઘ અને આચાર્યપદ એ ત્રણે ગૌરવશાળી બન્યાં; અને જેના સંઘને એક પ્રખર વિદ્વાન, ઉત્કટ ચારિત્રના પાલક અને સમર્થ ધર્મનાયક મળ્યા. જૈનધર્મ અને સંધના અભ્યદયના મનોરથદશી એ મહાપુરુષ હતા. જેમ એમને પંજાબમાં સ્થાનકવાસી ફિરકાની સામે કામ કરવાનું હતું, તેમ મૂર્તિ વિરોધ તેમ જ બીજી બાબતોમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને એમણે પ્રવતવેલ આર્ય સમાજની સામે પણ ઘણું મુશ્કેલ કામ કરી બતાવવાનું હતું. અનેક ગ્રંથ રચીને તેમ જ અવિરત ધર્મપ્રચાર ચાલુ રાખીને એમણે આ કામ સફળ રીતે પૂરું કર્યું હતું. - વિશ્વખ્યાતિ અને યુગદર્શન : પછી તે એમની પ્રખર વિદ્વત્તા અને નિર્મળ સાધુતાની નામના એક દરિયાપારના દેશો સુધી પહોંચી. અને જ્યારે અમેરિકાના શિકાગે શહેરમાં સને ૧૮૯૩ (વિ. સં. ૧૯૪૮) માં પાર્લામેન્ટ ઓફ રિલિજિયન્સ-વિશ્વધર્મ પરિષદ-ભરવાનો નિર્ણય થયે ત્યારે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે એ પરિષદમાં હાજર રહેવાનું બહુમાનભર્યું આમંત્રણ આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજને જ મળ્યું હતું. પણ એક જૈન સાધુ તરીકે તેઓ જાતે તે એ પરિષદમાં જઈ શકે એમ ન હતા; બીજી બાજુ ઇતર ભારતીય જનની જેમ જૈનમાં પણ સમુદ્રયાત્રા સામે વિરોધ પ્રવર્તતો હતો; ઉપરાંત સંકુચિત દષ્ટિ અને આવા મોટા કાર્યના લાભાલાભ સમજવાની દીર્ધદષ્ટિને અભાવ પણ આ આવતાં હતાં. પણ આ યુગદ્રષ્ટા આચાર્યે પોતાની વેધક દૃષ્ટિથી આ અવરોધેની પેલે પાર રહેલ ધર્મપ્રભાવનાને મેટ લાભ જોઈ લીધે. અને, સમુયાત્રા સામે લોકમાન્યતા, પરંપરાગત વિરેાધ કે શાસ્ત્રને નામે આગળ ધરવામાં આવતા અવરોધોથી લેશ પણ વિચલિત થયા વગર, એ મહાપુરુષે, પિતે તૈયાર કરેલ નિબંધ સાથે, શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને એ પરિષદમાં પોતાના એટલે કે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે મોકલ્યા. સ્વનામધન્ય શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ પિતાની વિદ્વત્તા, વકતૃત્વશક્તિ અને સચ્ચરિત્રતાને બળે અમેરિકાના વિદ્વાન અને સામાન્ય પ્રજાજનોને કેટલા પ્રભાવિત કર્યા હતા, એને અહેવાલ વાંચીએ છીએ ત્યારે ખરેખર, નવાઈ લાગે છે. આવતા યુગને પારખવાની પારગામી દષ્ટિ Page #36 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય T૦ હોય તે જ હામ ભીડી શકાય એવું મહાન એ કાર્ય હતું. અને એ કરીને શ્રી આત્મારામજી મહારાજે જેનધર્મની જે પ્રભાવના કરી અને જૈન સંધનું જે ગૌરવ વધાર્યું, એનું મૂલ્યાંકન કરવું સહેલું નથી. શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકામાં ભગવાન મહાવીરના જૈનધર્મને સંદેશ તે ગુંજતો કર્યો, પણ સાથે સાથે ભારતનાં બધાંય દર્શનની વાત પણ ત્યાંની જનતાને ખૂબ કુશળતા તેમ જ સળતાપૂર્વક સમજવી. ઉપરાંત, અમેરિકાથી પાછા ફરતાં, યુરોપના દેશોમાં પણ જૈનધર્મ અને સંસ્કૃતિ સંબંધી રોચક અને માહિતીપૂર્ણ વ્યાખ્યાને આપીને ત્યાંના લેકેને પણ જૈનધર્મને યથાર્થ ખ્યાલ આપે અને એમની જિજ્ઞાસાને જાગ્રત અને પ્રોત્સાહિત કરી. આ યુગદશી આચાર્યપ્રવરને સર્વ જનસમાનતાની જૈનધર્મની ઉદાત્ત ભાવનાને કેટલો સચોટ ખ્યાલ હતા, તે એમના નીચેના ઉદ્દગાર ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ કહ્યું છે કે– “અસભ્ય-હીન જાતિઓને જે બૂરી (ભૂડી) માને છે, તેમને અમે બુદ્ધિમાન કહેતા નથી. કારણ કે અમારે એવો નિશ્ચય છે કે બુરાઈ તે ખોટાં કર્મ કરવાથી થાય છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય બ્રાં કામ કરે તે તેમને અમે પણ અવશ્ય ભૂરા માનશું. સુકર્મ કરશે તેને સારા માનશે. નીચ ગોત્રવાળા સાથે જે ખાનપાનને વહેવાર રાખતા નથી તેનું કારણ તો કુલરૂઢિ છે. એ લેકેની જે નિંદા કરે છે, તેઓ મહા અજ્ઞાની છે. કારણ કે અમારો સિદ્ધાંત છે કે નિંદા તે કંઈની પણ ન કરવી. તેમને જે. અસ્પૃશ્ય માનવામાં આવે છે તે પણ કુળાચાર છે.” (શ્રી “સુશીલ' કૃત “ન્યાયાબેનિધિ શ્રી વિજયાનંદસ્ રિ”, પૃ. ૪) આ જ રીતે જૈન સંઘમાં પ્રવેશી ગયેલી ક્ષતિઓ પણ એમની પારદશી દૃષ્ટિની બહાર રહી શકી ન હતી. આવી ક્ષતિઓ તરફ અંગુલિનિદેશ કરતાં તેઓ કહે છે કે – જૈનધર્મમાં તે લેશમાત્ર પણ ક્ષતિ નથી, પરંતુ ભારતવર્ષના જેમાં આ કાળમાં શારીરિક અને માનસિક સત્વ નથી રહ્યું; એને લીધે મોક્ષમાર્ગની જે રીતે પ્રરૂપણું કરવામાં આવી છે એ રીતે એનું સંપૂર્ણ પણે પાલન તેઓ નથી કરી શકતા. આ કાળ પ્રમાણે જેવું સાધુપણું અને Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમયદશી આચાર્ય શ્રાવકપણું કહેવામાં આવ્યું છે એ મુજબ તો એનું પાલન કરે છે, પણ સંપૂણ ઉત્સર્ગમાર્ગનું પાલન નથી કરી શકતા. જૈનમાં બીજી ખામી એ છે કે વિદ્યાને માટે જેટલો ઉદ્યમ કરવો જોઈએ એટલો નથી થતો; એમનામાં એકતા-સંપ નથી. સાધુઓમાં પણ પ્રાયઃ કરીને આપ આપસમાં ઈષ્ય ઘણું છે. આ ખામી જૈનધર્મનું પાલન કરનારાઓની છે, નહીં કે જૈનધર્મની.” (એજન, પૃ. ૩૯) શ્રી આત્મારામજી મહારાજના સરળ, સીધા અને સચોટ ધમપદેશની જનતા ઉપર કેટલી માર્મિક અસર થતી હતી તે અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈના નીચેના લાગણીભીના હૃદયસ્પર્શી ઉદ્ગારે ઉપરથી પણ સમજી શકાય છે. તેઓએ આચાર્ય મહારાજની ધર્મવાણુથી પ્રભાવિત અને પ્રોત્સાહિત થઈને કહેલું કે– “શું કરીએ મહારાજ, જ્યારે દાંત હતા ત્યારે દાળિયા ન માયા; અને જ્યારે દાળિયા (ચણા) મળ્યા ત્યારે ચાવવાને સારુ જે દાંત જોઈએ તે નથી રહ્યા.” (એજન, પૃ. ૨૮) આને સાર એ છે કે આપને સત્સંગ પહેલાં થયું હોત તે અમે સવિશેષપણે ધર્મનું આરાધન કરી શકત-તે વખતે અમારી એટલી બધી શક્તિ હતી. શ્રી વિજયાનંદસૂરિજી મહારાજમાં એક સમર્થ સંઘનાયકના પદને શોભાવે એવી અસાધારણ કાર્ય શકિત, સર્વસ્પશી અને તલસ્પર્શી વિદ્વત્તા અને ધર્મપ્રચારની ઉત્કટ ધગશ હતી; પણ એથીય આગળ વધીને, એક સહદય, સંવેદનશીલ અને કરુણપરાયણ શિરછત્રની જેમ એમના અંતરમાં જૈનધર્મના અનુયાયીને દુઃખનું નિવારણ કરવાની ભાવના સતત વહેતી રહેતી હતી. સાચે જ તેઓ ભાંગ્યાના ભેરુ હતા. સ્વ. શ્રી “સુશીલ'ભાઈએ પિતાની મધુર કલમે એમના સુંદર ચરિત્રનું આલેખન કરતાં યથાર્થ કહ્યું છે કે – જૈન સંઘના હિત અને શ્રેયમાં પિતાનું વ્યકિતત્વ વિસરી જનાર, એની સાથે એકતાર બનનાર આવો પુરુષ વર્તમાન જૈન સમાજે આ પહેલી અને છેલ્લી વાર જે. જૈન સંધના પુણ્ય જ એમને આકર્ષા હતા. આત્મારામજીની જીવનઘટનાઓ જોતાં જાણે કે કઈ દેવદૂત, ભાંગ્યાના ભેરુ જે કાઈ મહારથી, અદશ્યપણે વિચરતા સંતસંઘને કઈ સિતારે, Page #38 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય જૈન સંઘમાં અચાનક આવી પડયો હોય અને પોતાનું જીવનકાર્ય પૂરું થતાં કર્તવ્યના મેદાનમાંથી ચુપચાપ ચાલી નીકળ્યો હોય એમ લાગે છે.” (એજન, પૃ. ૩૦) ચિકાગે વિશ્વધર્મ પરિષદના અહેવાલમાં શ્રી આત્મારામજી મહારાજની છબીની નીચે, એમને ટૂંક પરિચય આપતાં, સાચું જ કહેવામાં આવ્યું છે કે જૈન સમાજના કલ્યાણ સાથે મુનિ આત્મારામજીની જેમ બીજી કઈ વ્યક્તિએ પોતાની જાતને ખાસ એકરૂપ બનાવેલ નથી. દીક્ષા ગ્રહણ કરી ત્યારથી લઇને તે જીવન પર્યત પિતે સ્વીકારેલ ઉચ્ચ જીવનકાર્યને માટે કાર્યરત રહેનાર ઉમદા સાધુસમૂહમાંના તેઓ એક છે. જૈન સમાજના તેઓ મહાન આચાર્ય છે; અને પ્રાય વિદ્યાના વિદ્વાનોને માટે જૈનધર્મ અને સાહિત્યની બાબતમાં તેઓ મોટામાં મોટા જીવંત આધારરૂપ છે.” (“જૈનાચાર્ય શ્રી આત્મારામજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ", પૃ.૧૬) સાહિત્યસર્જન : આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજીને જૈનધર્મને ઉદ્ધાર, જૈન સંધનો અભ્યદય અને જૈન સાહિત્ય તથા સંસ્કૃતિને પ્રચાર કરવાનું યુગર્તવ્ય બજાવવાનું હતું. અને બે સૈકા કરતાં પણ વધુ સમય સુધી આચાર્ય વિહેણ રહીને વિશંખલ બની ગયેલા જૈન સંઘને સંગઠિત અને શક્તિશાળી બનાવ હતો, સાથે સાથે જિનમૂ તિ અને જિનવાણી સામેના આંતરિક તેમ જ બાહ્ય વિરેનું પણ શમન કરવાનું હતું. આ બધાં કાર્યો તે અપાર પુરુષાર્થ કરીને અને પાર વગરની જહેમત ઉઠાવીને સફળતાપૂર્વક પૂરાં કરી શક્યા એમાં એમની સત્યશોધક જ્ઞાનપાસના અને એમના સમયાનુરૂપ સાહિત્યસર્જનને ફાળે. ઘણે મોટા છે. જૈન શાસ્ત્રને આત્મસાત કરીને તેમ જ ઇતર સાહિત્યને પણ પરિ. ચય મેળવીને એમણે સાહિત્યસર્જનને આરંભ, લગભગ મતપરિવર્તનની સાથે સાથે, ત્રીસેક વર્ષની ઉંમરથી, વિ. સં. ૧૯૨૪ની સાલથી કર્યો હતો. એમનું સાહિત્યસર્જન કેવળ મનોજ ખાતર હેવાને બદલે થેયલક્ષી હતું, તેથી એમાં વિશેષ સચોટપણું આવ્યું હતું એમ કહેવું જોઈએ. વિ. સં. ૧૯૨૪માં “નવતત્વ થી શરૂ થયેલું સાહિત્યસર્જનનું કાર્ય જીવનના અંત સમયે, વિ. સં. ૧૯૫૩માં, “તત્ત્વનિર્ણયપ્રાસાદ” નામે મહાન ગ્રંથના સર્જન સાથે પૂરું થયું. આ ગ્રંથ આચાર્ય મહારાજના Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમયદશી આચાર્ય સ્વર્ગવાસ બાદ પ્રગટ થયું હતું, અને એ એના સર્જકની અમર કીતિને પ્રાસાદ-મહેલ બની રહ્યો. આ બે ગુંથેની વચમાં “જૈનતસ્વાદર્શ ', “અજ્ઞાનતિમિરભાસ્કર', “સમ્યકત્વશદ્ધાર”, “જૈન ધર્મ વિષયક પ્રશ્નોતર”, “ચિકાગો પ્રશ્નોત્તર' વગેરે અનેક ગ્રંથેએ તેમ જ કેટલીક ધાર્મિક કાવ્યકૃતિઓએ આચાર્યપ્રવરના સાહિત્યસર્જનનું સાતત્ય જાળવ્યું હતું. જ્ઞાન પ્રસારની ઝંખના : ચિકાગની વિશ્વધર્મ પરિષદમાં જૈન-- ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વિ. સં. ૧૯૪૯માં મળ્યું ત્યારે તેઓ હેશિયારપુરમાં બિરાજતા હતા. આચાર્યશ્રી જ્ઞાનને મહિમા બરાબર પિછાનતા હતા. શાસ્ત્રાભ્યાસને લીધે જ પોતાને સાચા ધર્મને માર્ગ સમજાયે હતું અને જ્ઞાનોપાસનાથી. જ પિતાના આત્માને ઉદ્ધાર કર્યો હતો, એ વાતનો એમને જાતઅનુભવ પણ હતા. તેથી જ તેઓ જ્ઞાનને પ્રસાર કરવા હમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. તેઓએ સાહિત્યસર્જન કર્યું, ધર્મોપદેશની અવિરત ધારા વહાવી. અને સમાજના વિરોધને ગૌણ ગણુને પણ શ્રી વીરચંદભાઈ ગાંધીને - પરદેશ મોકલ્યા તે એટલા માટે જ. એમનું અંતર તે શ્રીસંધમાં જ્ઞાનને પ્રસાર કરવા માટે જ્ઞાનની પર સ્થાપવા ઝંખી રહ્યું હતું, પણ એ કામ તેઓ હાથ ધરે એ. પહેલાં સંઘની શ્રદ્ધાને પરિમાર્જિત અને રિથર કરવાનું યુગકાર્ય એમને બજાવવાનું હતું. એ કામ પૂરાં સમય અને શક્તિ માગી લે એવું મે, અને મુશ્કેલ હતું. અને, આચાર્યશ્રીની જીવનકથા કહે છે કે, એ કાર્યની પૂર્ણાહુતિ સાથે જ આચાર્યપ્રવરના જીવનની પણ સમાપ્તિ થઈ ! શ્રીસંઘમાં જ્ઞાનનો પ્રસાર કરવાનાં જશ અને જવાબદારી જાણે કુદરતે કોઈ બીજ મહાપુરુષ માટે અનામત રાખ્યાં હતાં ! સફળ મનોરથ શ્રી આત્મારાજ મહારાજ વડોદરા પધાર્યા અને છગનલાલને માટે ઉપાશ્રય તીર્થભૂમિ બની ગયે. એનું મન આઠે પહોર અને સાઠે ઘડી Page #40 -------------------------------------------------------------------------- ________________ રે સમયદશી આચાર્ય ઉપાશ્રયમાં અને એમાં બિરાજતી સંતવિભૂતિ તરફ જ રહેતું. જરાક અવસર મળે કે એ ઉપાશ્રય પહોંચી જાતે અને પિતાના ભાવી તારણહારનાં મન ભરીને દર્શન કરતો, અને એક ચાતકના જેવી ઉત્સુકતાથી એ સંત પુરુષની વાણુના અમૃતનું પાન કરત. છગનને માટે તે જાણે કોઈ મહાતીર્થમાં મહાપર્વની આરાધના કરવાને સોનેરી અવસર આવી મળ્યા હતા. આત્મારામજી મહારાજનું જીવન જ્ઞાનની ગરિમા અને શીલના સૌરભથી દેદીપ્યમાન બન્યું હતું. અને સમતારસના તે તેઓ મહેરામણ જ હતા. એમની સર્વકલ્યાણકારી સાધુતામાં કોઈને પણ વશ કરી લેવાનું અજબ સામર્થ્ય ભર્યું હતું. છગને મનેમન એ સાધુપુરુષને પિતાના હૃદયસિંહાસન ઉપર બિરાજમાન કરી દીધા ! એક દિવસ શ્રી આત્મારામજી મહારાજની ધર્મ દેશના પૂરી થઈ, શ્રેતાઓ બધા વિદાય થયા, પણ છગન તે ત્યાં બેસી જ રહ્યો. આજે પિતાના અંતરની વાત પિતાના ગુરુને કહેવાને એણે નિશ્ચય કર્યો હતો. આત્મારામજી મહારાજે મમતાથી પૂછ્યું : “ભાઈ, બધા તે ચાલ્યા ગયા, અને તું હજી કેમ બેસી રહ્યો છે ? તારે શું જોઈએ છે?” સંતના વાત્સલ્યની વર્ષોથી જાણે છગનની લાગણીને બંધ છૂટી ગયે. એની વાણી સિવાઈ ગઈ, અને એના અંતરની લાગણીઓ આંસુ રૂપે વહેવા લાગી. છગન એ સાધુપુરુષના ચરણેને આંસુનો અભિષેક કરી રહ્યો. આત્મારામજી મહારાજે એને હેતથી બેઠો કરી પૂછયું : “બાળક, સ્વસ્થ થા અને વિના સંકોચે તારુ દુઃખ કહે. શું તારે ધનને ખપ છે?” ગને સંતની ચરણરજ શિરે ચડાવી કહ્યું : “હા.” “કેટલા પૈસા જઈએ તારે ?” સંતે પૂછયું. ઘણું.” છગને ટૂંકમાં જવાબ આપ્યો. . “વત્સ ! તું જાણે છે કે અમે પૈસો નથી રાખતા. કોઈને આવવા દ.” સંતે કહ્યું. કઈ ઉજવળ ભાવી બેલાવતું હોય એમ, છગ્ગને શાંતિથી વિનતિ કરી: “મહારાજ, મારે એવું ધન નથી જોઈતું; મારે તે આપની પાસે જે અખૂટ ધન છે તે જોઈએ. જે અનંત સુખને અપાવે એવું Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમયદર્શી આચાય ધંન જોઈએ. મને દીક્ષા આપવાની કૃપા કરે ' હું માતાની અંતિમ આજ્ઞા છગનની વાણીરૂપે પ્રગટ થતી હતી. આત્મરામજી મહારાજે જોઈ લીધું કે દીક્ષાની ભિક્ષા માગનાર વ્યક્તિમાં ભક્તિ, શક્તિ અને બુદ્ધિના ત્રિવેણીસંગમ સધાયેલા છે, અને એનુ ભાવી ઉજ્જ્વળ છે; શાસનને પણ એનાથી લાભ થવાને છે. પણ તેએ વિચક્ષણ, સમયજ્ઞ, સમતાળુ, શાણા અને દીદી પુરુષ હતા. એમણે ઉતાવળ ન કરતાં છગનના મેટા ભાઈ વગેરેની અનુમતિથી જ દીક્ષા આપવાના નિર્ણય કર્યો, અને છગનને ધીરજ રાખવા કહ્યું, અને ચેાગ્ય સમયે તારી ભાવના જરૂર સફળ થશે, એવું આશ્વાસન આપ્યું. વટાદરામાં એક મહિનાની સ્થિરતા કરીને આત્મારામજી મહારાજ વિહાર કરીને છાણી ગયા. ઠગનનુ મન તેા હવે ગુરુમય જ બની ગયું હતું. આત્મારામજી મહારાજ તાણીથી પણ વિહાર કરી ગયા. પણ એમના પ્રશિષ્ય મુનિ શ્રી વિજય મહારાજને એક માસ છાણીમાં રાકાવું યુ.. છગને વખત જોઇને પેાતાના મનની બુધી વાત તેને કરી, અને પેાતાને તરત જ દીક્ષા આપવા આગ્રહભરી વિનંતિ કરી, પણ હુજ છગનની ત્યાગ-વૈરાગ્યની ભાવનાની અગ્નિપરીક્ષા થવી બાકી હતી. છગને જોયુ કે દીક્ષા માટે વડીલેાની અનુમતિ મેળવવી જરૂરી છે.. એટલે છેવટે એણે પોતાના મનની વાત ઘરમાં કરી. પણ આવું અસા ધારણ પગલું ભરવાની અનુમતિ મેળવવાનું કંઈ સહેલું નથી હતુ. કાઈએ એની વાત કાને ન ધરી, માટાભાઈ ખીમચંદનુ મન કાઈ રીતે માને નહીં; એ તા એને વિરોધ કરી બેઠા. છગનના થોડાક મહિના કસેાટીમાં વીત્યા. છગને એ સમય ધર્માભ્યાસમાં અને દેવ-ગુરુની સેવામાં વિતાવીને પેાતાને વૈરાગ્ય સાચા અને દઢ હેાવાની સૌને ખાતરી કરાવી આપી. અને છેવટે, વીના ઘડામાં ઘી પડી રહે એમ, એક દિવસ ગનની ઉત્કટ ઝ`ખના સફળ થઈ : વિ. સં. ૧૯૪૩ના વૈશાખ સુદ ૧૩ના રાજ, ધર્મનગરી રાધનપુર શહેરમાં, આચાર્ય શ્રો આત્મારામજી મહારાજે ગનને ત્યાગધર્મની દીક્ષા આપી, એમને પાતાના પ્રશિષ્ય ( મુનિ શ્રી લક્ષ્મીવિજયના શિષ્ય મુનિ શ્રી વિજયજીના શિષ્ય બનાવ્યા, અને નામ આપ્યું. મુનિ વલ્લભવિજય-ત્યાગમાર્ગના પ્રવાસી બનેલ છગનલાલનુ ભાવી સાચે જ, સર્વ જનવલભ બનવાનું હતું ! Page #42 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૬ લેાહ અને પારસ સંસાર તે હંમેશાં સંપત્તિ અને સત્તાને જ પૂજતા રહ્યો છે. અને સેના તરફ એને સદા આસક્તિ રહી છે. જ્યાં સેાનું ( સ ંપત્તિ ) ત્યાં સર્વ ગુણા, એ એની સાદી સમજણુ ! 13223 એટલે જ તે! લેઢાને સેાનામાં ફેરવી નાખવાની શક્તિ ધરાવનાર પારસમણુના મહિમા વવતાં દુનિયા થાકતી નથી. અને કલ્પનાના સ્વામી કવિઓએ તા ઠેર ઠેર પારસમણિનાં ગુણગાન કરીને ભલી-ભાળી દુનિયાને જાણે એનું ઘેલું જ લગાડયું છે ! ૨૩ પણ પારસને સ્પર્શ ઝીલીને પેાતાની નતને સુવર્ણમાં ફેરવવાની કિત ધરાવતા લાહની પ્રશંસા કરવાનું કાને ઝયું છે ભલા ? પણ અનેાય મહિમા કંઈ ભૂલવા જેવા તે નથી જ. જેવાં લાડુ અને પારસ, એવા જ શિષ્ય અને ગુરુ. સંસારીઓને હમેશાં શાણા વારસદારની ઝંખના રહે; ગુરુને સદાય સ્યાગ્ય શિષ્યની ઝંખના રહે. ધન-સંપત્તિના વારસદારા તા ધણા મળી રહે, પણ શીલ-પ્રજ્ઞાથી રો।ભતી સાધુતાના ઉત્તરાધિકારી મળવા દુર્લભ. અને જ્યારે સમ ધર્મપ્રભાવક ગુરુને આશાપ્રેરક શિષ્યના લાભ થાય ત્યારે એના આનંદને કાઈ અવિધ ન રહે. ધર્મશાસનને પણ એથી મેાટા લાભ થાય. આત્મારામજી મહારાજ હતા પારસમણ, અને મુનિ વલ્લભવજયજી હતા ગજવેલ, આચાર્ય પ્રવર શ્રી આત્મારામજી મહારાજને મુનિ વલ્લભવિજયજી જેવા વિનય-વિવેકસ’પન્ન અને ભક્તિપરાયણ શિષ્યની પ્રાપ્તિ, એ આવે! જ એક સુયાગ હતા. આત્મારામજી મહારાજની પારસ સમી પરિપકવ સાધુતાના સ્પર્શે સુનિ વલ્લભવિજયજીની ઊગતી સાધુતાના ગજવેલને સુવર્ણ બનાવી દીધું. અને મુનિ વલ્લભવિજયજીની ઊગતી ઊછરતી સાધુતાના લાખÝ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમયદશી આચાર્ય આત્મારામજી મહારાજ જેવા સમર્થ ધર્મનાયકની પરિપકવ સાધુતાના પારસસ્પર્શને ઝીલવાની તાકાત બતાવીને એ પારસને મહિમા વધારી દીધા. આત્મારામજી મહારાજે મુનિ વલ્લભવિજ્યજીને મહિમા વધાર્યો, મુનિ વલ્લભવિજયજીએ આત્મારામજી મહારાજને મહિમા વધાર્યો. અને એ બન્નેની જ્ઞાન, ચારિત્ર અને સમતાથી શોભતી સાધુતાએ જૈન શાસનને મહિમા વધાર્યો. ઈતિહાસ એની સાક્ષી પૂરે છે. ગુરુ અને શિષ્ય બને અમર બની ગયા. પારસ અને લેહ બને કૃતાર્થ થયાં. જે પારસને મહિમા એ જ લેહને મહિમા પણ વિસ્તરી રહ્યો ! અભ્યાસ, ગુરૂભક્તિ અને ગુરુને વિયેગ મુનિ વલભવિજયજીને તે, ભૂખ્યાને ભાવતાં ભેજન મળી ગયા જેવું થયું. એમણે પોતાનું ચિત્ત એકાગ્રપણે અભ્યાસમાં, અપ્રમત્તપણે આચારપાલનમાં અને સમપિતભાવે વડાદાદાગુરુ આચાર્ય શ્રી આત્મારામજી (વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજની ભક્તિમાં લગાવી દીધું. તેઓ જાણે આચાર્ય મહારાજની કાયાની છાયા બની ગયા. કાયાથી છાયા અળગી થાય તે પૂજ્ય આત્મારામજી મહારાજથી મુનિ વલભવિજયજી અળગા થાય. આચાર્યપ્રવર પણ પિતાના વલભ ઉપર ખૂબ પ્રસન્ન રહેતા–જાણે જન્મજન્માંતરને કે ધર્મનેહભર્યો ઋણાનુબંધ ઉદયમાં આવ્યું હતું. વિ. સં. ૧૯૪૩નું ચેમાસું રાધનપુરમાં અને ૧૯૪૪નું મહેસાણામાં –એમ બને એમાસાં દાદાગુરુની હેત-હૂંફભરી છત્રછાયામાં વીત્યાં. જીવનભર ચાલે એવું સંસ્કારભાતું એકત્ર થવા લાગ્યું. મુનિ વલભવિજ્યજીનું ચિત્ત ઉલ્લાસ અનુભવી રહ્યું. જ્યાં સંયોગ ત્યાં વિગ: સંસારને એ અટલ નિયમ. મુનિ વલ્લભવિજયજીને પણ એ નિયમ સ્પર્શી ગયે. પિતાને ગુરુ હર્ષ વિજયજી મહારાજની બિમારીના કારણે વિ. સં. ૧૯૪૫નું ચતુર્માસ દાદાગુરુથી જુદા પાલીમાં કરવાનું થયું. દાદાગુરુથી જુદા રહેવા મન તો તૈયાર ન Page #44 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૨૫ હતું, પણ ગુરુસેવાનો આ યોગ મુનિ વલલભવિયજીએ સહર્ષ વધાવી લીધો. શ્રી હર્ષવિજયજી મહારાજ પિતાના ગુરુ હતા એટલું જ નહીં, તેઓ ખૂબ શાંત, સમતાધારી અને શાસ્ત્રોના અભ્યાસી હતા. પદવી તે એમની પાસે કાઈ હતી નહીં અને પદવી તરફનું એમને આર્કષણ પણ ન હતું. તેઓ તે સાવ નિર્મોહી શ્રમણ હતા; પણ એમને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનને યજ્ઞ એ અવિરત ચાલતે રહેતે કે તેઓ સમુદાયમાં વગર પદવીના છતાં સાચા અર્થમાં ઉપાધ્યાય જ હતા. સમુદાયમાં સૌ “ભાઈજી મહારાજ” ને આદર અને સ્નેહભર્યા ઉપનામથી એમને ઓળખતા; સાચે જ, તેઓ સહુના હિતચિંતક ભ્રાતા જ હતા, આવા જ્ઞાની, નિર્મોહી અને શાંત ગુરૂના શિષ્ય બનવાને યોગ મળે એ મુનિ વલ્લભવિજયજીનું સદ્દભાગ્ય હતું. એટલે એમની ભક્તિ એ તો, ખરી રીતે, ધર્મની જ ભકિત હતી. આમ છતાં દાદાગુરથી આટલું પણ જુદું રહેવું પડયું એની ખામી શ્રી વલભવિજ્યજીને વરતાયા વગર ન રહીઃ શ્રી આત્મારાજી મહારાજ એવા હેતાળ અને હિતચિંતક હતા. અને મુનિ વલ્લભવિજયજી ઉપર તે એમને વિશેષ ભાવ હતો. યૌવનને આંગણે આવી ઊભેલા ૧૭–૧૮ વર્ષના આ મુનિમાં જાણે એમને આશાની આલાદકારી એંધાણીએ દેખાતી હતી, -અને શાસનના ભાવિ ઉદ્યોત અને સમાજના ઉત્થાનનાં દર્શન થતાં હતાં. એટલે જેમ કેઈ કુશળ શિપી પોતાની કળાકૃતિ ઉપર એકાગ્ર ધ્યાન, ચીવટ અને ભક્તિથી પોતાનું ટાંકણું ફેરવીને અને એમાં પિતાને ધ્વ રેડીને એને કંડારે એવી જ મમતાભરી લાગણીથી પૂજ્ય આત્મારામજી મહારાજ, શાસનના હિતની દષ્ટિએ, મુનિ વલર્ભાવજયજીનું ઘડતર કરી રહ્યા હતા. એમ કહી શકાય કે હજી તે જીવનની પહેલી વીશીમાં જ રહેલા મુનિશ્રી અરધી સદી વટાવીને વયોવૃદ્ધ બનેલા આચાર્ય પ્રવરના અંગત મંત્રી જ બની ગયા હતા ! ધર્મગુરુ એટલે જ્ઞાનના સાગર. શાસ્ત્રી તે એની જીભે જ હોય અને જુદી જુદી વિદ્યાઓનું અધ્યયન કરીને એ પંડિત બનેલ હોય. અજ્ઞાનનાં અને અંધશ્રદ્ધાનાં અંધારાં ઉલેચવાં, સત્યને માર્ગ દેખાડ, જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવી, કેઈની પણ શંકાનું નિવારણ કરવું અને તેની જીવનશુદ્ધિનું જતન કરવું એ તો ધર્મ ગુરુનું જ કામ : જનસમૂહમાં ધર્મગુરુ પ્રત્યેની સામાન્ય રીતે આવી આદર-બહુમાનની લાગણી અને Page #45 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય આવી આશા-અપેક્ષા પ્રવર્તતી હોય છે. અને જે ધર્મગુરુ એને પૂરી કરવાને પુરુષાર્થ કરે છે, એ પોતાનું અને બીજાનું ભલું કરીને પિતાના ધર્મગુરુપદને શોભાવવા સાથે જનહદયના અધિપતિ બની જાય છે. જનસમૂહની આવી આશાને પૂરી કરવા માટે ધર્મગુરુએ જ્ઞાન-ચારિત્રની અખંડપણે અને અપ્રમત્તભાવે ઉપાસના કરવાની હોય છે. એક વીશી કરતાંય ઓછી ઉંમરે સંયમ અને ત્યાગને માર્ગ, સમજણ અને ઉલાસપૂર્વક, સ્વીકારનાર મુનિ વલભવિજયજી ધર્મગુરુપદનાં આ જવાબદારી અને આ મહિમા જાણે હૈયા ઉકલતથી આપમેળે જ સમજી ગયા હતા, અને એ માટે પોતાની જાતને સજજ કરી રહ્યા હતા. ભગવાન મહાવીરે ગુરુ ગૌતમવામીને અને એ દ્વારા સમગ્ર વિશ્વને પળમાત્રને પણ પ્રમાદ ન કરવાનું (નમાં ! મr givના સૂત્રનું) જે ઉબેધન કર્યું હતું તે મુનિ વલભવિજયજીના અંતરમાં બરાબર વસી ગયું હતું : નિરર્થક વાત કે પ્રવૃત્તિમાં કાળક્ષેપ થાય તે તે જીવનને વિકાસ જ રંધાઈ જાય અને સમયની બરબાદી સાથે સાધુજીવનની પણ બરબાદી થઈ જાય. આટલા માટે જ સદા જાગ્રત રહેવાની જરૂર છે. મુનિ વર્ભાવજયજીએ શરૂઆતથી જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કેષ, જ્યોતિષ, ચરિત્રો, આગમગ્રંથો અને ધર્મ શાસ્ત્રોના અધ્યયનમાં મનને પરવી દીધું હતું અને ધર્મ દેશને આપવાની ફરજ પણ નાની ઉંમરે જ બજાવવાની આવી, એટલે શાસ્ત્રજ્ઞાતા બનવાની સાથે સાથે પ્રભાવશાળી વક્તા તરીકેની શક્તિને પણ એમનામાં વિકાસ શરૂઆતથી જ થત ગયો. વળી જ્ઞાનના મહાસાગર સમા દાદાગુરુના જ્ઞાન અને અનુભવને લાભ તો હરહંમેશ મળતો જ હતો. માગવા છતાં કે પ્રયત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળે એવો સુંદર યોગ મળી ગયો હતો, અને એનો લાભ લેવામાં કશી ખામી ન રહી જાય એને ખ્યાલ રાખવાને હતો. એટલા માટે જ દાદાગુરુથી દૂર રહેવાનું એમને ગમતું ન હતું. અને છતાં ગુરુની સેવા પણ એટલી જ લાભકારી હતી. તેઓ સહર્ષ પાલીમાં રોકાઈ ગયા. મુનિશ્રીએ જ્યારે પાલીમાં ચોમાસું ક્યું તે વર્ષે શ્રી આત્મારામજી મહારાજ જોધપુરમાં ચતુર્માસ રહ્યા હતા. મુનિશ્રીને તો એમ જ થતું કે ક્યારે મારા ગુરુવર્યનું સ્વારશ્ય સારું થાય અને અમે ક્યારે Page #46 -------------------------------------------------------------------------- ________________ સમયદર્શી આચાય ૨૭ ચેમાસ ઊતરતાં આચાર્ય મહારાજની છત્રછાયામાં પહેોંચી જઈએ. ચેમાસું પૂરું થયું, અને શ્રી વિજયજી મહારાજની તબિયત વિહારને ચેોગ્ય લાગી, એટલે એમણે પાલીથી વિહાર કર્યાં. આચાર્યશ્રીએ પણ જોધપુરથી વિહાર કર્યા હતા. બધા અજમેરમાં ભેગા થયા. મુનિ વલ્લભવિજયજીને તે ઉપવાસનેા આનંદ માણનારને સુખરૂપ પારણાને આનંદ મળ્યા જેવું થયું. ત્યાંથી બધા જયપુર પહેાંચ્યા. જયપુરમાં ફરી પાછા હ્રવિજયજી મહારાજ બિમાર થઈ ગયા. અને મનોરથાના કરતાં કવ્યૂને ઊંચે આસને બેસાડવાને તે મુનિ વલ્લભવજયની સ્વભાવ જ હતા. આચાર્ય મહારાજ સાથે રહેવાની ઇચ્છા ઉપર સંયમ મૂકીને તે અને ખીન્ન મુનિ જયપુરમાં જ રોકાઈ ગયા. ગુરુવર્યની તબિયત સારી થઈ એટલે ફરી પાછા બધા દિલ્હી પહોંચીને આચાર્ય મહારાજને મળ્યા. પણ અહીં પણ એ જ વાતનું પુનરાવર્તન થયું : મુનિ હર્ષવિજયજીને વળી પાછા બિમારીએ ઘેરી લીધા; અને આચાર્ય મહારાજનેતા જલદી પંજાબ પહેાંચવું જરૂરી હતું, એટલે મુનિ વલ્લભવિજયળ વગેરે સાધુઓને એમની સેવા માટે દિલ્હીમાં મૂકીને તેઓ પજાબ તરફ વિહાર કરી ગયા. મુનિ વલ્લભવિજયને માટે આ પ્રસંગે એક પ્રકારના મનોમંથનના પ્રસંગા હતા : એક તરફ બિમાર ગુરુની ભક્તિ કવ્યના સાદ કરતી હતી અને બીજી તરફ અંતરના અધિનાયક સમા આચાર્ય મહારાજ તરની ભક્તિ ખૂંચતી હતીઃ અને ભક્તિનાં આ બે નાતરાંની વચ્ચે મુનિશ્રીનું મન રવૈયાની જેમ ફર્યા કરતું; પણ અ ંતે તાકવ્યપાલનને જ વિજય થતા જીવનમાં એ જ સાચું મેળવવાનું હતું. જાણે કુદરત પોતે જ આવા પ્રસંગે યાજીને આ ઊછરતા મુનિવરને આસક્તિ-અનાસક્તિ કે મેાહ-નિર્માહના ગેરલાભ-લાભના વિવેક પ્રચ્છન્નપણે સમજાવી—શીખવી રહી હતી. ગુરુગૌતમસ્વામી જેવાને પણ ભગવાન મહાવીર જેવા વીતરાગી પુરુષ ઉપરના અતિઅલ્પ પણ મેહ પૂર્ણ વીતરાગપણાની પ્રાપ્તિમાં બાધક જ બન્યા હતા ને! મુનિ વલ્લભવિજયજી અને અન્ય મુનિવરોએ શ્રી હર્ષવિજયજી મહારાજની ખડે પગે ચાકરી કરવામાં કશી ખામી ન રહેવા દીધી. દિલ્હીના સંઘે પણ સારા સારા વૈદ્યો-હકીમાની સલાહ મુજબ ા અને Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમયદશી આચાર્ય પથ્યની પૂરી સંભાળ રાખીને રાત-દિવસ ભકિત કરી. પણ આ વખતે વ્યાધિ એવું અસાધ્ય રૂપ લઈને આવ્યો હતો કે છેવટે શ્રી હર્ષવિજ્યજી મહારાજ વિ.સં. ૧૯૪૬ ના ચૈત્ર સુદિ ૧૦ ના રોજ કાળધર્મ પામ્યા ! દાદાગુરુ પંજાબમાં બિરાજતા હતા અને ગુરુમહારાજે પરલોક પ્રયાણ કર્યું હતું. મુનિ વલ્લવિજયજીના અંતરમાં સૂનકાર વ્યાપી ગયો ! દિલ્હીના સંઘે અને સાથેના મુનિવરેએ ઘણું આશ્વાસન આપ્યું; શ્રીસંઘે તે અભ્યાસ માટેની બધી જોગવાઈ કરી આપવાનું અને દિલ્હીમાં ચતુર્માસ કરવાનું પણ કહ્યું, પણ મુનિશ્રીનું મન કઈ રીતે ન માન્યું. મુનિજીના મનની સ્થિતિ સઢ ફાટેલા વહાણ જેવી અસહાય બની ગઈ હતી. એ સઢના સાંધણહાર એક જ હતા અને અત્યારે એ પંજાબની ભૂમિમાં બિરાજતા હતા. આવા કારમાં સંકટમાં એ જ સાચું શરણુ હતા. મુનિ વલ્લભવિજયજીએ પંજાબ તરફ વિહાર કર્યો. એમનું રોમ રોમ અત્યારે શ્રી આત્મારામજી મહારાજને જ ઝંખી રહ્યું હતું : ક્યારે આવે પંજાબ ! અને ક્યારે મળે ગુરુચરણેને આશ્રય ! | મુનિ વલ્લભવિજ્યજી તથા એમના બે ગુરુભાઈઓ મુનિ શ્રી શુભવિજયજી તથા મુનિ શ્રી મોતીવિજ્યજી ઝડપથી પંજાબ તરફ જઈ રહ્યા છે. વાત્સલ્યમૂતિ આચાર્ય મહારાજનાં દર્શનની તાલાવેલીમાં એમને સાવ અજાણ્યા પ્રદેશ અને સાવ અજાણ્યો પંથ પણ કશી રકાવટ કરી શકતા નથી. છેવટે વિહાર સફળ થયેઃ તેઓ પોતાની મંજિલે દાદાગુરના ચરણેમાં, અંબાલા કેમ્પમાં પહોંચી ગયા. મુનિ વલ્લભવિજયજીનું ચિત્ત ભારે સાતા અનુભવી રહ્યું. સ્વજનની સામે દુઃખનું ઢાંકણ આપમેળે ઊઘડી જાય છે. શ્રી આત્મારામજી મહારાજને આશ્રય પામીને મુનિ શ્રી વલ્લભવજયજીના અંતરની લાગણીના બંધ જાણે પળ માટે છૂટી ગયા. દાદાગુરુના ચરણોમાં મસ્તક ઢાળી દઈને એને તેઓ અશ્રુઓથી અભિષેક કરી રહ્યા. લાગણીના એ પ્રવાહ આગળ વાણું જાણે થંભી ગઈ. શ્રી આત્મારામજી મહારાજે હેતાળ હાથે એમને હૈયે લગાવીને આશ્વાસન આપ્યું: “મહાનુભાવ, ભાવી ભાવને કોણ રોકી શકયું છે ભલા ?” મન કંઈક સ્વસ્થ થયું એટલે મુનિ વલ્લભવિજયજીએ દાદાગુરૂછીને એક જ વિનંતિ કરી ઃ “ગુરદેવ, હવેથી મને ક્યારેય આપના ચરણેથી દૂર ન કરશે.” Page #48 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૨૯ આચાર્ય દેવ આ નવયુવાન મુનિવરના આવા લાગણીભીના અંતરને મનેામન પ્રશંસી રહ્યા : કેવું કુમળું અને સવેદનશીલ હૃદય ! અહિંસા અને કરુણાની સરવાણીએ આવા મુલાયમ અને રસાળ હૃદયમાંથી જ પ્રગટવાની અને માનવસમાજને પાવન કરવાની, દાદાગુરુના ચરણોમાં સૂર્ય ચંદ્રને પ્રકાશ આપે, અને ચંદ્ર એ પ્રકાશને ધરતી ઉપર રેલાવીને અધારી રાતે અજવાળા પાથરે; એવું જ કામ દાદાગુરુ અને એમના વત્સલ ઉત્તરાધિકારી મુનિ શ્રી વલ્લભવિજયજીએ શ્રીસ ઘના દ્યોત માટે કરી બતાવ્યું. જ્ઞાનજ્યોતિ અને કર્તવ્યમૂર્તિ દાદાગુરુના પ્રકાશ ઝીલીને મુનિ વલ્લભવિજયજી જીવનભર ધર્મદ્યોત અને શ્રીસંધમાં વિસ્તારતા રહ્યા. સમાજકલ્યાણને પ્રકાશ આત્મારામજી મહારાજની ભાવના મુનિ વલ્લભવિજયજીને શાસ્ત્રવેત્તા ઉપરાંત શાસનના ઉદ્ધારક અને પંજાબના રક્ષક બનાવવાની હતી. જ્ઞાન અને ચારિત્રના ધારક અને સંઘના હિતચિંતક ગુરુને હમેશાં પોતાના ચેાગ્ય ઉત્તરાધિકારીની ઝંખના રહે છે. શ્રી આત્મારામજી મહારાજનું મન મુનિ વલ્લભવિજયજી ઉપર ખૂબ કર્યું હતું. અને જાણે તેને આ યુવાન મુનિમાં પેાતાનાં અધૂરાં કાર્યને પૂરાં કરનાર શકિતશાળી અને ભક્તિશીલ વારસદારનાં દર્શન થયાં હતાં. અબાલામાં કાઈ કે આચાર્ય મહારાજને પૂછ્યું કે આ મુનિને આપ શું ભણાવી રહ્યા છે, ત્યારે એમણે એ ભાઈને ભારે અર્થસૂચક અને આ વાણીભરેલા જવાબ આપતાં કહ્યું કે, એમને પંજાબની સાચવણીના પાઠ ભણાવીને પંજાબને માટે તૈયાર કરી રહ્યો છું.” મુનિ શ્રી વલ્લભવજયનું મન જેમ વિદ્યાઅધ્યયન માટે તલસી રહેતું તેમ વિદ્યાના પ્રસાર માટે પણ ખૂબ ઉત્સુક રહેતુ. માનવીને સાચે માનવી બનાવવાનું ખરું સાધન જ્ઞાન જ છે, એ તે ખરાબર સમજવા લાગ્યા હતા. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સમયદશી આચાર્ય એક પ્રસંગ આ વાતની સાક્ષી પૂરે છે. એમને હમેશાં લાગ્યા કરતું કે પોતાના સ્વર્ગસ્થ ગુરુમહારાજના અપાર ઉપકારના રસ્મરણ નિમિત્તે કંઈક પણ એમને પ્રિય એવું રસત્કાર્ય કરવું ઘટે. અને એમનું તથા એમના ગુરુભાઈઓનું મન કોઈ ઉત્સવ-મહોત્સવ કરવાને બદલે ગુરુના નામથી એક જ્ઞાનભંડારની સ્થાપના કરવા તરફ વળ્યું. એમણે પિતાની આ ભાવના આચાર્ય મહારાજને જણાવી. આચાર્ય મહારાજે આવી ઉત્તમ ભાવનાને સહર્ષ પ્રોત્સાહન આપ્યું. લુધિયાનામાં શ્રી હર્ષવિજયજી જ્ઞાનભંડારની સ્થાપના થઈ. પછીથી એ જ્ઞાનભંડાર જડિયાલાગુરુ નામે શહેરમાં લઈ જવામાં આવ્યો. જ્ઞાનપ્રસારની રૂચિનું આ બીજ, સમય જતાં, ખૂબ પાંગર્યું; અને મુનિ વલ્લભવજયજીના હાથે ઠેર ઠેર જ્ઞાનની નાની-મોટી પરબની સ્થાપના થઈ. વિ.સં. ૧૯૪૬નું ચોમાસું માલેરકેટલામાં થયું. પંજાબની ભલી-ભેળી અને ભકિતશીલ જનતાને મુનિશ્રીને નવો નવો અનુભવ હતો; અને દાદાગુરુની સેવા અને વિદ્યાભ્યાસને કારણે જનસંપર્કને અવકાશ પણ છે રહેતો; છતાં શાસનભક્ત મુનિવર અને પંજાબના ભકતદુદય શ્રીસંઘ વચ્ચે ધર્મસ્નેહના તાણવાણુ રચાતાં વાર ન લાગી. મુનિ વલ્લભવિજયજીને પંજાબની ભકિતસભર અને ખમીરવંત ભૂમિ ખૂબ ગમી ગઈ. અને પંજાબની ભક્તિ અને શક્તિના પ્રતીક સમા દાદાગુરુનો સત્સંગ તે જીવનમાં સમજણનું પરોઢ ઊગ્યું ત્યારથી જ મળી ગયા હતા. કેવું પ્રતાપી, પુણ્યશાળી અને પાવનકારી એમનું વ્યકિતત્વ હતું ! એમાં પંજાબની પુણ્યભૂમિમાં વિચરવાને અને દાદાગુરુને હાથે ધર્મશ્રદ્ધા અને ધર્મભક્તિનું નવજીવન પામી રહેલ પંજાબ શ્રીસંધને પ્રત્યક્ષ પરિચય કરવાને અવસર મળ્યો. મુનિ વલલભવિજયનું અંતર પંજાબ તરફના ધર્મસ્નેહના રંગથી રંગાવા લાગ્યું. વિ.સં. ૧૯૪૭માં પટ્ટીમાં જવાનું થયું. ત્યાં પંડિત ઉત્તમચંદજીનો યોગ મળી ગયો. એમની ભણાવવાની શૈલી અંતરમાં દવા પ્રગટાવે એવી આદર્શ હતી. શ્રી વલ્લભવિજયજીને તે મનગમતા મેવા મળ્યા જેવું થયું. પણ એવામાં વિહાર કરવાનો પ્રસંગ આવ્યો, અને આવા પંડિતપુરુષ પાસેથી જ્ઞાન મેળવવાની આકાંક્ષા અધૂરી રહી. પિતાને ક્યારેય પોતાની સેવામાંથી દૂર નહીં કરવાની ભિક્ષા તો દાદાગુરુ પાસે મુનિશ્રીએ પોતે જ માગી હતી. એટલે હવે વિશેષ અધ્યયન માટે દાદાગુર્થી Page #50 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૩૧ છૂટા થઈને પટ્ટીમાં રોકાઈ જવું કે અધ્યયનને આવો વિરલ સુયોગ મૂકીને દાદાગુરુની સાથે રહેવું, એની વિમાસણ ઊભી થઈ. નિર્ણય તત્કાળ લેવાનું હતું અને આવો અવસર ફરી ફરી મળવાને ન હતઃ “અવસર ચૂક્યા મેહુલા” જેવી સ્થિતિ હતી ! પણ પૂજ્ય આત્મારામજી મહારાજ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણકાર અને લાભાલાભને વિવેક કરી શકે એવા વિચક્ષણ અને દીર્ધદશી પુષ હતા; મુનિ વલ્લભવિજયજી ત્યાગમાર્ગ અને સંયમધર્મના ઉપાસક હતા; અને દાદાગુરુ અને પ્રશિષ્ય બનને મોહ-મમતાનાં બંધન જ્ઞાન-ક્રિયાની આરાધનામાં વિક્ષેપરૂપ ન થાય એ માટે જાગ્રત હતા. ભાવી લાભ વિચાર કરીને બનેએ છૂટા પડવાનું નકકી કર્યું. આચાર્ય પ્રવરે કસૂર ગામ તરફ વિહાર કર્યો; મુનિ શ્રી વલ્લભવિજયજી મુનિ શ્રી ચારિત્રવિજયજીની સાથે પટ્ટીમાં રોકાઈ ગયા અને એકાગ્રપણે અધ્યયનમાં પરોવાઈ ગયા. તેઓ વચમાં થોડો વખત અમૃતસરના જિનમંદિરની પ્રતિષ્ઠા વગેરે માટે બીજાં સ્થાનમાં વિહાર કરી આવ્યા; અને વિ. સં. ૧૯૪૭નું માસું દાદાગુરુ સાથે પટ્ટીમાં જ કર્યું. પછી પણ એમની ભાવના વિશેષ અભ્યાસ માટે પટ્ટીમાં રહેવાની હતી, એટલે જિરાના પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપીને તેઓ ફરી પાછા પટ્ટી ગયા, પણ ત્યારે પંડિત ઉત્તમચંદજી લાંબા વખત માટે બહારગામ ગયા હોવાથી એ ભાવના સફળ ન થઈ. પછી અમૃતસર આવીને તેઓ પંડિત કર્મચંદ્રજી પાસે ભણવા લાગ્યા. પણ એ યોગ વધુ વખત ચાલુ ન રહ્યો. એ પંડિતજી પણ વિદ્યાના બહુ રસિયા હતા, એટલે ભણાવવાનું કામ છેડીને તેઓ પિતાને અભ્યાસને આગળ વધારવા બનારસ પહોંચી ગયા ! બીજા એક પંડિતજી પાસે અભ્યાસ શરૂ કર્યો તે એમને લાભ પણ વધુ વખત ન મળી શક્યો. આમ મુનિ વલ્લભવિજયજી એક પછી એક પંડિતને જે કંઈ લાભ મળી શક્યો એ લેતા ગયા; પણ એમની જ્ઞાનપિપાસાની તૃપ્તિ ન થઈ. વિદ્યા-ઉપાર્જનની ભાવનાનું પણ અર્થોપાર્જનના લોભ જેવું જ છેઃ ચિત્તમાં એક વાર લેભદશા જાગી, પછી તે જેમ જેમ પૈસાને લાભ વધારે મળતો જાય તેમ તેમ તેમ પણ આગળ વધતો જાય; અને પૈસો પ્રાપ્ત કરવાના નવા નવા માર્ગો તરફ લોભી માનવી દોડતા જ રહે. અને છતાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩ર સમયદી આચાય ધનની તૃપ્તિ થવી તા દૂર ને દૂર જ રહે ! વિદ્યારસનું પણ કંઈક એવુ જ છે ઃ એક વાર જિજ્ઞાસા અને જ્ઞાનેાપાનની તાલાવેલી જાગી, એટલે પછી જે કઈ અધ્યયન થઈ શકયુ હાય ઍનાથી સતાષ માનવાને બદલે એના કરતાં ઘણું ઘણું બાકી રહી ગયેલું છે, એમ લાગ્યા જ કરે અને એ મેળવવાની ઝંખના રહ્યા જ કરેઃ કાં જઈ કાની પાસે આ જ્ઞાનતૃષાને છિપાવી શકાય, એવી તીવ્ર લાગણીથી પ્રેરાઈને એ નવા નવા માર્ગો રોાધતા જ રહે. પણ ધનના લાભ અને જ્ઞાનના લેાભ વચ્ચે પાયાનુ અંતર છે : ધનના લેાભ માનવીને પામર બનાવી મૂકે છે; જ્ઞાનના લેાભ માનવીને પુરુષાથી બનાવીને વિકાસ તરફ દારી જાય છે. મુનિ વલ્લભવજયજીને જ્ઞાનના અમૃતના આસ્વાદ મળી ચૂકયો હતા. એ સ્વાદ કેવા અપૂર્વ હતા અને એમને જાતઅનુભવ થયા હતા. એટલે તે તા હમેશાં એ વાતની જ શેાધ કરતા કે કાં જવાથી વિશેષ અધ્યયનમાં આગળ વધી શકાય ? કયારેક તા આ ઝંખના એવી તીવ્ર બની જતી કે તેઓ દાદાગુરુથી ઘણું દૂર જવાનું સાહસ કરવાન વિચાર પણ કરી બેસતા. આવે! જ એક પ્રસંગ અહીં નાંધવા જેવે છે. એક વાર ગુજરાતમાંથી સમાચાર આવ્યા કે પાલીતાણામાં મુનિવરાના અભ્યાસને માટે બાબુ બુધસિંહ દુધૅડિયાએ એક સંસ્કૃત પાઠશાળાની સ્થાપના કરી છે, અને એમાં સારા સારા પપડા રાખવામાં આવ્યા છે. આ સમાચાર જાણીતા શાસ્ત્રાભ્યાસી ધર્માત્મા શેડ શ્રી કુંવરજી આણું છ જેવા રેલ અને જવાબદાર આગેવાને મુનિરાજ શ્રી વીરવિજયજી ઉપર પંજાબમાં લખ્યા હતા. શ્રી વીરવિજયજી મહારાજ પાસેથી આ વાત જાણી એટલે મુનિ વલ્લભવિજયનું મન પંજામ છેાડીને છેક પાલીતાણા પહોંચવાના વિચારો કરવા લાગ્યું, એમણે આ માટે દાદાગુરુની અનુમતિ મંગાવી તે તેઓએ, ભાવી લાભાલાભને વિચાર કરીને, પેાતાની સીધેસીધી સંમતિ ન આપી, તેમ જ એ માટે નાખુશી પણ ન દર્શાવી; પણ ‘તમને સુખ ઊપજે એમ ખુશીથી કરી, પણ ત્યાં પાંચ વર્ષથી વધુ ન શકાશે; પાચ વર્ષોમાં પણ જ્યારે પણ મન થાય ત્યારે વગર સાચે પાછા આવી જજો અને ત્યાં જવામાં તમને બન્ને તરફથી નુકસાન ન થાય એને ખ્યાલ રાખજો '——એ મતલબના હિíશક્ષાભરેલા જવાબ આપ્યા. શ્રી વલ્લભવિજયજી મહારાજનું મન તા હજી પાલીતાણા પહેાંચવા ઉત્સુક હતું; પણ પંજાબ સંઘના પ્રયાસેાથી અને ગુજરાતથી આવેલા Page #52 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૩૩ ખુલાસાથી છેવટે તેઓ દાદાગુરના અંતરની ભાવનાને સમજી ગયા અને પાલીતાણું જવાને વિચાર એમણે પડતો મૂક્યો. પછી તો મુનિશ્રીને પણ લાગ્યું કે સારું થયું કે આ બધાએ મળીને કલ્પવૃક્ષ સમા દાદાગુરુથી દૂર થવાની ભૂલથી મને બચાવી લીધે! કોઈ પણ વિચારને જડતા કે જકપૂર્વક વળગી રહેવાને બદલે સારાસારનો વિવેક કરીને જ એનો અમલ કે ત્યાગ કરવાની મુનિ શ્રી વલ્લભવિજયજીની આવી દીર્ઘદૃષ્ટિ એ પણ એમના ધર્મગુરુપદની સફળતાની એક ચાવી હતી, એમ કહેવું જોઈએ. - ' આ બધી દુવિધામાં વિ. સં. ૧૯૪૮નું ચતુર્માસ એમણે દાદાગુરથી જ અંબાલામાં કર્યું અને ચોમાસું ઊતરતાં જ તેઓ જલંધરમાં દાદાગુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. આચાર્ય મહારાજે એમને એવા જ વાત્સલ્યથી આવકાર્યા. મુનિશ્રીનું અંતર દાદાગુરુથી બહુ દૂર જવાના દુઃસ્વપ્ન જેવા દુર્ભાગ્યથી બચી ગયાની સાતા અનુભવી રહ્યું. - પૂજ્ય આત્મારામજી મહારાજની સાધુતા અને વિદત્તાની વિખ્યાતિનો સૂર્ય સેળે કળાએ ખીલી ઊઠયો હતો. જૈનધર્મના એક સમર્થ આચાર્ય તરીકે એમની નામના છેક અમેરિકા સુધી પહોંચી હતી. અમેરિકામાં ચિકાગે શહેરમાં ભરાનાર વિશ્વધર્મ પરિષદમાં જૈનર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું તેઓને આમંત્રણ મળ્યું હતું. જૈનધર્મ, સંઘ અને સંસ્કૃતિને માટે ભારે ગૌરવ લેવા જેવો એ પ્રસંગ હતા. જૈન સાધુ તરીકે આચાર્ય મહારાજ પિતે તે ત્યાં જઈ શકે એમ ન હતા, પણ આવો લાભદાયી અવસર જતે કરવા પણ તેઓ તૈયાર ન હતા. એમણે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પિતાના પ્રતિનિધિ તરીકે ચિકાગે મોકલ્યા અને એ સ્વનામધન્ય ધર્માત્મા વિદ્વાન પુરુષે અમેરિકામાં તેમ જ બીજા દેશમાં પણ કેવળ જેને સંસ્કૃતિને જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિને ડંકે વગાડશે અને ખૂબ નામના મેળવી. મુનિ શ્રી વલ્લભવિજયજી આ પ્રસંગના સાક્ષી હતા. જ્ઞાનને અને જ્ઞાનીને મહિમા કેટલે મટે છે તે તેઓ આ પ્રસંગ ઉપરથી પણ વિશેષ સમજ્યા, અને દાદાગુરુનો પ્રભાવ વિશેષ સમજતા થયા. તેઓએ વિચાર્યું. આવા શીલ-પ્રજ્ઞાના વારિધિ અને વાત્સલ્યનિધિ પાસેથી તે જ્ઞાન-ક્રિયાનું બળ જેટલું પ્રાપ્ત કરી શકાય એટલું ઓછું. વિ. સં. ૧૯૪૯નું ચાતુર્માસ જંડિયાલાગુમાં કર્યું. ‘૩ * Page #53 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રશી આચાય દાદાગુરુના પવિત્ર સાંનિધ્યમાં સાચા ક્ષમાશ્રમણ, સમતાના સાગર, ધીર, ગંભીર, ઉદાર શ્રી કાંતિવિજયજી મહારાજના વિશેષ સંપર્કના લાભ મળ્યા, એની પણ મુનિશ્રીના ચિત્ત ઉપર ઘણી સારી અસર થઈ; અને તેઓ એમના પ્રત્યે વિશેષ આદર-બહુમાન અને આત્મીયતાની લાગણી અનુભવી રહ્યા. જોગાનુજોગ શ્રી કાંતિવિજયજી મહારાજનું વતન પણ વડાદરા છે. એ મુનિવરા વચ્ચેની ધર્મસ્નેહની ગાંઠ વધારે દૃઢ થઈ. ૩૪ આ બધા સમય પૂજાબના જૈન સ`ધના નવસર્જનનું કામ ખૂબ વેગપૂર્વક ચાલતું હતું. આચાર્ય મહારાજ એ માટે રાત-દિવસ પ્રયત્ન કરતા રહેતા હતા. બધા મુનિવરા આચાર્ય દેવની આજ્ઞા પ્રમાણે જુદાં જુદાં સ્થાનામાં રહીને પોતાની સમગ્ર શક્તિ લગાવીને નિષ્ઠાપૂર્વક એ કામને આગળ વધારી રહ્યા હતા. જાણે પ્રતાપ અને પ્રકાશ વેરતા સૂર્યની આસપાસ તેજસ્વી ગ્રહેાનું એક વર્તુળ રચાઈ ગયુ. હતું. મુનિ શ્રી વલ્લભવિજયજીની ઉંમર તા હજી નાની હતી, પણ શકિત, કાર્યસૂઝ અને ભાવનાની સંપત્તિ એમની વર્ધમાન હતી, એટલે એમને પણ આ કાર્યમાં નોંધપાત્ર ફાળા હતા. વિ. સં. ૧૯૫૦નુ ચામાસુ જીરામાં થયું. ચામાસા પછી શ્રી કાંતિવિજયજી મહારાજ તથા શ્રી વીરવિજયજી મહારાજ પટ્ટીથી વિહાર કરીને આચાર્ય મહારાજને વંદના કરવા જીરા આવ્યા. મુનિ વલ્લભવિજયને આચાર્યશ્રીના પ્રીતિપાત્ર અને વિશ્વાસપાત્ર બનેલા જોઈને તે ખૂબ રાજી થયા. એક દિવસ હસતાં હસતાં આત્મારામજી મહારાજે કાંતિવિજયજી મહારાજને કહ્યું : . જોજો, મેં અહી તૈયાર કરેલ સાધુઓને તમે કયાંક ગુજરાતમાં ઉપાડી જતા ! પંજાબને માટે મેં એમને તૈયાર કર્યા છે, અને પંજાબને એમની પાસેથી ઘણી આશા છે. ’’ બધા ભદ્રપરિણામી અને શાસનની પ્રભાવનામાં જ કૃતાર્થતા અનુભવનારા સતા હતા. અને ગમે ત્યાં રહીને આત્મકલ્યાણ અને ધર્મ પુનરુદ્ધાર કરવાનું જ એમનું જીવનવ્રત હતું. એટલે આવા કાઈ ભય તા હતા જ નહીં; પણ આચાર્ય મહારાજના આ શબ્દામાં એમની પજાબની સંભાળ માટેની ચિંતા અને મુનિ શ્રી વલ્લભવિજયજી વગેરે મુનિવર પ્રત્યેની આશાભરી લાગણીનું પ્રતિબિંબ જેઈ શકાય છે. વિસ, ૧૯૫૧નું ચામાસું અંબાલામાં કર્યુ. Page #54 -------------------------------------------------------------------------- ________________ સમયેદશી આચાર્ય ૩૫ જ્યોતિર્ધરનો અંતિમ આદેશ શ્રી આત્મારામજી મહારાજ જૈન સંઘના એક સમર્થ સંઘનાયક હતા, એટલે તેઓના રોમરોમમાં જૈન સંઘના અભ્યદયની ભાવના ધબકતી હોય એ સ્વાભાવિક છે. વળી, તેઓ આગામી યુગનું સ્પષ્ટ દર્શન કરી શકતા હતા. ન ધ ધાર્વિના –ધર્મ પિતાનું અસ્તિત્વ એના અનુયાયીઓમાં જ ટકાવી શકે છે, એ વાતનું હાર્દ તેઓશ્રી બરાબર સમજતા હતા, - અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન ક્રાંતિ કહી શકાય એટલું વ્યાપક પરિવર્તન સમાજવ્યવસ્થામાં પ્રવેશી ગયું હતું; અને પિતાના વર્ચસ્વને ટકાવી રાખવા માટે દરેક વર્ગ, જ્ઞાતિ અને સમાજે વ્યાપક વિદ્યાધ્યયનને આશ્રય લીધા વગર ચાલવાનું ન હતું. અગમચેતી વાપરીને આ દિશામાં વહેલાં પ્રયત્નશીલ થનાર સમાજ વહેલે શક્તિશાળી અને સમૃદ્ધ બની શકવાનો હતો : આત્મારામજી મહારાજની ચકોર બુદ્ધિએ આ વાત બરાબર સમજી લીધી હતી, અને તેથી જ જૈન સમાજ વિદ્યાસાધનામાં પછાત ન રહેતાં પ્રગતિશીલ બને એવી એમની તીવ્ર ઝંખના હતી, અને પિતાની ઉત્તરાવસ્થામાં એ માટે પ્રયત્ન કરવાની એમની તમન્ના પણ હતી. સમાજ તથા વ્યક્તિના વિકાસને માટે જેમ એક બાજુ દેવમંદિરની જરૂર હતી, તેમ બીજી બાજુ સરસ્વતી મંદિરની પણ એટલી જ જરૂર હતી, એ રહસ્ય તેઓ બરાબર જાણતા હતા. જિનમંદિરની સ્થાપના અને પ્રતિમાઓની પ્રતિષ્ઠા દ્વારા જેન સંઘની ધર્મશ્રદ્ધાને પરિમાર્જિત અને સ્થિર કરવાનું એક યુગકાર્ય સારી રીતે પૂરું થયું હતું. અને હવે ઠેર ઠેર સરસ્વતી મંદિરની સ્થાપના કરીને જૈન સંઘના વ્યક્તિત્વને વધારે તેજસ્વી બનાવવાનું બીજું યુગકાર્ય સામે આવીને ઊભું હતું. આ સમાજહિતિષી આચાર્યશ્રીની વિદ્યાપ્રસારની તીવ્ર ઝંખનાને કંઈક ખ્યાલ “નવયુગનિર્માતા” ગ્રંથમાંના (પૃ. ૪૦૯) નિમ્ન પ્રસંગ ઉપરથી પણ મળી રહે છે. એ યાદગાર પ્રસંગ કહે છે “ જ્યારે આચાર્યશ્રી (વિ. સં. ૧૯૫૨માં ) લુધિયાનામાં બિરાજતા. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમયદશી આચાર્ય હતા ત્યારે એમના શ્રદ્ધાળુ એક ક્ષત્રિયે કહ્યું : “આપ મંદિરે બનાવરાવી રહ્યા છે એ સારું છે, પરંતુ એની શ્રદ્ધાપૂર્વક પૂજા કરનારાઓ પેદા કરવા માટે આપે સરસ્વતી મંદિરની સ્થાપના તરફ પણ ધ્યાન આપવું જોઈએ. આના જવાબમાં આચાર્યશ્રીએ ફરમાવ્યું કે પ્રિય ભાઈ, તમારું કહેવું સાચું છે; હું પણ આ વાત સમજું છું, પરંતુ સૌપહેલાં આમની-શ્રાવકેની શ્રદ્ધાને સ્થિર કરવા માટે આ મંદિરની જરૂર હતી; તેથી એ કામ તે હવે પ્રાયઃ પૂરું થઈ ગયું છે; અને એમાં જે કંઈ ખામી છે તે પણ ધીમે ધીમે પૂરી થઈ જશે. હવે હું સરસ્વતી-મંદિરની સ્થાપના તરફ જ વિશેષ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીશ. આને માટે આખા પંજાબમાં ગુજરાનવાલા જ વધારે ઉપયોગી થઈ શકે એમ છે. હવે હું એ બાજુ જ વિહાર કરી રહ્યો છું. જે આયુષ્ય સાથે આ તે વૈશાખ મહિનામાં સનખતરાની પ્રતિષ્ઠા કરીને સીધે ગુજરાનવાલા પહોંચીશ અને પહેલાં આ કામને જ હાથ ધરવાને પ્રયત્ન કરીશ.” લુધિયાનામાં ઉપરને પ્રસંગ બન્યો તેના આગલે વર્ષ, અંબાલાથી વિ. સં. ૧૯૫૧ના ભાદરવા સુદિ ૧૩ ને સોમવારના રોજ, શ્રી આત્મારામજી મહારાજે, મુંબઈમાં શેઠ શ્રી ફકીરચંદ રાયચંદ આદિ સકળ સંઘ ઉપર ખામણાનો પત્ર લખતાં, મુંબઈમાં જૈન કૅલેજ સ્થાપવાની વાત અંગે પિતાની ખુશાલી દર્શાવતાં લખ્યું હતું કે – “શહર અંબાલા–પુજ્યપાદ શ્રી શ્રી શ્રી ૧૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામ) મહારાજજીના તરફથી ધર્મલાભ વાંચજે– “મુંબઈ બંદર–શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક શેઠ ફકીરચંદ પ્રેમચંદ રાયચંદજી વિગેરે સકળ શ્રીસંઘ યેગ્ય........ “ પ્રથમ હમોને અમરચંદ પિ. પરમારના કાગળથી સમાચાર મળ્યા હતા કે “અત્રે શ્રીસંઘની એક જૈન કોલેજ ખોલવાની મરજી થઈ છે અને તેના ફંડને માટે ગોઠવણ પણ થવા લાગી છે, તેવું માલુમ પડ્યું છે.” આ વાત વાંચી હમારા દિલમાં એટલે ઉત્સાહ પેદા થયું હતું કે તે જ્ઞાની મહારાજજી જાને છે; પરંતુ હવે તે વિચાર પરિપૂર્ણ કરી હમારા ઉત્સાહને વૃદ્ધિ કરશે તથા જૈનધર્મને ઝંડો ફરકાવશે. આપના જેવાં નરરને શ્રીસંધમાં વિદ્યમાન છે, જે ધારે તે કરી શકે એમ છે, માટે Page #56 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૩૭. કામ પૂરું કરી જ્ઞાનવૃદ્ધિ કરી જૈનધર્મનાં અસલ તો પ્રકાશ કરશે, એ જ વારંવાર હમારું કહેવું તથા લખવું છે.” (આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારકગ્રંથ, પૃ. ૩૭) જૈન સંઘમાં જ્ઞાનોપાસનાની અભિવૃદ્ધિ થાય અને એ દ્વારા શ્રીસંઘને અભ્યદય થાય એ માટે આચાર્યશ્રીની ઝંખના કેટલી તીવ્ર હતી તે આ ઉપરથી પણ સમજી શકાય છે.. ' મુનિ વલ્લભવિજયજી આ બધા પ્રસંગેના સાક્ષી હતા. વળી, દાદાગુના જ્ઞાન અને ચારિત્રના તેજથી શોભતા વ્યક્તિત્વને અને એમના જૈન સંઘના અભ્યદય માટેના ઉદાર વિચારોને ઝીલીને આ નવયુવાન મુનિ પિતાનું જીવનઘડતર અને વિચારઘડતર કરી રહ્યા હતા. અને એ રીતે દાદાગુરુની મંગળમય ભાવનાઓને સફળ કરવા માટે જાણે તેઓ પિતાની જાતને સજજ કરી રહ્યા હતા. જૈન સંઘમાં પ્રવર્તતા અજ્ઞાન અને કુસંપ મુનિ વલભવિજયજીને પણ ખટકવા લાગ્યાં હતાં. એમનું અંતર જાણે ક્યારેક પૂછી બેસતું : કેવો ઉત્તમ ધર્મ અને કે સમર્થ સંધ! અને એની આ કેવી અવદશા ! જૈન સંઘમાં સરસ્વતી-મંદિરની સ્થાપના કરવાની પોતાની ઝંખનાને પૂરી કરવા શ્રી આત્મારામજી મહારાજ વિ. સં. ૧૯૫૨ (હિંદી ૧૯૫૩)ને ચોમાસા માટે ગુજરાનવાલા પધાર્યા. પરંતુ, કમનસીબે, આચાર્ય મહારાજશ્રી પોતાના આ અનેરને મૂર્ત કરવાને સક્રિય પ્રયત્ન કરે તે પહેલાં જ, વિ. સં. ૧૯૫ર ( હિન્દી ૧૯૫૩)ના જેઠ સુદિ સાતમની પાછલી રાત્રે, ગુજરાનવાલામાં, તેઓને સ્વર્ગવાસ થયે; અને જ્ઞાનવિસ્તારના એમના મનેર અધૂરા રહી ગયા ! પરંતુ કાળધર્મ પામવાની થેડીક ક્ષણે પહેલાં જ, મુનિ શ્રી વલ્લભવિજયજી, જેઓ આચાર્યશ્રીને શિષ્યના પ્રશિષ્ય થતા હતા, અને જેમના ઉપર આત્મારામજી મહારાજને અપાર હેત અને શાસનના ઉજજ્વળ ભાવી માટે અખૂટ આશા-શ્રદ્ધા હતી, એમની સાથેના અંતિમ વાર્તાલાપમાં પણ આચાર્ય મહારાજે સરસ્વતીમંદિરો ઊભાં કરવાની પોતાની ભાવનાનું પુનરુચ્ચારણ કર્યું હતું. આ પ્રસંગનું વર્ણન કરતાં “નવયુગનિર્માતા ' પુસ્તક (પૃ. ૪૧૧) માં કહેવામાં આવ્યું છે કે “તમને સૌને મારું છેલ્લું વિવેદન એ જ છે કે મારાં અધૂરાં રહેલાં Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩. સમયદશી અાચાય આપસમાં સુમેળ અને સામે બેઠેલા કામ તમે પૂરાં કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરજો અને રાખજો...... કેટલીક ક્ષણ પછી એમણે આંખા ઉઘાડી સાધુ તથા શ્રાવક તરફ્ નજર નાખી; અને આ સેવકને ખેલાવીને કહ્યું : - વલ્લભ ! લુધિયાનામાં થયેલી વાત યાદ છે? ' મેં ફ ́ધાયેલા સ્વરે જવાબ આપ્યા : હા ગુરુદેવ, બરાબર યાદ છે. 'ગુરુદેવે કહ્યું : ‘એનું પૂરેપૂરું ધ્યાન રાખજે. જ્ઞાન વિના લાકા ધર્મને નહીં સમજી શકે, 26 બહુ સારુ’ ગુરુદેવ !' પરંતુ હું આટલું કહી શકો એટલામાં તે યા ભાઈ, હવે અમે રવાના થઈએ છીએ અને સૌને ખમાવીએ છીએ; ૩૪ અન્ ’– એટલું કહીને તેઓ સદાને માટે અંતર્ધાન થઈ ગયા ! '” " યુગદ્રષ્ટા યાતિરનું જીવન સાઠે વર્ષે સલાઈ ગયું ! પણ એમના. આ અંતિમ આદેશમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવાં સરસ્વતી-મદિરાની સ્થાપનાનાં ચેતનવંતાં ખીજો છુપાયાં હતાં. વળી, પેાતાની પાછળ પંજાળના જૈન સંધની અને એની ધર્મશ્રદ્ધાની સંભાળ રાખવાને આદેશ તે. મુનિ વલ્લભવિજયજીને પહેલાં જ મળી ચૂકયો હતા. દાદાગુરુની આવી ભાવનાનાં ખીજોમાં કર્તવ્યનિષ્ઠાનાં ખાતર-પાણી નાખીને મુનિ વલ્લભવિજયએ એ ભાવનાને સવાઈ રીતે સફળ બનાવી હતી, એ વાતની ઇતિહાસ સાક્ષી પૂરે છે. આમ જોઈએ તે, મુનિ વલ્લવિજયજી આત્મારામજી મહારાજના શિષ્ય મુનિ લક્ષ્મીવિજયજીના શિષ્ય મુનિ વિજયના શિષ્ય હતા. પણ અંતરના સ્નેહતંતુ કારેય નજીકના કે દૂરના સગપણની ખેવના કરતા નથી; અંતર આપમેળે જ પેાતાના સ્નેહુભાજનને શોધી લે છે. વડદાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજની અવિરત સેવા કરીને મુનિ વલ્લભવિજયજી એમના અપાર વાત્સલ્યના અધિકારી બની ગયા હતા. આવા મહાન યુગદ્રષ્ટા જયાતિરની સેવા કરવાનો અને એમના સાંનિધ્યમાં રહેવાને લાભ તા મુનિ વલ્લભવજયજીને માત્ર ૮-૯ વર્ષ જ મળ્યા હતા; પણ જાણે એ બે આત્માએ જુગનુગજૂની ધર્મ સગાઈની પવિત્ર ગાંઠે બંધાયેલા હોય એવી એકરૂપતા એમની વચ્ચે પ્રવર્તતી હતી. આત્મારામજી મહારાજને મુનિ વલ્લભવિજયજીની કાર્યશક્તિ, કાનિષ્ઠા, શાસનક્તિ, સૂઝ અને શાણપણુમાં પૂર્ણ શ્રદ્ધા હતી; તેથી તા એમણે પજાબની ધર્મભાક્તનું જતન કરવાનું અને ઠેર ઠેર સરસ્વતી-મદિરાની Page #58 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૩૯ સ્થાપના કરવાનું યુગકર્તવ્ય એમને ભળાવ્યું હતું–જાણે એમ કરીને તેઓએ એમને પિતાના સંદેશવાહક કે ધર્મ પ્રતિનિધિ જ નીમ્યા હતા. મુનિ વલ્લભવિજયજીએ પણ પિતાના શિરછત્રે પોતાના શિરે નાખેલી આ જવાબદારીને પૂરેપૂરી અદા કરી બતાવીને પિતાના જીવનને કૃતાર્થ બનાવ્યું હતું અને શાસનની તેમ જ સમાજની શોભા અને શકિતમાં ઘણે વધારે કરી બતાવ્યો હતો. મુનિ વલ્લભવિજ્યજી પિતાના દાદાગુરુના યુગકાર્યને આટલી સારી રીતે પાર પાડી શક્યા, એનું મુખ્ય કારણ તેઓની પોતાના દાદાગુરુ. પ્રત્યેની અનન્ય આસ્થા અને ભક્તિ હતું. તેઓએ દાદાગુરુને ચરણે પિતાનું સર્વસ્વ સમર્પિત કર્યું હતું, અને પોતાનાં માતા, પિતા, ગુરુ અને જીવનનું સર્વસ્વ પિતાના દાદાગુરુને જ માન્યા હતા. આ અંગે એક પ્રસંગ નોંધવા જેવું છે. શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી કઈક વિનિસંતોષીએ, એમના કાળધર્મના કારણે અંગે કંઈક અફવા ઊભી કરીને વિદન ઊભું કર્યું. પોલીસે તપાસ હાથ ધરી. મુનિ વલભવિજયજીએ, ગુરુવિયેગના અસહ્ય દુઃખ ઉપર મનનું ઢાંકણું મૂકીને, પોલીસ અધિકારીને સ્વસ્થતાથી સાચા અને સંતોષકારક જવાબ આપ્યા. અને એ નકલી સંકટનું વાદળ વીખરાઈ ગયું. આ પ્રસંગે મુનિ વલ્લભવિજયજીની ઓળખ અંગે પિલીસ અધિકારી અને મુનિશ્રી વચ્ચે જે સવાલ-જવાબ થયા તે જાણવા જેવા છેઃ પોલીસ અધિકારીએ પૂછ્યું: “તમારું નામ શું છે?” મુનિશ્રીએ કહ્યું: “વલ્લભવિજય.” સવાલઃ “તમારા પિતાનું નામ ?” જવાબઃ “આત્મારામજી મહારાજ.” સવાલ: “માતાનું નામ ?” જવાબઃ “આત્મારામજી મહારાજ.” સવાલઃ “ગુરુનું નામ?” જવાબ : “આત્મારામજી મહારાજ ?” Page #59 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય સવાલ “તમે આ શું બેલે છે ?” જવાબ : “હું ઠીક બોલું છું. મારા માટે માતા, પિતા, ગુરુદેવ જે કંઈ કહે તે એક જ શ્રી આત્મારામજી મહારાજ છે.” વમેવ માતા પિતા ત્વમેવ......મેવ સર્વ મમ દેવ! –ને સમપણભાવને ઉમદા આદર્શ પિતાના દાદાગુરુ પ્રત્યે જીવી જાણનાર મુનિ વલ્લભવિજયજીનું જીવન અને કાર્ય યશનામી અને સફળ થાય એમાં શી નવાઈ ? સાધના સાધુનું પહેલું કામ પિતાની જાતને સુધારવાનું. પિતાની જાતને સુધાર્યા વગર બીજાને સુધારવાની અને જગતનું ભલું કરવાની વાત એ કેવળ ઝાંઝવાનાં નીર જેવી નિરર્થક સમજવી. પિતાની જાતને સુધારવી એટલે પિતાના અંતરમાં રહેલા દેને દૂર કરવા. રાગ-દ્વેષ, કષાયે, કામનાઓ અને વાસનાઓને લીધે જીવ ન કરવાનાં કામ કરે અને પિતાની જાત ઉપર કર્મને મળ ચડાવ્યા જ કરે. એનું નામ સંસાર. પિતાની જાતને સુધારવા–નિર્મળ કરવા–સાધુ તપ કરે, જપ કરે, ધ્યાન કરે, ઇંદ્રિયોને સંયમમાં રાખે, વ્રત-નિયમ પાળ, કષ્ટને અદીનભાવે સહન કરે અને જ્ઞાન અને ચારિત્રની સાધનાથી પિતાના ચિત્તને ઉજજવળ બનાવીને આત્મશક્તિને પ્રગટ કરે. એ જ મોક્ષને માર્ગ. મુનિ વલ્લભવિજયજી મેક્ષમાર્ગના યાત્રિક હતા. એમને પૂર્વને. સંસ્કાર જ કંઈક ત્યાગ-વૈરાગ્યને હતો. ધર્મપરાયણ માતાએ એને સતેજ કર્યો. અને ધર્મશર દાદાગુરુના સત્સંગે એ સંસ્કારને દઢ બનાવ્યું. મુનિ વલભવિજયજી સમતા-સમભાવની સાધના કરી આ યુગના શ્રમણશ્રેષ્ઠ બની ગયા. ભગવાન મહાવીરને સાધુવેશ સંસાર વધારવા નહીં પણ ઘટાડવા માટે ધારણ કર્યો છે, એ ભવભીરુતાની ભાવના એમના રામ રેમમાં Page #60 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય વસી હતી. તેથી તેની નાની કે મોટી પ્રત્યેક ધર્મક્રિયા અને સંધકલ્યાણ કે લોકકલ્યાણની પ્રવૃત્તિમાં સમતા, પાપભીરુતા અને અપ્રમત્તતા એટલે કે આત્મજાગૃતિને પ્રકાશ વિસ્તરી રહેતે, અને એમને સત્યસેવાને સાચે માર્ગે દોરતે. દીક્ષા લઈને તરત જ તેઓ સાધુધર્મના પાલનમાં દત્તચિત્ત બની ગયા હતા. તપ, ત્યાગ, સંયમની અભિવૃદ્ધિ કરે એવી ધર્મક્રિયાઓ તરફ ની તેઓની અભિરુચિ જિંદગીની છેલ્લી પળ સુધી એવી ને એવી સતેજ રહી હતી. અને અધ્યયન-અધ્યાપન અને સંઘસેવા તથા લોકસેવાને. યજ્ઞ તે સતત ચાલતા જ રહેતો હતો. | મુંબઈમાં ૮૪ વર્ષની જઈફ ઉંમરે, છેલી ગંભીર માંદગીના બિછાનેથી પણ, દાદાનાં દર્શન કરવા છેક શત્રુંજય પહોંચવાની તીવ્ર ઝંખના અને ઊગતી ઉંમરથી જ રસત્યાગ કરીને જીભના સ્વાદ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન તેઓની આત્મલક્ષી ધર્મસાધનાની સાક્ષી પૂરે છે. ખાન-પાનમાં દસ વાનગીઓથી વધુ ચીજોનો ઉપગ નહીં કરવાને એમનો નિયમ હતો; અને એમાં પણ બને તેટલી ઓછી ચીજોથી દેહને દાપુ આપીને કાયાથી ધાર્યું કામ લેવાને એમને પ્રયત્ન રહેતા. વાદવૃત્તિ ઉપર કાબુ મેળવવામાં તેઓ એક પ્રકારની આંતરિક આહલાદ -અનુભવતા. - વિ. સં. ૧૯૭૭માં બીકાનેરથી પંજાબ પહોંચવા માટે એમણે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી પંજાબના કેઈ મેટા શહેરમાં ન પહોંચી શકાય ત્યાં સુધી રેજ એકાસણું કરવું, અને ખાન-પાનમાં આઠ ચીજોથી વધુ ચીજને ઉપયોગ ન કરવો. શાસન કે સંઘનું કઈ પણ કાર્ય હોય, એ પૂરું કરવાની શ્રીસંધને પ્રેરણું આપવા માટે પિતાને આહારની ચીજે ઉપર નિયંત્રણ મૂકવું એ તેઓને માટે સહજ બની ગયું હતું. આવા તો અનેક પ્રસંગો તેઓના જીવનમાં મળી આવે છે. - બીકાનેરથી પંજાબમાં હોશિયારપુર પહોંચ્યા અને મુનિ વલભવિજયજીની પ્રતિજ્ઞા પૂરી થઈ. પણ વળી તેઓને થયું કે જે એક વખતના આહારથી કામ ચાલતું હોય તે બે વાર શા માટે લે? અને એમણે ૫૨-૫૩ વર્ષથી ઉંમરે ફરી પાછાં એકાસણું શરૂ કર્યા. પછી એમને થયું કે એક ઉપવાસ તો કરી શકાય છે, પણ હવે ' Page #61 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય બે ઉપવાસ (છઠ્ઠ) અને ત્રણ ઉપવાસ (અઠ્ઠમ) કરવા પ્રયત્ન કર જોઈએ–આત્માની શક્તિ તે ભગવાને અનંત કહી છે. અને હોશિયારપુરના ચોમાસામાં એમણે ચૌદસ-પૂનમ અને ચૌદસ-અમાસને છ કરવાની શરૂઆત કરી. અને પજુસણમાં અઠ્ઠમની તપસ્યા કરીને કલ્પસૂત્રનું વાચન પણ કર્યું. એમને વિશ્વાસ બેઠે કે માનવી સંક૯પબળથી ધારે એટલું તપ કે કામ કરી શકે છે. જિંદગીની પળેપળને સદુપયોગ કરી લેવાને ઉત્સાહ આવા વિશ્વાસમાંથી જ મળે છે. પણ પછી તે જેમ લાભ વધે એમ લાભ વધે એવું થયું. અઠ્ઠમમાં મળેલી સફળતાથી 'મુનિ વલભવિજ્યજીએ વિચાર્યું : ત્રણ ઉપવાસ થઈ શક્યા તે ચાર કેમ ન થઈ શકે ? અને એમાં પણ એમને સફળતા મળી. ઉપરાંત, અહીં તેઓએ બાર તિથિનું મીન રાખવા માંડયું. અને અનેક સૂત્રાને મનન-ચિંતનપૂર્વક સ્વાધ્યાય કર્યો. બાહ્ય અને આત્યંતર, તપના આશયથી મુનિ વટલભવિજયજીની આંતરિક સંપત્તિમાં ઔર વધારો થયો. પણ તેઓના ગુરુભકત શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજીને લાગ્યું કે ગુરુજી તે શરીરની શક્તિ-અશક્તિની ખેવના કર્યા વગર વધુ ને વધુ આકરી તપસ્યા કરવા તરફ વળી રહ્યા છે. શાસનના હિતને ધ્યાનમાં લઈને એમને એમ કરતાં રોકવા જોઈએ. અને એક દિવસ એમણે લાગણીભીના શબ્દોમાં વિનતિ કરતાં કહ્યું કે, “આપે ફરી એકાસણું કરવાં શરૂ કર્યા છે, પણ ચોમાસું પૂરું થયા પછી એને આગળ ચાલુ ન રાખશે, અને વધારે તપસ્યા કરવા ઉપર ભાર ન આપશે; કારણ કે આપનું શરીર વધુ તપસ્યાને ભાર ઝીલી શકે એવું નથી.” | મુનિ વલભવિજયજીએ એવા જ વાત્સલ્યભર્યા શબ્દમાં પિતાના. શિષ્યનું સમાધાન કરતાં કહ્યું : “ભલા માણસ, તપસ્યાને નામે મને શા માટે બદનામ કરે છે? મારાથી તપસ્યા થાય છે જ ક્યાં ? જેઓ તપસ્યા કરે છે, એમને ધન્ય છે. મારા એકાસણુથી તું નારાજ છે, તે. ચોમાસા સુધીની મારી પ્રતિજ્ઞા પૂરી થાય, તે પછી નિરંતર એકાસણું, નહીં કરું, પણ મારું ચાલશે ત્યાં સુધી છૂટું મેં નહીં રાખું. આઠમચૌભે ઉપવાસ-એકાસણું કરું છું એ કરતો રહીશ, બાકીના દિવસોમાં બે વખત આહાર લેતા રહીશ.' Page #62 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય તપસ્વીઓ તરફ ક્રવા આદર અને પેાતાની કેવી લઘુતા ! વળી, ધર્મશાસ્ત્રોનુ અધ્યયન-અધ્યાપન એ તેઓને વનરસ હતા. અને એની પાછળની એમની દૃષ્ટિ ઉદાર, સત્યશેાધક અને ગુણગ્રાહક હતી. એટલે એમાં ડૂબકી મારતાં સત્ય અને સમતાનાં કંઈક મૌક્તિકા મળી આવતાં, અને સ ંયમસાધનાને કૃતાર્થ બનાવતાં. બાકી તા સંકુચિત દ્રષ્ટિ અને કદાગ્રહી બુદ્ધિથી ધર્મ શાસ્ત્રાનુ અધ્યયન કરવામાં આવે તે એ જ શાસ્ત્રો પેાતાનું અને ખીજાનું ભલું કરવાને બદલે બન્નેના હિતના નાશ કરવામાં શસ્ત્રની ગરજ સારે છે, અને સાધકના માર્ગોને અંધકારમય બનાવી દે છે. ધર્મના નામે ૫ થવાદ અને પક્ષાંધતા એમાંથી જ જન્મે છે. પણ મુનિ વલ્લભવિજયજીને એ મા મંજૂર ન હતા. ૪૩ એમ લાગે છે કે તપસ્યા કરતાં કરતાં હૃદય શુષ્ક ન બની જાય અને મન કઠાર, કટુ કે ક્રોધી ન બની જાય એનું મુનિ શ્રી વલ્લભવિજયજી હમેશાં ધ્યાન રાખતા. સાથે સાથે ધર્મશાસ્ત્રોનું અધ્યયન ચિત્તને નમ્રાતિનમ્ર અને વિશાળ બનાવવાને બદલે અભિમાની, સંકુચિત અને કદ્દાગ્રહી ન બનાવી મૂકે એની પણ તેએ પૂરી જાગૃતિ રાખતા. આને લીધે જ જેમ જેમ તેની સયમયાત્રા આગળ વધતી ગઈ તેમ તેમ તેનું અંતર વધુ ને વધુ સંવેદનશીલ, કરુણાપરાયણ અને વિશાળ બનતું ગયું, અને સંસારના બધા જીવેશ સાથે તાદાત્મ્ય-એકરૂપતા (આત્મૌપમ્ય) અને મિત્રતાની મંગલકારી લાગણી અનુભવી રહ્યું. તે વનભર કુસંપને કે વૈવિરોધને દૂર કરીને સપ અને એકતાની સ્થાપના કરવાના, દીન-હીન-ગરીબાના એલી બનવાને, સમાજને ઉત્કર્ષ સાધવાના, ધર્મની જગલહાણું કરવાને!, વિદ્યાને પ્રસાર કરવાને અને દેશનું ભલું કરવાના અવિરત પુરુષાર્થ કરીને એક સાચા ધનાયક અને આદર્શ લાકગુરુ બની શકયા અને ગમે તેવી ઉશ્કેરણીના પ્રસંગે પણ સમતાને અખડિત રાખો શકયા તે આ ગુણવિભૂતિને કારણે જ. સાચે જ, તેઓની આંતર સંપત્તિ અપાર હતી. આમ જોઈએ તા, મુનિ વલ્લભવિજયજીનું જીવનધ્યેય પેાતાના દાષાને દૂર કરીને પોતાનું આત્મકલ્યાણ કરવાનું હતુ., અને એટલા માટે જ એમણે માતાની ધર્મઆજ્ઞાને શિરે ચડાવીને ત્યાગધર્મના સ્વીકાર Page #63 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય કર્યો હતો. પણ એમનો ભાવી યુગ જેન શાસનના ઉત્કર્ષના નિમિત્ત બનવાને હતો. એટલે સંયમની નિર્મળ આરાધનાની સાથે સાથે જ એમને, દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજની તેજસ્વી રાહબરી નીચે, એક સમર્થ અને જવાબદાર સંઘનાયક બનવાની તાલીમ, વગર માગ્ય, મળવા લાગી; અને એક એકથી ચડિયાતી જવાબદારીને પૂરી કરવાની કોઠાસૂઝ અને શક્તિ એમનામાં પ્રગટ થતી ગઈ. ' . પછી તે એક બાજુ સાધુજીવનના પાયા કે સાધ્યરૂપ અનાસક્તિ કે નિમેહવૃત્તિનું તેજ જીવનમાં પ્રગટતું ગયું અને બીજી બાજુ જગતના જીવોના સુખ-દુઃખ સાથે સહાનુભૂતિની લાગણી સંધાતી ગઈ. પરિણામે મુનિ વલ્લભવિજયજીને માટે આપકલ્યાણ અને જગકલ્યાણ એકરૂપ બની ગયાં; જગતના જીવોના કલ્યાણમાં તેઓને આત્મકલ્યાણનાં દર્શન થવા લાગ્યાં. અને તેઓ લેકપકારક ધર્મગુરુપદના સાચા અધિકારી બની ગયા. આવી હતી એ મુનિવરની સાધના. એ સાધનાની લશ્રુતિને ટૂંકમાં સાર સમજાવતાં તેઓએ કહ્યું : - “મારા જીવનના ત્રણ મુખ્ય આદર્શો? એમાં પહેલું, આત્મસંન્યાસ; બીજું, જ્ઞાનપ્રચાર અને ત્રીજું, શ્રાવક-શ્રાવિકાઓને ઉત્કર્ષ.” દુઃખી જનેની સેવાનો મહિમાથી પ્રેરાઈને જ્યારે કોઈ ભકત ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે–“હે પ્રભુ, મને ન રાજ્યની ઝંખના છે, ને સ્વર્ગલોકની કે ન મોક્ષની. દીન-દુઃખી પ્રાણીઓના દુઃખને દૂર કરી શકું એ જ મારી ઝંખના છે.” -આ વાંચીને દેખીતી રીતે તો કોઈને એમ જ લાગે કે પિતાના ઇષ્ટદેવ પાસે આવી માગણી કરવામાં ભકતે રાજ્ય, સ્વર્ગ અને મોક્ષની અવગણના કરી છે. પણ જરા ઊંડે ઊતરીને આ કથનનું હાર્દ સમજવા પ્રયત્ન કરીએ તે એમ લાગ્યા વગર નહીં રહે કે દીનદુઃખીની સેવા કરવામાં રાજ્ય, સ્વર્ગ કે મોક્ષ જેવું સુખ આપમેળે જ મળી જવાનું છે, એવો આત્મવિશ્વાસ એ કથનમાં ગુંજે છે. લેકલ્યાણ અને આત્મકલ્યાણ વચ્ચે એકરૂપતા સ્થાપીને પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ વચ્ચે સમન્વય સાધી બતાવનાર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીના જીવનમાં પણ આ આત્મવિશ્વાસને જ રણકે સાંભળવા મળે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય તીર્થકર ભગવાને પણ કહ્યું છે કેઃ ને રિટાળાં દિયરફ ધને– જે દુઃખીઓની સેવા કરે છે તે ધન્ય છે. અહિંસા, સંયમ અને તપસ્યામય જીવન જીવી જાણ્યાને આ જ સાર છે. સમતા - ભગવાને કહ્યું છે કે, “સમતાથી જ શ્રમણ બની શકાય છે (સમવાનું સમળો હોર્ર–શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર)'. છે જે સાધક પોતાના જીવનમાં સમભાવને ન કેળવી શકે તે સાચે શ્રમણ ન બની શકે. કોઈ નિંદા કરે કે સ્તુતિ કરે, કઈ ક્રોધ કરે કે સ્નેહ દર્શાવે, કઈ તિરસ્કાર કરે કે માન આપે, સુખ આવી પડે કે દુઃખ આવી પડે–એ બધાંની વચ્ચે હિમાલયની જેમ સ્થિર અને સ્વસ્થ રહેવાની કળા, એનું નામ સમતા. સ્થિતપ્રજ્ઞનું અને વીતરાગનું પણ એ જ લક્ષણ. - મુનિ વલ્લભવિજયજી શ્રમણુધર્મના ઉપાસક બન્યા હતા. સમતાની પ્રાપ્તિ એ એમની સાધનાનું ધ્યેય હતું. અને એ બેયને પ્રાપ્ત કરવામાં એમને સફળતા મળી હતી. - થોડાક પ્રસંગો જોઈએ. છેલ્લાં ત્રણ વિ. સ. ૨૦૦૮, ૨૦૦૮ અને ૨૦૧૦નાં ત્રણ માસાં આચાર્યશ્રીએ મુંબઈમાં કર્યા હતાં. મુંબઈમાં પ્રવેશ કર્યો ત્યારે બન્ને આંખનાં તેજ વિલાઈ ગયાં હતાં. અને ૮૧ વર્ષની કાયા ઘડપણના લીધે ડોલવા લાગી હતી. અને છતાં સંઘસેવા અને જનસેવાની ભાવનામાં જરાય ખામી આવવા પામી ન હતી. .. તેઓએ વિચાર્યું ? જે કંઈ શેષ આયુષ્ય છે, એમાં જુદાં જુદાં સ્થાનેના સંઘનાં દર્શન કરીને એમને ભગવાનની વાણી સંભળાવવાને લાભ લઈ લે જોઈએ. Page #65 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય અને આચય શ્રીએ ડાળીનેા ઉપયાગ કરીને મુંબઈના લત્તે લત્ત ફરવા માંડ્યું, અને પેાતાની ધર્મદેશના હજારો શ્રેતાઓ સુધી સારી રીતે પહેાંચી શકે એ માટે એમણે હિંમત અને દૂરંદેશી દાખવીને લાઉડસ્પીકરના ઉપયોગ કરવા માંડયો. આની શરૂઆત તે કન્ફરન્સના ફાલના અધિવેશનથી જ કરી દીધી હતી. ૪૬ સંઘના કટ્ટર રૂઢિચુસ્ત અને જુનવાણી વ આચાર્યશ્રીના આ નવા પગલાને પચાવી ન શકયો અને એણે આચાર્યશ્રીની સામે વિરોધને વટાળ ખડા કરી દીધા. અશિષ્ટ અને અશ્લીલ ભાષામાં આક્ષેપોથી ઊભરાતી પત્રિકાએ પ્રગટ કરવી એ જૈન સંધને લાંબા વખતથી સદી ગયેલી કુટેવ છે. જરાક વિરાધ થયા કે વાંકુ પડયુ. કે હેન્ડબિલબાજી જામી પડી જ સમજો ! અને એમાં જે આક્ષેપની સામે પ્રતિઆક્ષેપ થવા લાગે, એટલે તા પછી પૂછ્યું જ શું ? જાણે અશ્લીલ શબ્દો અને હલકા ભાવેાની દુર્ગંધથી આખુ વાતાવરણ ગંધાઈ ઊઠે ! આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજીની સામે પત્રિકાઓ પ્રગટ થવા માંડી. એ વખતે તેની બન્ને આંખાનાં તેજ અંદર સમાઈ ગયાં હતાં. મુંબઈના આંખના નિષ્ણાત ડોકટરોએ મહારાજશ્રીની આંખો તપાસીને અભિપ્રાય આપ્યા કે પરશન કરવાથી આંખાનુ અવરાઈ ગયેલું તેજ ફ્રી પ્રગટ થશે, અને આંખે આપેરેશન કરવાનુ નક્કી થયું. વિ. સ, ૨૦૦૮ના આસા સુદિ ત્રીજના દિવસે ઑપરેશન કરવાનું હેતુ, આચાર્ય મહારાજ એ વખતે મુંબઈમાં શ્રી ગાડીના ઉપાશ્રયમાં બિરાજતા હતા. સવારના ગાડી પાર્શ્વનાથજીનાં દર્શન કરી ડૉકટરને ત્યાં જવા માટે તે નીચે આવ્યા. એવામાં એક ભાઈએ એમના હાથમાં એક હેન્ડબલ મૂકીને કહ્યું : “સાહેબ, જીએ તેા ખરા, આમાં કેવા કેવા આક્ષેપ કર્યા છે! આના જવાબ આપવા જ જોઈએ ’’. આચાર્ય મહારાજે જરાય વિચલિત થયા વિના શાંતિથી કહ્યું : “ કાદવની સામે કાદવ ઉછાળવા એ આપણું કામ નહીં. આવી વાતની તે ઉપેક્ષા જ કરવી સારી. તમે બધા શાંત રહેજો અને પત્રિકાળાજીમાં પડશેા નહીં. એ માર્ગ ધર્મને નહી પણ અધર્મના છે. જેને એ માગે Page #66 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રથી આચાય ૭ જાણી જોઈને જવુ હાય એને કાણુ રોકી શકે? પણ તમે કાઈ એવુ કરશે! નહીં ’”. એક ખીજો પ્રસ`ગ ઃ વિ. સં. ૨૦૦૯ના કારતક સુદિ ખીજ ( ભાઈબીજ )ના સે આચાર્ય મહારાજના ૮૩મા જન્મસિ નિમિત્તે ભાયખલામાં સમારેહુ રાખવામાં આવ્યા હતા, અને એ માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યા હતા. મંડપમાં આચાર્ય મહારાજનુ પ્રવચન ચાલતું હતું અને મડપના એક ઈંડા આગમાં સપડાઈ ગયા. વહેમ ગયા કે આ કામ વિરોધીઆનુ હેવુ જોઈએ; એમના સિવાય આવુ કામ બીજું કાણું કરે? વાત આચાર્ય મહારાજના કાને આવી. એમણે કહ્યું : “ મહાનુભાવે, જાણ્યા વગર કાઈના ઉપર આવું દોષારોપણ કરવું. ઊંચ નથી. આ વિાળીના દિવસે છે, એટલે કાઈ બાળકે ફટાકડા ફાડચો હોય અને એથી આગ લાગી હેાય, એવું પણ બને ’. વાત ત્યાંથી જ અટકી ગઈ. આ જ અરસામાં આચાર્ય મહારાજ ચોપાટીમાં બિરાજતા હતા અને એક ભાઈએ વિરાધનાં હેન્ડખિલેા બહાર પડચાની વાત કરી. આચાર્યશ્રીએ એમને સમજાવ્યું : “ ભાઈ, જેની પાસે જે ચીજ હાય તે એ આપે. મારી બધા નવજીવાના, આગેવાના, વિચાર અને ખીજા લેાકાને એ જ ભલામણ છે કે અદેખાઈવાળા લોકોએ પ્રગટ કરેલી સાચા-ખોટા આક્ષેપોવાળી પત્રિકાઓ તમારા જોવામાં આવે તેાપણુ તમે શાંત રહેજો, મૂંગા રહેવાથી બધાં કામ સફળ થાય છે. એ બાપડા આપણાં પાપને ધુએ છે. અને હું તા એમની પણ સારી વાતને સ્વીકાર કરીશ. તમારે ઉશ્કેરાઈ જવુ' ન જોઈએ. આપણે કાઈની સાથે કાઈ પણ બાબતમાં વાદવિવાદમાં પડવાનું નથી અને એ હેન્ડબલાના જવાબમાં કાઈ હેન્ડખીલ પ્રગટ કરવું ન જોઈએ. ’ વાત કરનારા સમજી ગયા. વિ. સં. ૧૯૮૫ની વાત છે. ત્યારે આચાર્ય મહારાજનું ચામાસુ મુંબઈમાં હતું. જનતા એમના નિર્મળ વ્યક્તિત્વ અને હૃદયસ્પશી વાણીથી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૮ 5 કે 1 સમયદશી આચાર્ય ખૂબ પ્રભાવિત થઈ હતી. આ વખતે વિરોધીઓએ તેઓ વ્યાવહારિક શિક્ષણને પ્રોત્સાહન આપવાનાં સાંસારિક કામ કરે છે, એવા આક્ષેપ કરીને એમની સામે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય સામે વિરોધની પત્રિકાઓ પ્રગટ કરી. આ પત્રિકાઓથી આચાર્ય મહારાજના અનુરાગીઓ રેષે ભરાયા. અને એને જવાબ આપવા તૈયાર થઈ ગયા. - આચાર્યશ્રીએ એમને શાંત પાડ્યા અને કહ્યું: “મહાનુભાવો, શાંતિ સુખ છે અને અશાંતિ દુઃખ છે. શાંતિમાં જ આપણું કલ્યાણ છે. લેકેના ખોટા કથન અને આક્ષેપોથી આપણે શા માટે ઉશ્કેરાઈ જવું ? જેઓનું કામ ખોટા આક્ષેપ કરવાનું અને સમાજમાં અશાંતિ ઊભી કરવાનું છે, તેઓ ભલે પેતાનું કામ કરે. આપણું કામ શાંતિ રાખવાનું છે, એટલે આપણે આપણું કામ કરવું જોઈએ. આગમાં ઘી નાખવાથી તે ઊલટી એ વધુ ભડકી ઊઠે છે, પણ પાણી નાખવાથી એ શાંત થઈ જાય છે.” લોકાને મનનું સમાધાન થયું. તેઓ શાંતિનું મહત્વ સમજ્યા. વિ. સં. ૧૯૬૮માં વડોદરામાં શ્રી આત્મારામજી મહારાજના સમુદાયના સાધુઓનું સમેલન ભરાયું. સંમેલનમાં મુનિ વલ્લભવિજયજીએ જે ઠરેલપણું, શાણપણ અને દૂર દેશી દાખવ્યાં તેથી એમની પ્રશંસા થવા લાગી. વિરોધીઓને આ વાત ન ગમી. એ વખતે લાલન-શિવજી પ્રકરણને લઈને જૈન સંઘમાં મોટે સંક્ષોભ ઊભો થયો હતો; અને સંઘમાં બે પક્ષ પડી ગયા હતા. શ્રી ફતેહચંદભાઈ લાલન અને શ્રી શિવજીભાઈ ઉપર એ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એ બન્નેએ પિતાના અનુરાગીઓ પાસે શત્રુંજય તીર્થ ઉપર પિતાની પૂજા કરાવી હતી. એક પક્ષ આ આક્ષેપને સાચે માનતા હતા; બીજો પક્ષ એને ખોટે માનતો હતો. - સમેલનના અધ્યક્ષ આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી પહેલા પક્ષમાં હતા, અને પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા મુનિ શ્રી વલ્લભવિજયજી બીજા પક્ષમાં હતા. પરિસ્થિતિ બહુ નાજુક હતી. જરાક સમભાવ ગુમાવ્યું અને ઉતાવળ કરી તો આ મતભેદ સમુદાયમાં મતભેદ અને મનભેદ ઊભું કરીને સમેલનને નિષ્ફળ બનાવી દે એવો ભય હતે. પણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે તથા મુનિ શ્રી વલ્લભવિજ્યજીએ ખૂબ ધીરજ અને સમતાથી કામ લઈને આચાર્ય શ્રી વિજય Page #68 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય કમલસૂરિજી મહારાજનું મન જીતી લીધું. અને સમેલનના ભંગનાં વાદળ વગર વરસ્ય વીંખાઈ ગયાં ! સાદડીમાં આંખનું ઑપરેશન કરાવ્યું, પણ તે નિષ્ફળ ગયું. એટલે એક જ આંખ ઉપર આધાર રાખવાને અવસર આવ્યું. પણ એ સ્થિતિમાં બીજી આંખને ડોક પણ સહારો હતો એટલે વિશેષ પરાધીનતાનું કારણ ન હતું. પણ કેટલાક વખત પછી પાલનપુરમાં બીજી આંખમાં દુખાવો થઈ આવ્યો, અને એમાં તરત ઓપરેશન કરાવી લેવાની જરૂર ઊભી થઈ. ઓપરેશન તે નિષ્ણાત ડોકટરના હાથે થયું, પણ ભવિતવ્યતા જ કંઈક એવી હતી કે એ ઓપરેશન પણ નિષ્ફળ ગયું ! જીવનમાં સૂનકાર અને નિરાધારી વ્યાપી જાય એવી સ્થિતિ હતી; પણ સમભાવી આચાર્યશ્રીએ, કઈ પણ જાતની નિરાશા સેવ્યા વગર, ભવિતવ્યતાના આદેશને અદીનભાવે વધાવી લીધો. અંતરમાં ધર્મનું સાચું બળ હતું; અને આસપાસ ભક્તિપરાયણ શિષ્ય અને ગૃહસ્થનું વર્તુલ હતું. એના બળે બન્ને આંખોનાં તેજ ઓઝલ થવા જેવી મોટી આપત્તિ પણ આચાર્યશ્રીની સ્વસ્થતા અને સમતાને ખંડિત ન કરી શકી. સને ૧૯૫૦ના નવેમ્બર માસને આ બનાવ. આંખો સાવ તેજહીન થવા જેવી સ્થિતિ આવી પડવા છતાં આચાર્યશ્રીની ધર્મક્રિયાઓમાં અને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં કશી એટ ને આવી. આવી પરિસ્થિતિમાં જ તેઓએ શ્રી શત્રુંજ્ય મહાતીર્થની યાત્રા કરી; પાલીતાણામાં માસું કરીને તિથિચર્ચાના પ્રશ્નને ઉકેલ શોધવા અન્ય આચાર્યો અને મુનિવરે સાથે જવાબદારીભરી વાત-વિચારણું કરી; અને વિ. સં. ૨૦૦૮ના ચોમાસા માટે પાલીતાણુથી વિહાર કરીને તેઓ છેક મુંબઈ પહોંચી ગયા. અને ત્યાં એમણે સમાજકલ્યાણ માટે અવિરત પુરુષાર્થ હાથ ધર્યો. તેઓની આ બધી પ્રવૃત્તિઓ ઉપરથી તો એમ જ માનવું પડે કે જાણે તેઓને આંખોની કશી જ તકલીફ નહોતી થઈ ! અને વાત પણ સાચી છે કે જેઓનું અંતર અને રેમ રોમ આંતરિક શક્તિ, જિનેશ્વર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સમયદશી આચાર્ય પ્રત્યેની ભક્તિ અને જનસેવાની ભાવનાથી પ્રદીપ્ત હોય એને આંખનાં તેજની અછત શું અવરોધ કરી શકે ? અને પાકિસ્તાન થયા પછી કોમી હુતાશનના કેન્દ્ર સમા ગુજરાનવાલામાં તેઓએ જે સ્વસ્થતા અને નીડરતા દાખવી એ તો એક રોમાંચકારી દાસ્તાન જ બની ગઈ. એ પ્રસંગની કથા આગળ આપવામાં આવશે. આ બધે પ્રતાપ આચાર્યશ્રીની સમતાભરી સાધુતાને. છા અંગસૂત્ર નાયાધમ કહાઓના ૧૧મા દાવવ અધ્યયનમાં બમણુજીવનની સાધનામાં સમભાવ–સમતાની અનિવાર્યતા જણાવતાં કહેવામાં આવ્યું છે કે – જે શ્રમણો અને શ્રમણીઓ ગમે તેના સહવાસમાં આવતાં સમભાવે જ વતે છે, કદી ગુસ્સે થતાં નથી કે આકૃતિમાં, ભાષામાં કે વિચારમાં ક્રોધને અંશ પણ આવવા દેતાં નથી, તેવાં ક્ષમાશીલ શ્રમણશમણુઓને સર્વાશે આરાધક કહ્યાં છે. હે જંબુ ! જીવોની આરાધતાને પાયે તેમની સહનશીલતા ઉપર છે અને વિરાધકતાનું મૂળ તેમને ક્રોધી સ્વભાવમાં છે.” આચાર્યશ્રીનું જીવન સમતા અને ક્ષમાશીલતાના એક ઉત્તમ નમૂના રૂપ હતું. તેઓ સમભાવી ક્ષમાશ્રમણ જ હતા. ૧૧ સમયજ્ઞતા એક જ વૈદ્ય એક દદીને પિષ્ટિક ખોરાક લેવાની અને બીજા દર્દીને લાંઘણ કરવાની સલાહ આપે છે, એમાં કશું જ અજુગતું નથી, પણ એમ કરવું જરૂરી છે. પૌષ્ટિક ખોરાક લેવાની અને ભૂખ્યા રહેવાની એમ એકબીજાથી વિરોધી દેખાતી બને સલાહની પાછળ મુખ્ય ધ્યેય છે દર્દીનું ભલું કરવાનું. એક જ વ્યક્તિ શિયાળામાં જાડાં-ગરમ વસ્ત્રો પહેરે છે, અને ઉનાળામાં મલમલનાં ઝીણું કપડાં પહેરે છે, એમાં આપણને કશી નવાઈ નથી લાગતી. મુખ્ય કામ શરીરને રાહત–રક્ષણ આપવાનું છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પ યુદ્ધમાં ક્યારેક સામો હુમલો કરવો પડે છે, તે ક્યારેક પીછેહઠ કરવી જરૂરી થઈ પડે છે. બનેનો હેતુ ઓછી ખુવારીએ વધુ લાભ હાંસલ કરવાનું હોય છે. આ બધાને સાર એ છે કે સમય અને પરિસ્થિતિ પ્રમાણે વિચાર અને વર્તનમાં ફેરફાર કરવામાં આવે તે જ ટકી શકાય અને આગળ વધી શકાય; નહીં તે આપણું પિતાના જ હાથે આપણું પિતાના જ અંગને છેદ કરવા જેવો ગેરલાભ ભેગવવાનો વખત આવે, અને વિકાસ અટકી જય. એટલા માટે જ ધાર્મિક, સામાજિક, રાજકીય, શિક્ષણ-સંસ્કારને લગતા કે માનવજીવન અને માનવસમૂહના યુગક્ષેમ સાથે સંબંધ ધરાવતા આચાર-વિચારે, નીતિ-નિયમ અને રીત- સ્વિામાં સમયે સમયે, પરિસ્થિતિ અને પ્રગતિની જરૂરિયાત પ્રમાણે, ફેરફાર કરતાં રહેવાનું જરૂરી લેખવામાં આવ્યું છે. એમ ન થાય તો જે રીત-રિવાજો આજે લાભકારક અને પ્રગતિના પ્રેરક બનતા હોય એ જ જતે દિવસે, પગમાં પડેલા ઘંટીના પડની જેમ, ભારરૂપ અને પ્રગતિના રેધક બની જાય; અને એક વખતની હિતકારક વ્યવસ્થા, ખાબોચિયાના બંધિયાર પાણીની જેમ, સમય જતાં નકામી અને નુકસાનકારક બની જાય. સરિતાનું સતત વહેતું પાણી જ સ્વરછ રહી શકે છે, એનો બોધપાઠ આ જ છે. એટલા માટે જ “કાંતિ અમર રહો” એ સૂત્રનું માનવસમાજની સુવ્યવસ્થા, સુખકારી અને ઉન્નતિની દૃષ્ટિએ ઘણું મહત્ત્વ છે. જૈન પરંપરાનાં ધર્મશાસ્ત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પારખીને ચાલવાની અને આચાર-વિચારમાં એને અનુરૂપ ફેરફાર કરતાં રહેવાની ઠેર ઠેર હિમાયત કરી છે એને ભાવ પણ આ જ છે. પણ સામાન્ય જનસમૂહની (અને અદીર્ધદશી બુદ્ધિશાળી તેજસ્વી નેતાઓ જેવી વ્યક્તિઓની પણ) એ મોટી કરુણતા છે કે, નજર સામે સ્પષ્ટ ગેરલાભ દેખાવા છતાં, પોતાના ચાલુ ચીલાના આચાર-વિચાર અને રીત-રિવાજોમાં બંધાઈ રહેવામાં જ એ રાચે છે; અને નવા ફેરફાની હવાથી તાજગી મેળવવાને બદલે એ ગૂંગળામણ અનુભવે છે. એમ લાગે છે કે એને રૂઢિચુસ્તપણુ કે જૂનવાણીપણામાં તેમ જ “જૂનું તેટલું સોનું' એ સૂત્રમાં જ પિતાની સલામતી દેખાય છે. વ્યક્તિ અને Page #71 -------------------------------------------------------------------------- ________________ પર સમયદશી આચાય સમાજ બન્નેની પ્રગતિનુ” રૂંધન કરનારાં પરિબળામાં આ માન્યતાને હિસ્સા પણ બહુ મેટા છે. સાથે સાથે માનવસમાજનું એ સદ્ભાગ્ય પણ છે કે સમયે સમયે દી દર્શી અને સમયના પુરુષના સંસારમાં જન્મતા જ રહે છે. આવી વ્યક્તિ સમાજને પ્રગતિના માર્ગ બતાવીને અધગતિને માર્ગેથી પાછા વાળવાના પુરુષાર્થ કરતી રહે છે; એટલુ જ નહીં, કયારેક તા સમ ક્રાંતિકારી વીરા પણુ સમાજમાં પાકે છે. આવી દીદી', સમયની જાણકાર અને ક્રાંતિપ્રેમી વ્યક્તિએથી જ સમાજ ઊજળા અને શક્તિશાળી બને છે. તીર્થંકરાની ધર્મ પ્રરૂપણા માનવસમાજની ઉત્ક્રાંતિની જ એક ક્રાંતિકારી પ્રક્રિયા છે; અને એ પ્રશ્નયાનું સાતત્ય જાળવનારા યુગપુરુષા જૈન પર પરામાં સૈકે સેંકે આવતા જ રહ્યા છે, અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પારખીને એને અનુરૂપ માદન આપતા જ રહ્યા છે. આચાર્ય શ્રી આત્મારામજી ( શ્રી વિજયાનંદસૂરિજી ) મહારાજ આ પરપરાના જ એક સમર્થ યેતિર્ધર યુગપુરુષ હતા. તેમના સુયા ઉત્તરાધિકારી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજી મહારાજ પેાતાની દી - દૃષ્ટિ અને સમયજ્ઞતાથી ભાવીનાં એંધાણુ પારખી શકતા હતા; અને સમાજની વમાન ચિંતાજનક સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર મેળવીને સમાજના ઉત્કર્ષ માટે શું કરવાની જરૂર છે તે પણ સમજી શકતા હતા. અને સમાજકલ્યાણને માર્ગ એક વાર સમજાઈ ગયા, એટલે પછી તેા તેએ એવા જાગૃત પુરુષ હતા કે નિષ્ક્રિય બનીને બેસી રહેવું એમને હરિંગજ મંજૂર ન હતું. સંઘ, સમાજ કે ધર્મને કમજોર કરનારી જે કંઈ ખામી હાય એને દૂર કરવાના દિલ દઈને પુરુષાર્થ કર્યાં વગર એમને નિરાંત ન થતી, રાગનું નિદાન થઈ ગયું અને એને દૂર કરવાને ઉપચાર સમજાઈ ગયા પછી એને! અમલ કરવામાં આળસ કેવી ? કુશળ વૈદ્યના આ જ નિયમ હેાય. આચાય શ્રી વિજયવલ્લભસૂરિજી જૈન સમાજના એક કુશળ સમયના વૈદ્ય હતા. કુસ'પને દૂર કરીને સંપ અને એકતા સ્થાપવાની હિમાયત, ધાર્મિક શિક્ષણ સાથે ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સુધીના શિક્ષણને પ્રાત્સાહન આપવાને અવિરત પ્રયત્ન અને સમાજના મધ્યમ અને ગરીબ વર્ગને ગૌરવપૂર્ણાંક Page #72 -------------------------------------------------------------------------- ________________ સમયદર્શી આચાર્ય ટકાવી રાખવાની પ્રબળ પ્રેરણું–આ ત્રણે બાબતે સમાજઉત્કર્ષના પાયારૂપ છે. એ માટે આચાર્યશ્રીએ જીવનભર જે ચિંતા સેવી અને પ્રવૃત્તિ કરી, એ તેઓની દીર્ધદષ્ટિ અને સમયજ્ઞતાનું જ સુપરિણામ લેખી શકાય. ડાક પ્રસંગે જઈએ – (૧) વિ. સં. ૧૮૫૭ની વાત છે. એમણે જોયું કે લેકે વિદ્યાના કામમાં ભાગ્યે જ દાન આપે છે, એ માટે કંઈક કરવું જોઈએ. અમૃતસરમાં શ્રી આત્માનંદ જૈન પાઠશાલા પંજાબની સ્થાપનાને અવસર હતો. એમણે જનતાને વિદ્યાનું મહત્ત્વ સમજાવી એ માટે પણ કંઈક કાયમી વ્યવસ્થા કરવાની પ્રેરણા આપી. સંઘે બે ઠરાવ ક્યઃ (૧) લગ્ન વખતે જાનૈયાઓ જિનમંદિરમાં જે રકમ ભેટ મૂકે તે જિનમંદિર, શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ અને ગુજરાનવાલાનું શ્રી આત્મારામજી મહારાજનું સમાધિમંદિર–એ ત્રણે વચ્ચે સરખે ભાગે વહેંચી દેવી. (૨) પર્યુષણ વખતે જ્ઞાન સંબંધી જે બોલી બોલાય તેની રકમ શ્રી આત્માનંદ જૈન પાઠશાળા પંજાબ અને બોલી બોલનાર ગામના જ્ઞાન ખાતામાં સરખે ભાગે વહેચી દેવી. (૨) વિ. સં. ૧૯૫૮માં આચાર્યશ્રી જૂના પટિયાલા રાજ્યના સામાના નામના ગામમાં ગયા. ત્યાં એક સ્થાનકમાગી મુનિએ એક શ્રાવક દ્વારા મૂર્તિપૂજાના શાસ્ત્રીય પાઠ અંગે પડકાર કર્યો. આચાર્યશ્રીએ શાંતિથી એટલું જ કહ્યું : “મહાનુભાવ, એક મોટી સભા કરો. બધા ધર્મોના મોટા મોટા વિદ્વાનોને બોલાવો. એ સભામાં અમે એ પાઠ બતાવીશું. એ તમને અહીં બતાવવાથી કશો લાભ નથી.” એક કલેશ અને ખાટી જીભાજોડીને પ્રસંગ ટળી ગયે. (૩) વિ. સં. ૧૯૭૦માં મુંબઈમાં આચાર્યશ્રીની પ્રેરણુથી એક ઉચ્ચ શિક્ષણની સંસ્થા સ્થાપવાનું નક્કી થયું. સંસ્થાનું નામ રાખવાની વાત આવી તે આચાર્યશ્રીએ સ્પષ્ટ કહ્યું કે, “સંસ્થા સાથે મારું નામ જોડવાને તે કોઈ સવાલ જ નથી; ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજનું નામ જોડવામાં કશી હરકત નથી, પણ સંસ્થા સાથે કોઈ અમુક વ્યક્તિનું નામ જોડવાને બદલે બધાય જેનેને માન્ય ઇષ્ટદેવ ભગવાન મહાવીરનું નામ જોડવું એ જ ઉચિત અને લાભકારક છે.” અને એ સંસ્થાનું Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સમયદર્શી આચાર્ય નામ શ્રી મહાવીર જૈન વિદ્યાલય રાખવામાં આવ્યું. એ નામ કેટલું બધું યશસ્વી નીવડ્યું ! (૪) છેક વિ. સં. ૧૯૭૩ની સાલમાં આચાર્યશ્રીના ઉપદેશથી. સૌરાષ્ટ્રમાં વેરાવળ શહેરમાં શ્રી આત્માનંદ જેન સ્ત્રી શિક્ષણશાળા અને શ્રી આત્માનંદ જૈન ઔષધાલયની સ્થાપના થઈ હતી. સમાજસેવાના. આવા પ્રયત્નની પ્રશંસા કરતાં ડો. શેષકરણજી જેને સાચું જ કહ્યું હતું કે “જૈને માટે જે આપ પ્રયત્ન કરે છે એ જ ઉચ્ચ પ્રયાસ છે. બીજા સાધુઓ કરે તે અમારા લોકોની સ્થિતિ બહુ સારી થઈ જાય.. એટલા માટે બધા સાધુઓનાં અંતરમાં આપના જેવી જ ભાવના પ્રગટે એવી મારી હાર્દિક અભિલાષા છે. ” (૫) વિ. સં. ૧૯૭૪નું ચોમાસું આચાર્યશ્રીએ અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં કર્યું. પર્યુષણ પર્વ નિમિત્ત તપસ્વી મુનિ શ્રી ગુણવિજયજીએ પંદર ઉપવાસ કર્યા. અહીં રિવાજ એવો હતું કે, ઉપાશ્રયમાં આવનારાઓ પાસેથી આઠ આના કે રૂપિયા જેવો ફાળે ભેગું કરીને તપસ્યા નિમિત્તે અઠ્ઠાઈમોત્સવ કરવામાં આવતું. આચાર્યશ્રીને સામાન્ય શ્રાવકો ઉપર આ ભાર લાદવામાં આવે, એ બરાબર ન લાગ્યું. એમણે એમ કરવાની ના કહીં; અને સાથે સાથે કહ્યું કે, “સાધુઓની તપસ્યા નિમિત્તે આ રીતે અઠ્ઠાઈ મહેત્સવ કરવામાં આવે એમ હું નથી ઈચ્છતમહત્સવ કરવો જ હોય તો શેઠિયાઓએ મળીને એના ખર્ચને બંદોબસ્ત કરવા જોઈએ.” છેવટે મહારાજશ્રીના સુખી શ્રાવકોએ એ ઉત્સવની આર્થિક જવાબદારી સહર્ષ ઉપાડી લીધી. (૬) વિ. સં. ૧૯૭૫માં આચાર્ય શ્રી રાજસ્થાનમાં બેડાથી વીજાપુર જતા હતા. માર્ગમાં ચેર મળ્યા. ચોરોએ બધા સાધુઓ અને શ્રાવકોને લૂંટી લીધા; માત્ર લાજ ઢાંકવા પૂરતો ચેલપદો રહેવા દીધે.. સાથેના વોળાવિયા–સિપાહીના માથે એમણે છરીને ઘા કર્યો. સિપાહી બેહોશ થઈ ગયે. આચાર્યશ્રીનું ધ્યાન એ તરફ ગયું. એમણે વખતને ઓળખી લીધા અને પિતાની તરપર્ણીમાંનું પાણી એના માથા ઉપર છાંટી દીધું. સિપાહી મેતના પંજામાંથી ઊગરી ગયે. ભાનમાં આવીને એણે ગદ્ગદ. કંઠે કહ્યું : “મહારાજ ! આપે મને બચાવી લીધે; નહીં તે અહીં મારું કોણ હતું ?” . Page #74 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પષ (૭) પંજાબમાં આ નક્ષત્ર પછી કેરી પાકે છે. એક ભાઈએ પૂછયું : “એ કેરી જૈનોથી ખાઈ શકાય કે નહીં ?” આચાર્યશ્રીએ જવાબ આપેઃ “જે દેશમાં આદ્રની પહેલાં કેરી ચાલુ થઈ જાય છે એ દેશને માટે જ આ પ્રતિબંધ સમજવો; જ્યાં કેરી પાકે છે જ આર્કાની પછી, એને માટે આ નિયમ નથી.” (૮) વિ. સં. ૨૦૦૮માં થાણામાં આચાર્યશ્રીની નિશ્રામાં ઉપધાન થયાં. એમાં આચાર્યશ્રીએ બે વાત નથી કરીઃ (૧) મોંઘી અને જીવન હિંસાથી બનતી રેશમની માળાના બદલે સૂતરની સસ્તી અને હિંસા વગરની માળાને ઉપયોગ કરવો. (૨) માળની બોલીની રકમ બોલી બોલનારની ઈચ્છા મુજબ સાધારણ ખાતામાં કે દેવદ્રવ્ય ખાતે લઈ જવી. દેવદ્રવ્ય ખાતે રૂા. ૧૫૮૪)ની અને સાધારણ ખાતે રૂા. ૫૩૪૬૭)ની ઊપજ થઈ. સાધારણ ખાતાની રકમને ઉપયોગ થાણામાં ઉપાશ્રય અને હેલ બાંધવામાં કરવામાં આવ્યું. સમયજ્ઞ નેતાની દોરવણી હોય તે જનતા નવી દિશામાં પ્રયાણ કરવા કેવી સજજ થઈ જાય છે તેનો આ એક જવલંત દાખલ છે. (૮) વિ. સં. ૧૯૬૮માં શ્રી આત્મારામજી મહારાજના સંવાડાના સાધુઓનું સમેલન વડોદરામાં ભરાયું એના મુખ્ય પ્રેરક આચાર્યશ્રી હતા. (૧૦) તેઓ સ્ત્રીશિક્ષણના પુરસ્કર્તા તે હતા જ. આંતરિક શક્તિ અને વિકાસની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષ વચ્ચેની સમાનતાનો સ્વીકાર એ જૈન ધર્મની સમાજને મોટામાં મોટી ભેટ છે. પણ સૈકાઓથી એ ભેટનું મહત્ત્વ જૈન પરંપરામાં વીસરાઈ ગયું હતું. પરિણામે જૈન સંઘના જ અંગભૂત સાધવી-સમુદાયના અધ્યયન-અધ્યાપનની અને ધર્મોપદેશ આપવાની મેકળાશ ઉપર શાસ્ત્ર અને પરંપરાને નામે અનેક અવરોધે મૂકવામાં આવ્યા હતા. સંઘના પ્રત્યેક અંગના સમાન વિકાસના સમર્થક આચાર્યશ્રીને આ મંજૂર ન હતું. અને તેઓએ પિતાની આજ્ઞામાં રહેતા સાધ્વી-સમુદાયને શાસ્ત્રીય અધ્યયન અને શ્રાવક-સમુદાયની સામે તેમ જ જાહેરમાં પણ પ્રવચન આપવાની છૂટ આપી. આનું સુંદર પરિણામ સાધ્વીજી શ્રી મૃગાવતશ્રીજી જેવાં તેજસ્વી, વિદુષી અને નિર્ભય અનેક સાધ્વીઓરૂપે સ્પષ્ટ દેખાય છે. (૧૧) વિશાળ જનસમૂહને ધર્મવાણીને લાભ આપવા લાઉડસ્પીકરને ઉપયોગ કરવાની આચાર્યશ્રીએ દૂરંદેશીભરી જે હિંમત દાખવી તેથી Page #75 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય જનતાને કેટલો બધો લાભ થયો! એથી અન્ય સાધુઓને માટે પણ માર્ગ મોકળા થઈ ગયે. - આચાર્યશ્રીની દીર્ધદર્શિતા અને સમયજ્ઞતાને આવા તો બીજા પણ અનેક પ્રસંગે ઉમેરી શકાય. પણ હવે આ અંગેના તેઓના વેદનાભર્યા ઉદ્ગારે જોઈએ. ' છેક વિ. સં. ૧૮૮૫ની સાલમાં, પુરાતન ધાર્મિક માન્યતાઓના ગઢ સમા અમદાવાદમાં, “સમયધર્મ” સમજાવતાં તેઓએ કહ્યું હતું કે– “યુવકેને નારિતક અને વૃદ્ધોને અંધશ્રદ્ધાળું કહેવાથી કશો અર્થ સરવાને નથી. બન્નેના હાથ મેળવી સમયને, દેશકાળને ઓળખીને તેમને અને જગતને બતાવી આપવાનું છે કે જૈનધર્મ શ્રેષ્ઠ છે. મોક્ષ એ કાંઈ કેઈને ઈજારો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ દરેકે જે વીતરાગ બને તો મેક્ષ મેળવી શકે છે. ગૌતમાદિ ગણધર બ્રાહ્મણ હતા; તીર્થકરદે ક્ષત્રિય હતા ને જંબૂસ્વામી આદિ વૈશ્ય હતા. જૈનધર્મમાં સર્વને સ્થાન છે. જૈન એ ધર્મ છે, જાતિ નથી. જેનને અનુયાયી ગમે તે જતિનો હોઈ શકે છે. રાગ-દ્વેષને છેડે તે કેવલ્ય પ્રાપ્તિ કરી મોક્ષાભિગમન કરી શકે છે. પુરુષ, સ્ત્રી કે નપુંસકને પણ મેક્ષને લાયક ગણ્યો છે; આમાં લિંગભેદ ક્યાંયે નથી. પૂર્વાચાર્યો સમયાનુસાર વતીને જૈનધર્મ દીપાવી ગયા છે. પૂર્વના જેને પણ તે પ્રમાણે વતીને પિતાનાં નામો રેશન કરી ગયા છે. આજે આપણે ક્યાં છીએ ? વિચાર કરે, આપણે ક્યાં છીએ ? આપણું કર્તવ્ય શું છે ? “કેળવણી વિના આપણે આ નથી. કેળવણી પણ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કારથી સુવાસિત હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રકારની ધાર્મિક કેળવણું નહિ હોય ત્યાં સુધી આપણે ઉદ્ધાર જ નથી. ફક્ત કેળવાયેલા જ જૈન શાસનની રક્ષા કરશે. સ્વામીભાઈની કમાવાની તાકાતમાં વધારો કરો. એક દિવસની રોટી આપ્યા કરતાં તેને નિરંતર રેટી મળે એવી વ્યવસ્થા કરે. જ્ઞાનીઓએ સાત ક્ષેત્ર કહ્યાં છે : (૧) જિનચૈત્ય, (૨) જિન-પ્રતિમા, (૩ અને ૪) સાધુ અને સાધ્વી, (૫) સદ્ જ્ઞાન, (૬ અને ૭) શ્રાવક અને શ્રાવિકા, તીર્થને વિરછેદ થતાં પ્રથમ શ્રાવક-શ્રાવિકા, પછી સાધુ અને સાધ્વીન વિચ્છેદ થશે. તીર્થમાં શ્રાવક Page #76 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પ૭ શ્રાવિકા પણ છે. માટે સંઘના એ અંગને પણ મજબૂત બનાવવું પડશે. શ્રી મૂળચંદજી મહારાજના સમયમાં કુસંપ નહોતે, અને જ્યાં કુસંપ ન હોય ત્યાં જપ થતું. તે સમયે ઝીણાં કપડાં નહોતાં વપરાતાં, હમણાં તે તમે અમને ઝીણું કપડાં પહેરાવો છે; તે સમયે અમે ચા-દૂધ માટે વહેરવા નહાતા નીકળતા, આજે અમે તેમ કરતા થઈ ગયા છીએ. અમારે ને તમારે આ સમજવાનું છે કે આપણી આ સહેલાણીપણુની ટેવ ત્યાગી–ફકીરને લાયક છે ખરી ? સ્વધર્મીઓ માટે ઉદ્યમ કરે. તેમને વ્યાવહારિક કેળવણું સાથે ધાર્મિક શિક્ષણ મળે તેવો પ્રબંધ કરે. એકલી પૌગલિક કેળવણીથી કોઈને ઉદ્ધાર નથી થવાને. ધાર્મિક કેળવણી હશે તે ધાર્મિક સંસ્કાર મળશે; તો જ વિવેકપ્રાપ્તિ થશે, તે જ શાસનહિતનાં સારાં કામો થશે. ભાવિ પ્રજાના યુવકે નાસ્તિક બનતા જાય છે તેનું કારણ શું ? તેઓ ગુરુ પાસે આવે છે તે શું “નાતિક” શબ્દ સાંભળવા ? અને આમ તેમને તમે નાસ્તિક કહ્યા કરશે તે તેઓ– ભાવી પ્રજા-તમારી પાસે આવશે ખરી ? રસ્તો એક જ છેઃ ધાર્મિક જ્ઞાન સંસ્કાર મળે તેવી વ્યવસ્થા કરે, સંપ કરો. સાધુઓના સંબંધમાં મન ફાવે તેવું લખે તેવાં છાપાંઓને ન પિષો.” (આ. શ્રી. વિ. વિ. સૂ. સ્મારક ગ્રંથ, પૃ. ૪૯૫૦). વિ. સં. ૨૦૦૧માં બીકાનેરમાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે – સમય પલટાઈ રહ્યા છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર વ્યાપક થઈ રહી છે; લડાઈની ભીષણતા, મોંઘવારી, બેકારી વગેરેથી નિતિક જીવન પર વ્યાપક અસર થઈ રહી છે. આવા સમયમાં જૈન સમાજનાં સંસ્થાઓ, મંદિરો, ઉપાશ્રયે, સાધુ-સાધ્વીઓ તેમજ બીજાં ઉપયોગી અંગેની સંભાળ કોણ લેશે ? કરોડો કમાવાથી કે લાખ જમા કરવાથી જીવનની સાર્થકતા નથી થતી. જીવનમાં પારકા માટે, સમાજ, દેશ અને ધર્મ માટે શું કર્યું એ જ મહત્ત્વનું છે. આ જ વસ્તુ સાથે આવશે. આ મારી ભાવના છેજગતના સર્વ જીવો સુખી થાવ. સર્વનું કલ્યાણ થાવ. પ્રત્યેકના જીવનમાં આ ભાવના પ્રદીપ્ત થાવ.” (એજન, પૃ. ૬૧) વિ. સં. ૨૦૦૯ની સાલમાં મુંબઈમાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે “ભાગ્યશાળીઓસમયે સમયે પરિવર્તન થતાં રહે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે સમયનાં એંધાણને પારખીને સમાજના કલ્યાણ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સમયદશી આચાય માટે આપણી ઢિઓમાં ફેરફાર કરવા જોઈએ. ભૂતકાળમાં આપણા જ પૂર્વજોએ સમયને અનુરૂપ યાગ્ય ફેરફાર કર્યા હતા. અમે ન તા સિદ્ધાંતા-ને બલીએ છીએ કે ન તા કાઈ ખંડનાત્મક કામ કરીએ છીએ, મારું તા કહેવું એ છે કે સમયને ઓળખીને આપણે આપણી કા દિશા બદલવી જોઈએ. આને અર્થ એવા નથી કે હું કાઈ જૈન સિદ્ધાંતને ખેલવાની વાત કરું છું. દેવદ્રવ્યની વાત જ લઈએ, કાઈને દેવદ્રવ્ય ખાઇ જવું નથી. કાઈ જૈન બાળક પેાતાના સ્વાને માટે દેવદ્રવ્યને અડશે પણ નહી.. આપણે દેવદ્રવ્યને તિજોરીઓમાં, લાનેમાં કે એકામાં બુધ કરી રાખવાને બલે એના દેવકાર્યામાં ઉપયાગ કરી લેવા જોઈએ. જો આપણે સમયની માંગને નહીં સમજીએ તે આપણે પાછળથી પસ્તાવું પડશે.' (આદર્શ જીવન, પૃ. ૮૭૫ ) આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે આચાર્ય શ્રીમાં સમયને પારખવાની કેટલી શક્તિ હતી; અને એને નિર્ભયપણે વ્યક્ત કરવાની કેટલી હિંમત હતી! ૧૨ સુધારક દષ્ટિ જે સમયને ઓળખી શકે એ પરિવર્તનનું મૂલ્ય સમજી શકે. અને જે પરિવર્તનનું મૂલ્ય સમજી શકે એ સુધારાનુ ઉમળાકાપૂ વક સ્વાગત કર્યા વગર ન રહી શકે, પરિવર્તન કહેા કે સુધારા કહે!, એક જ વાત છે. એને માટે નિઃસ્વાર્થપણું, નિષ્ઠાપૂર્વક અને ઊધ-આરામ તજીને પ્રયત્ન કરવેા, એનું નામ જ સુધારકપણું. માનવસમાજમાં સમયે સમયે જન્મેલા સુધારાએ દુનિયા ઉપર જે ઉપકાર કર્યો છે, એનું મૂલ્ય થઈ શકે એમ નથી, આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી વિવેકી અને મધ્યમ કક્ષાના સુધારક હતા. તેઓની સુધારક દૃષ્ટિના ઘેાડાક પ્રસંગે! જોઈએ. ( ૧ ) પાલનપુરમાં રિવાજ પડી ગયા હતા કે અઠ્ઠાઈની તપસ્યા કરનારે જ્ઞાતિનું જમણુ ( સ્વામીવાત્સલ્ય ) કરવું પડે. સામાન્ય સ્થિતિના લેાકેા ઉપર આથી વ્યૂહુ મેટા આર્થિક ભાર પડતા. તેથી કેટલાંય ભાઈઓબહુના અઠ્ઠાઈની તપસ્યાં કરતાં અટકી જતાં. આચાર્યશ્રીએ વિચાયું ક Page #78 -------------------------------------------------------------------------- ________________ પટે - સમયદશી આચાર્ય ધર્મમાં તે આવે ફરજિયાત કર શોભે ? અને શ્રીસંઘને ઉપદેશ આપી, સમજવી એ રિવાજ બંધ કરાવ્યું. વિ. સં. ૧૯૬૬ ની આ ઘટના.' (૨) વિ. સં. ૧૯૬૮ માં, ગુજરાતમાં વણછરા ગામમાં એસવાલ પંચ સમસ્ત મળ્યું હતું. આચાર્યશ્રીની પ્રેરણાથી પંચે નક્કી કર્યું કે (૧) હવેથી કન્યાવિક્રય બંધ. (૨) પૈસાના લોભમાં બહારના પ્રદેશોમાં કન્યાઓ આપવામાં આવે છે, તે બંધ કરવું. (૩) જાનને ત્રણ દિવસના બદલે હવેથી એક દિવસ જમાડવી; અને એને બીજે દિવસે વર પક્ષે જમણ (વરોઠી) આપવું. (૩) વિ. સં. ૧૯૭૮ માં આચાર્યશ્રીને ઉપદેશથી પંજાબ શ્રીસંઘે નક્કી કર્યું કે પ્રભુપૂજામાં અપવિત્ર કેસર ન વાપરવું; પૂજામાં મિલન ચરબીવાળાં કપડાંના બદલે સૂતરનાં ખાદીનાં કપડાં જ વાપરવાં, અંગલૂણું પણ આવાં પવિત્ર જ લેવાં. દેરાસરમાં દેશી ખાંડનાં જ નિવેદ (મીઠાઈ) મૂકવાં. (૪) વિ. સં. ૧૯૭૮ માં લુધિયાનામાં આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજની જયંતીની ઉજવણી વખતે આચાર્યશ્રીના ઉપદેશથી શ્રાવકોએ નક્કી કર્યું કે હવેથી લગ્ન વગેરે કોઈ પણ પ્રસંગે ચરબીવાળાં કે રેશમનાં અપવિત્ર વસ્ત્રોને ઉપયોગ ન કરવો. (૫) એ જ વર્ષમાં આચાર્ય મહારાજના ઉપદેશથી અંબાલાના સંઘે નક્કી કર્યું કે લગ્ન, શોક કે બીજા પ્રસંગોએ જેમાં ચરબીની કાંજી ચડાવી. હેય એવા ધર્મની વિરુદ્ધનાં અપવિત્ર કપડાં કે જેમાં લાખો કીડાની હિંસા થાય છે, એવા રેશમનાં કપડાં આપવાં નહીં. હવે પછી જે સાબુમાં ચરબી હોય એને ઉપયોગ પણ બંધ કરો. (૬) વિ. સં. ૧૯૮૧ માં લાહેરમાં મુનિ વલ્લભવિજયજીને આચાર્ય પદવી આપવામાં આવી. એ વખતે એક દિવસ પિતાના પ્રવચનમાં બહેનને સંબંધીને તેઓએ કહ્યું : “અત્યારે મારે તમને બે વાત કહેવી છેઃ (૧) તમે હાથમાં રતનચૂડે પહેરે છે તે હવે પછી નવ ન બનાવરાવશે. ઉચિત તે એ છે કે જે અત્યાર પહેલાં બનેલ છે તે પણ ન પહેરો. એ પહેરવાથી હાથ કામ કરતા અટકી જાય છે; અને ચારલૂંટારા એને સહેલાઈથી કાઢી લે છે. તેથી આવું ઘરેણું ન પહેરવું જ Page #79 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય સારું. (૨) કપડા ઉપર જે સોનેરી ભરત ભરાવે છે. એ દસ તોલાથી વધારે ન હોય. અને તારા-ટીપકીએ તે વાપરવી જ નહીં.” . (૭) વિ. સં. ૨૦૦૫ ના સાદડીના ચોમાસા દરમ્યાન આચાર્યશ્રીએ કન્યાવિક્રય અને વરવિજ્યની કુપથા બંધ કરાવવાનું મહત્ત્વનું કામ કર્યું. (૮) વિ. સં. ૨૦૦૭ માં શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ એમાસું પાલીતાણામાં રહ્યા હતા. દશેરાને દિવસે શેઠ જીવતલાલ પ્રતાપસી તેઓનાં દર્શને આવ્યા. શ્રી જીવાભાઈએ કહ્યું: “મુંબઈના મધ્યસ્થ જૈન સંઘે જે ઠરાવ કર્યો છે, એ માટે અમે કઈ આચાર્ય મહારાજની સલાહ નથી લીધી; કારણ કે અમારાં કામોને વિચાર અમારે જ કરવાનું છે. (ઘણું કરીને આ ઠરાવ ઉછામણીથી ઊપજતા દેવદ્રવ્યમાં સાધારણ ખાતાને અમુક ભાગ રાખવાને લગતો કે દેવદ્રવ્ય ઉપર સાધારણ ખાતાને અમુક સેસ (કર) વસૂલ કરવાને લગતે હશે. કારણ કે ઠેર ઠેર સાધારણ ખાતાને તે વધતે જ જતું હતું.) આચાર્યશ્રીએ સ્પષ્ટ અને ખેલદિલીભર્યો જવાબ આપતાં કહ્યું: “પૈસા સંબંધી કામ, દેરાસરની વ્યવસ્થાનાં હિસાબી કામ અને બીજું કામો કે જે ગૃહસ્થોએ જ કરવાનાં હોય છે, એને માટે સાધુઓની સલાહ લેવાની કાંઈ જરૂર નથી. જે ઈ છે તે અમારી સલાહ લઈ પણ શકે, પણ એમાં દખલગીરી કરવી અમારે માટે ઉચિત નથી.” સાથે સાથે સ્વપ્નની બેલીને ઉલ્લેખ કરતાં તેઓએ કહ્યું કે “સ્વપ્નાની બલીની આવક કોઈ પણ ખાતામાં લઈ જઈ શકાય છે. કઈ પણ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી કે સ્વપ્નાંની બોલીની આવક દેવ ખાતામાં જ લઈ જવી જોઈએ. સ્વપ્નાની બોલી બોલવાનો રિવાજ આશરે સો-સવાસો વર્ષથી શરૂ થયો છે. સાધારણ ખાતામાં બધાંય સ્થાનમાં તટે છે. એની વિચારણા કરવી પણ બહુ જરૂરી છે.” (૯) વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં ખ્યાવરના જૈન સંઘના આચાર્યશ્રી ઉપર કાગળ આવ્યું. એમાં પુછાવ્યું હતું કે, “સ્વપ્નાંનો બેલીનું દ્રવ્ય ક્યા ખાતામાં લઈ જવું ?” આચાર્યશ્રીએ જવાબ આપ્યો: “જ્યારે તમારે ત્યાં સ્વપ્નાની અને પારણની બેલીનું દ્રવ્ય હંમેશા સાધારણ ખાતામાં લઈ જવામાં આવે છે, તો પછી અત્યારે આ નવો સવાલ શા માટે ઊભો કરવામાં આવે છે ? સ્વપ્ના અને પારણાની બેલીનું દ્રવ્ય સાધારણ ખાતામાં ન જવું જોઈએ અને દેવદ્રવ્યમાં જ જવું જોઈએ, એ ઉલ્લેખ હજી સુધી કોઈ પણ શાસ્ત્રમાં જોવામાં નથી આવ્યું. શ્રીસંઘ Page #80 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રથી આચાય ૧ ઠરાવ કરીને આ દ્રવ્ય જે ખાતામાં જરૂર હાય અને લઈ જવા ચાહે એ ખાતામાં લઈ જઈ શકે છે.” (૧૦) વિ. સં. ૨૦૦૯ ની વાત છે. શ્રી નેણશીભાઈએ પેાતાનાં સ્વસ્થ ધર્મ પત્નીના સ્મરણ નિમત્તે કન્યા પાઠશાળા માટે એક લાખ રૂપિયાનું દાન કર્યુ હતું. એમને અભિનંદન આપવા માટે ચેાાયેલ સમારંભમાં આચાર્ય શ્રીએ કન્યાકેળવણીનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, મહાન જ્ગ્યાતિ રા અને સતા-મહુતાને જન્મ આપનારી માતા તેા સે શિક્ષકા જેટલુ શિક્ષણ આપે છે, જો માતા અભણ હશે તા એની સંતતિ પણ એવી જ થવાની. શિક્ષિત, સંસ્કારી, ધ પ્રેમી માતા પેાતાનાં સતાનાને સંસ્કારી ખનાવશે. આપણે છેકરા માટે તે નવી નવી સંસ્થા સ્થાપીએ છીએ અને લાખા રૂપિયા ખરચીએ છીએ. પરંતુ દીકરી તેા પાર ઘરે ચાલી જવાની છે એમ વિચારીને કન્યાઓની વધારે ચિંતા નથી કરતા. પણ આપણે ભૂલી જઈએ છીએ કે દીકરી તા ગૃહલક્ષ્મી છે, કુળદીપિકા છે. કન્યાઓને માટે પણ ગુરુકુળ, વિદ્યાલય અને છાત્રાલય થવાં જોઈએ. આપણી દીકરીઓ પણ સિંહણના જેવી સાહસી અને સતીઓના જેવી સુશીલ બનવી જોઈએ. જ્ઞાન જ દીપક છે. આત્મકલ્યાણ પણ જ્ઞાનથી જ થાય છે.” 66 નારીશક્તિની આ કેવી પિછાન અને એના ઉત્કર્ષ માટે આ કેવી ઝંખના (૧૧) વિ. સં. ૧૯૮૯માં બામણવાડા તીમાં મળેલ પારવાડ સમ્મેલનમાં આચાર્યશ્રીએ કહેલું કે, “ દાન-પ્રવાહની નીચે સુમતિનું નીર વહેતુ હાય તા તે ક્ષેત્ર જરૂર નવપલ્લવિત બને, સમાજની અસમાનતાને તપાસ. જે મારવાડી ભાઈઓમાં શિક્ષણના સ`સ્કાર નથી તેમની શું સ્થિતિ છે, તે તપાસેા. (આ. શ્રી. વિ. વ. સ. સ્મારકગ્રંથ, પૃ. પર ) 27 આવાં તા અનેક પ્રસ*ગમૌક્તિકા આચાર્યશ્રીના મહાનતાના મહેરામણ સમાન વિશાળ જીવનમાંથી મળી શકે એમ છે. હવે આ અગેના એમનાં થાડાક ઉદ્ગારા જોઈએ : વિ. સં. ૨૦૦૫માં મુંબઈમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના મૃત્યુમાનના સમારંભ યેાજાયા હતા. એ પ્રસંગે સાદડીથી મેાકલેલા સદેશામાં આચાર્યશ્રીએ પેાતાની સમાજ-સુધારાની ઝંખના વ્યક્ત કરતાં કહ્યું હતું કે— “ આવા સમારંભમાં અવશ્ય કાઈ સમાજ-સુધારાનું નક્કર કામ Page #81 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય થવું જોઈએ. આપની જાણમાં છે કે શ્રી જૈન સંઘની કેટલી અવ્યવસ્થા થઈ રહી છે ! સંઘસત્તાનો દુરૂપગ થઈ સંઘસત્તા જેવી કોઈ ચીજ રહેવા પામી નથી. આપ સમજે છે કે કોઈ પણ સત્તા અધિકારી વિના ચાલતી નથી અને શોભતી પણ નથી. આપ સમજુઓને વધારે સમજાવવાની જરૂર રહેતી નથી.” (એજન, પૃ. ૬ ૬) આચાર્ય મહારાજની સુધારક દૃષ્ટિ કેવી મધ્યમમાગી, વિવેકી અને વ્યવહારુ હતી તે તેઓના જ શબ્દોમાં જોઈએ. વિ. સં. ૨૦૦૫ માં બામણવાડા તીર્થમાં મળેલ પિરવાડ સમેલનમાં તેઓએ કહેલું કે – સમાજમાં સુધારાઓ એવી રીતે દાખલ થવા જોઈએ કે જેથી કાઈને અપચે ન થાય. સુધારાએ બળજબરીથી કોઈને માથે ઢાકી બેસાડાય નહીં. સુધારાને અમલ એવી રીતે થવો જોઈએ કે જેથી સમાજનો ઘણે ખરે વર્ગ તેને સ્વીકાર કરે અને કાર્ય સફળ થઈ જાય.” - અહીં એક પ્રસંગ નેધવા જેવો છે. જૈન સમાજ સુધારક વર્ગ આચાર્યશ્રીને સુધારક માનતા હતા. અને જે સુધારક હોય, તે બાલદીક્ષાને વિરોધી જ હોય એવી માન્યતા સહજપણે સુધારક વર્ગમાં પ્રવતેતી હોય છે. વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં આચાર્યશ્રીની આંખે ઍપરેશન કરાવવાનું નક્કી થયું. એ વખતે સાદડીનિવાસી અને મુંબઈમાં રહેતા શ્રી દાનમલજી દેવચંદજીએ પ્રતિજ્ઞા કરી કે જે ગુરુદેવનું ઓપરેશન સફળ થશે તે હું એમને મારો બાળ પુત્ર અર્પણ કરીશ. ઑપરેશન સફળ થયું. શ્રી દાનમલજીએ પિતાને બાળ પુત્ર આચાર્યશ્રીને સમર્પિત કર્યો, અને આચાર્યશ્રીએ એને દીક્ષા આપી. આ ઘટનાથી સુધારક વર્ગમાં સ્તબ્ધતા છવાઈ ગઈ; અને એમના અંતરમાંની આચાર્ય શ્રીના સુધારક વ્યક્તિત્વની ભવ્ય પ્રતિમા કંઈક ખંડિત પણ થઈ. પણ આચાર્યશ્રીએ, સુધારક તરીકેની પિતાની નામનાને હાનિ પહોંચશે એ વિચારથી જરાય વિચલિત થયા વગર, પિતાને અંતરની વાત સમજવતાં ખુલાસો કર્યો કે “ હું બાળકોને ભગાડી–નસાડીને ચેરી છૂપીથી દીક્ષા આપવાને વિરોધી છું; પણ જેમાં મા-બાપની સંમતિ હોય એવા બાળકને દીક્ષા આપવાનો વિરોધી નથી.” જ સુધારક વર્ગને તે આથી સંતોષ થાય એવી શક્યતા ન હતી; પણ એથી આચાર્યશ્રીના મનની સચાઈને ખ્યાલ તે બધાને મળી ગયે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૩ સમયદશી આચાર્ય - આચાર્યશ્રી જલદ કે ક્રાંતિકારી સુધારક નહીં પણ મધ્યમમાગી સુધારક હતા, એ બીના આ ઘટનાથી પણ સમજી શકાય છે. વિ. સં. ૧૯૭૫નું ચોમાસું આચાર્ય શ્રી સાદડીમાં રહ્યા હતા. તે વખતે સ્વ. મુનિ શ્રી જ્ઞાનસુંદરજીએ ઝગડિયાથી સાદડીના શ્રાવકો ઉપર એક પત્ર લખ્યો હતો. એમાં તેઓએ આચાર્ય મહારાજની મુક્ત મને પ્રશંસા કરીને તેઓની પ્રેરણને ઝીલીને પોતાની લક્ષ્મીને સદુપયોગ કરવા બદલ સાદડીના શ્રાવકોને પણ ધન્યવાદ આપ્યા હતા. આ પત્રમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની શાસનઉન્નતિની યુગાનુરૂપ કાર્યવાહીને બિરદાવતાં મુનિ શ્રી જ્ઞાનસુંદરજીએ કહ્યું હતું કે– આજે જૈન સમાજમાં હજારો લાખે જ નહીં, બલે કરડે રૂપિયા ધર્મને નામે ખરચાય છે; પરંતુ સમયની જરૂરિયાત પ્રમાણે શાસનને લાભ પહોંચાડવાના કામમાં બહુ જ ઓછા પૈસા ખરચાય છે. પરંતુ વલ્લભવિજયજી મહારાજને પ્રયત્ન ઉચ્ચ કોટિને છે. તેઓની વિશાળ દષ્ટિને વિચાર જેન કોમને ખૂબ ફાયદે કરી આપે એવો છે. એના મહત્વનું વર્ણન કરવાની શક્તિ અમારી કલમમાં નથી.” મુનિ શ્રી જ્ઞાનસુંદરજીનું આ મૂલ્યાંકન બિલકુલ યથાર્થ છે. ૧૩ કર્મભૂમિ પંજાબની સેવા અંબાલામાં એક વાર કોઈક ગૃહસ્થ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને પૂછેલું કે, “આપ મુનિ વલ્લભવિજયજીને શું ભણાવી રહ્યા છે ?” ત્યારે તેઓએ કહેલું કે, “હું એમને પંજાબની સાચવણીના પાઠ ભણાવીને પંજાબને માટે તૈયાર કરી રહ્યો છું.” એ અર્થસૂચક જવાબમાં કોઈ ઋષિની ભવિષ્ય વાણી છુપાઈ હતી. એ જ રીતે વિ. સં. ૧૯૫૦ના ચોમાસા પછી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા મુનિ શ્રી વીરવિજયજી મહારાજ શ્રી આત્મારામજી મહારાજને વંદના કરવા જીરા આવ્યા ત્યારે તેઓએ રમૂજમાં ટકોર કરી કે –“જોજે, મેં અહીં તૈયાર કરેલ સાધુઓને તમે ક્યાંક ગુજરાતમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ઉપાડી જતા ! પંજાબને માટે મેં એમને તૈયાર કર્યા છે, અને પંજાબને એમની પાસેથી ઘણી આશા છે.” , અને પંજાબ સંઘે શ્રી આત્મારામજી મહારાજ પાસે જ્યારે એવી ચિંતા દર્શાવી કે આપના પછી અમારી સંભાળ કોણ રાખશે, ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે મુનિ વલભવિજયજી તમારી સંભાળ રાખશે. અને મુનિ વલભવિજ્યજીને પણ આચાર્ય મહારાજે એ માટે ભલામણ-આજ્ઞા. કરી હતી. ' આ ઉપરથી સહેજે સમજી શકાય છે કે, શ્રી આત્મારામજી મહારાજે પંજાબને સાચવવાની જવાબદારી મુનિ વલભવિજયજીને સેંપી હતી. અને એ નવયુવાન મુનિવરે પણ એ આજ્ઞાનું અણીશુદ્ધ પાલન કરીને પંજાબ સંધની અવિસ્મરણીય સેવા કરી હતી; એની કેટલીક વિગત જોઈએ. વિ. સં. ૧૯પરમાં આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને વર્ગવાસ થયે અને જીવનપ્રદ મહાન જાતિનાં દર્શન સદાને માટે બંધ થઈ ગયાં. પણ એ મહાન જયેત બીજી એવી જ જ્યોત પ્રગટાવીને અમર બની ગઈ હતી ! મુનિ વલ્લભવિજયજી જેવા સમર્થ, નવયુવાન અને યુગદશી મુનિવરની ભેટ આપીને યુગદ્રષ્ટા જ્યોતિર્ધર શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજ જૈન સંઘને સદાને માટે ઓશિંગણ બનાવતા ગયા. દાદાગુરના સદાના વિરહથી મુનિ વલભવિજયજીના અંતરમાં અનાથતા જેવી એકલતા અને શૂન્યતા વ્યાપી ગઈ હતી. પણ નિરાશ થઈને નિષ્ક્રિય બેસી રહીએ તે દાદાગુરુને સંગ લાજે અને શ્રમણજીવનની સાધના નબળી સાબિત થાય. હવે તે ભાવના અને કર્તવ્યબુદ્ધિના બળે એ તને હૃદયમંદિરમાં પુનઃ પ્રગટાવીને એના અજવાળે અજવાળે કર્તવ્યને માગે આગળ જ વધવાનું હતું. - ત્યારે મુનિ શ્રી વલ્લભવિજયજીની વય તે માંડ એક પચીશી વટાવી ચૂકી હતી, અને દાદાગુરુના સંપર્કને લાભ પણ એક દાયકાથીય ઓછો જ મળ્યા હતા; અને પંજાબની રક્ષા કરવાનું અને સરસ્વતી મંદિરની સ્થાપના કરવાનું માથે આવી પડેલું યુગકર્તવ્ય તે ઘણું મોટું હતું. પણ શાસનસેવાની ધગશ, અંતરનું ખમીર અને આપસૂઝ તેમ જ કાર્યશક્તિ એમનામાં એવાં પ્રગટયાં હતાં કે પિતાના ધર્મકર્તવ્યને બનાવવામાં વયની કે પદવીના અભાવની કશી મર્યાદા આડે આવી શકે એમ ન હતી. ભાવના Page #84 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય અને શક્તિ હાય તા કાર્યસિદ્ધિ મળ્યા વગર ન રહે ! મુનિ વલ્લભવજયજી વ્યપથના યાત્રિક ખૈની ગયા. મુનિ શ્રી વલ્લભવિજયજીએ એ ચામાસું ગુજરાનવાલામાં જ કર્યું”; અને દાદાગુરુને પે!તાની સક્રિય શ્રદ્ધાંજલિ આપવા માટે નીચે મુજબ પાંચ કાર્યાં કરવાના સંકલ્પ કર્યો— મહારાજના સ્વર્ગવાસદનની સ્મૃતિરૂપે (૨) શ્રી આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારને સ્થાને સમાધિમંદિર બનાવવું. (૧) શ્રી આત્મારામજી આત્મસવત ચાલુ કરવે ૬૫ (૩) પંજાબમાં શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના કરવી. (૪) દાદાગુરુના નામે ઠેર ઠેર પાઠશાળાએ સ્થાપન કરવી; અને એમના નામથી એક જૈન મહાવિદ્યાલય (જૈન કૅાલેજ) સ્થાપવુ. (૫) શ્રી આત્માન≠ જૈન પત્રિકાનું પ્રકાશન કરવું. મુનિ શ્રી વલ્લભવજયજીની જીવનકથા કહે છે કે, એમના તથા પંજાબ શ્રીસ*ઘના પ્રયાસથી વહેલે કે મેાડે આ પાંચે કાર્યાં પૂરાં થયાં હતાં. તે હીકત નીચેની માહિતીથી જાણી શકાશે (૧) આપણા સંધના અમુક વર્ગમાં આત્મસંવતનું ચલણ પ્રચલિત થયુ છે. ( ૨ ) ગુજરાનવાલામાં, શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરના ષાયા તેઓના કાળધર્મ વખતે જ વિ. સં. ૧૯૫૨ માં જનખાયા હતા. અને વિ. સં. ૧૯૬૨ ના વૈશાખ સુદિ ૬ ના રાજ ખૂબ ઉત્સાહ અને મહાસવપૂર્વક સમાધિમદિરની પ્રતિષ્ઠા કરીને એમાં આચાર્ય શ્રી આત્મારામજી મહારાજની ચરણપાદુકા પધરાવવામાં આવી હતી. આ સ્થાન શ્રો આત્માનંદ જૈન ભવન તરીકે પણ ઓળખાતું હતું. એ સ્થાન ભક્તિની સાથે સાથે વિદ્યાનું પણ કેન્દ્ર બને એ માટે વિ. સ. ૧૯૮૧ માં ત્યાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુલની સ્થાપના કરવામાં આવી હતી. શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ઈચ્છા સરસ્વતી-મદિરાની સ્થાપના તરફ ધ્યાન આપવાની હતી; અને એની શુભ શરૂઆત ગુજરાન ૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય વાલાથી જ કરવાનું એમણે વિચાર્યું હતું. એ ભાવના ત્યારે તે અધૂરી રહી, અને એમના સ્વર્ગવાસ બાદ છેક ઓગણત્રીસ વર્ષ, મુનિમાંથી એ જ વર્ષે આચાર્ય બનેલા શ્રી વિજયવલ્લભસરિજી મહારાજના પવિત્ર હાથે સફળ થઈ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી તથા પંજાબ શ્રીસંઘ યત્કિંચિત ગુરુઋણ અદા કર્યાને સંતોષ લઈ શકે એવું એ કાર્ય હતું. પણ પછી દેશના વિભાજન સાથે ગુતીર્થ ગુજરાનવાલા ઉપર પણ સર્વનાશ વરસી ગયો અને એ સ્થાન પાકિસ્તાનમાં ગયું ! (૩) પંજાબમાં શ્રી આત્માનંદ જૈન મહાસભા નામે એક કેન્દ્રસ્થ સંસ્થાની સ્થાપના થવા ઉપરાંત પંજાબનાં જૈન વસતી ધરાવતાં લગભગ બધાં નાનાં-મોટાં શહેરોમાં એની શાખાઓ રૂપે શ્રી આત્માનંદ જૈન સભાની સ્થાપના થયેલી જોવા મળે છે. આ શાખા-સંસ્થાઓની મહાસભા સાથે એવી તે ફૂલગૂથણી રચાઈ ગઈ છે કે એના લીધે સમસ્ત પંજાબને શ્રીસંધ એકતાના સૂત્રે બંધાઈ ગયું છે. પિતાના ઉદ્ધારક પૂજ્ય આચાર્ય આત્મારામજીનું અને ગુરુ વલભનું નામ પંજાબનાં ભાવનાશીલ ભાઈઓબહેને ઉપર અજબ કામણ કરે છે, અને એમને ધર્મમાર્ગે ચાલવાની અને પિતાની એકતાને ટકાવી રાખવાની પ્રેરણા આપતું રહે છે. પંજાબ ઉપરાંત રાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મુંબઈ જેવાં સ્થામાં પણ શ્રી આત્મારામજી મહારાજના નામથી અનેક સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓ પણ, શ્રી આત્મારામજી મહારાજના શ્રી સંધ ઉપરનાં અસાધારણ ઉપકારનાં સ્મારક બનીને, તેઓએ એ યુગના જૈન સંઘને સરખો ઘાટ આપીને સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનાવવામાં કેટલો અસરકાર ફાળો આપ્યો હતો તેને ખ્યાલ આપે છે. (૪) મુનિ શ્રી વલ્લભવિજયજીને સંકલ્પ મુજબ પંજાબમાં ઠેર ઠેર પાઠશાળાઓ જેવી માતા સરસ્વતીની સંખ્યાબંધ દેવકુલિકાઓ ઊભી થઈએ તે ખરું જ; પણ આ પાઠશાળાઓ આપણે બીજા પ્રદેશની પાઠશાળાઓ કરતાં વિદ્યાર્થીઓની અધ્યયનરુચિ, સંખ્યા અને સંઘને એને મળી રહેતો સાથ વગેરે બાબતોમાં અત્યારે પણ જુદી પડે એવી, તેમ જ કેવળ બાલકેબાલિકાઓ માટે જ નહીં, પણ બીજાને માટે પણ એક પ્રકારના સંસ્કારકેન્દ્રની અને મિલનસ્થાનની ગરજ સારે એવી છે. આ પાઠશાળાઓ ઉપરાંત આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની Page #86 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પંજાબમાં દાદાગુરુના નામથી એક જૈન મહાવિદ્યાલય એટલે કે કોલેજની સ્થાપના કરવાની ભાવના પણ વિ. સં. ૧૯૯૪માં અંબાલા શહેરમાં શ્રી આત્માનંદ જેન કોલેજ”ની સ્થાપનાથી સફળ થઈ. આ કેલેજનું ઉદ્દઘાટન જૈન સંઘના અગ્રણું શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ કર્યું હતું. આટલે મોડે મોડે, શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગારોહણ પછી છેક ચાર દાયકા કરતાં પણ વધુ વખત પછી, આ કેલેજની સ્થાપના થઈ એ બીના આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી કઈ પણ કામ કરવાનું નક્કી કર્યા પછી, કાળની અસર નીચે, એને વીસરી જવાને બદલે એ માટે હમેશાં ધ્યાન આપતા રહેતા હતા, અને સમય પાક્ય લાગે ત્યારે એને અમલ પણ કરી બતાવતા હતા, એ વાતની સાક્ષી પૂરે છે. આ કોલેજ તે પંજાબ શ્રીસંઘની ગુરુભક્તિ અને જ્ઞાનભક્તિની પણ કીર્તિગાથા બની રહે એવી છે. એ કહેવાની જરૂર નથી કે આપણું સંઘે સ્થાપેલ આ પહેલી જ જૈન કેલેજ હતી. (૫) માસિક પત્રિકા તરીકે ઘણું વર્ષોથી શ્રી આત્માનંદ જૈન મહાસભા–પંજાબના મુખપત્રરૂપે “વિજયાનંદ” નામે માસિક પ્રગટ થઈ રહ્યું છે. દાદાગુરુના સ્વર્ગવાસ પ્રસંગે મુનિ શ્રી વલ્લભવિજયજીએ કરેલ આ સંક૯પની વિગત અહીં ખાસ હેતુસર આપવામાં આવી છે. પૂજ્ય આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછીને પંજાબ જૈન સંઘના વિકાસને ઈતિહાસ જોતાં કહેવું જોઈએ કે, શરૂઆતમાં સામાન્ય લાગતા આ સંકલ્પની આસપાસ–એટલે કે એ નિમિત્તેજ મોટા ભાગને વિકાસ થયેલ છે; અને એ સંક૯પની પૂર્તિ કરવાને નામે પંજાબ શ્રીસંઘને એકતાનું અને કાર્યશીલતાનું વિશેષ બળ મળતું રહ્યું છે. માત્ર પચીસ વર્ષ જેટલી નાની ઉંમરે પણ મુનિ શ્રી વલ્લભવિજયજીમાં શ્રી સંધની જરૂરિયાત, સમયનાં એંધાણ અને વિકાસની દિશાને પામી જવાની કેવી કોઠાસૂઝ, સમજ અને દીર્ઘ દૃષ્ટિ હતી, એને કંઈક ખ્યાલ પણ આ સંક૯પે અને એને પૂરા કરવા માટેના તેઓના અવિરત પ્રયાસો ઉપરથી આવી શકે છે. ભગવાન મહાવીરની અનાગ્રહી અને સર્વગ્રાહી અનેકાંત દષ્ટિના ભવ્ય વારસને શોભે એ રીતે પોતાની જીવનસાધનાને મુનિ વલ્લભવિજયજીએ વ્યાપક, ઉદાર અને સર્વહિતકારી બનાવી હતી. અને તેથી તેઓ પંજાબના શીખો, મુસલમાન અને અન્ય જૈનેતર વર્ગને પિતા તરફ આકરી શક્યા હતા અને સદાચરણની પ્રેરણું આપી શક્યા હતા એ તે ખરું જ; પણ એથીય Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સમયદશી આચાય વધારે મહત્ત્વની વાત તા એ હતી કે જિનપ્રતિમા અને જિનવાણીના પંજાબમાં પુનરુદ્ધાર કરવા માટે જે સ્થાનકમાગી ફ્રિકાની સામે શ્રી આત્મારામજી મહારાજને ઘણું કામ કરવું પડયું હતું અને પેાતાને પણ એમાં સાથ પુરાવવા પાત્રો હતા, એ જ સ્થાનકમાગી ફિરકામાંથી મુનિ શ્રી વલ્લભવિજયજી સામેને અણગમા અને વિરાધ શમી ગયા હતા, એટલું જ નહિ એ ફિરકાના અનુયાયીએ પણ એમને આદર કરતા અને એમની ધ વાણી ઉલ્લાસ અને શ્રદ્ધાપૂ વક સાંભળતા થયા હતા. આ પ્રતાપ મુનિ શ્રી વલ્લભવિજયજીની સમતા, નિળ સાધુતા અને નિર્દેશ મનેાવૃત્તિના જ હતા. કચારેક સંજોગેાના બળે કાઈની સામે થઈને કામ કરવું પડે તેપણ એના ડંખ મનમાં ન રાખીએ, અને આવા કામની પાછળની દૃષ્ટિ પણ અંગત સ્વાર્થ કે માનની નહીં પણ લાકકલ્યાણી જ હાય તા · દિલભર લિ 'ના સિદ્ધાંત મુજબ આપણી ભલી લાગણીની અસર સામાના અંતર ઉપર થયા વગર ન રહે : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનું જીવન આ સિદ્ધાંતની સચ્ચાઈના' જ્વલંત પુરાવારૂપ છે. < આ રીતે સૌને પેાતાના માનીને મુનિ શ્રી વલ્લભવિજયજી મહારાજ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ બાદ ૧૩ વર્ષ સુધી પુજામાં વિચર્યાં, અને પ’જામ શ્રીસંઘને સાચવવાની દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવાની સાથે પંજાબની અઢારે વર્ણની જનતાના ગુરુ બન્યા. સંતાને માટે તેા, સબ ભૂમિ ગેાપાલકી 'ની જેમ, એમને જન્મ ગમે ત્યાં થયા હાય, ઉછેર, અભ્યાસ અને સાધના પણુ ગમે ત્યાં થયાં હાય છતાં, આખા દેશ પેાતાનું વતન બની જાય છે; અને એમની સેવાભાવનાને આ કે તે પ્રદેશના સીમાડાએ બંધિયાર બનાવી શકતા નથી. શ્રી ઘ્યાનંદ સરસ્વતી જન્મ્યા ગુજરાત (સૌરાષ્ટ્ર )માં અને એમણે સેવાકરી ભારતનો. શ્રી સહજાન દસ્વામીએ ઉત્તર પ્રદેશમાં જન્મ ધારણ કર્યો અને ઉદ્ધાર કર્યા. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છના પ્રદેશેશને. આવા તેા અનેક દાખલા મળી શકે. આ ઉપરથી એટલું જોઈ શકાય છે કે ભારતદેશની અખંડિતતા–એકરૂપતાનું દર્શીન મુખ્યપણે આવા ઉદારધ્ધિ સાધુ-સંતાના વન અને વ્યવહારમાં થાય છે. પૂજ્ય આત્મારામજી મહારાજે પંજાબમાં જન્મીને ગુજરાત-સૌરાષ્ટ્રની કેટલી બધી સેવા કરી ! એ જ રીતે ગુજરાતમાં જન્મેલ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પંજાબની Page #88 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય સેવાઓ પણ અસાધારણ હતી. પંજાબને તે જાણે એમના અંતરમાં સર્વોચ્ચ સ્થાન મળ્યું હતું. વારંવાર પજાબની યાત્રા મુનિ શ્રી વલ્લભવિજયજીએ દીક્ષા લીધા પછીનાં ત્રણ ચોમાસાં ગુજરાત-રાજસ્થાનમાં (બે ગુજરાતમાં રાધનપુર અને મહેસાણામાં અને એક રાજસ્થાનમાં પાલીમાં) કર્યા પછી ૧૮ જેટલાં માસાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ઘણાં ગામ-શહેરેને પિતાની ભાવના, શક્તિ અને વિદ્રત્તાને લાભ આપે હતું. તેમાં છ માસાં દાદાગુરુજીની સાથે અને તેર તેઓના સ્વર્ગવાસ પછી કર્યા હતાં. . વળી, એમની પંજાબની યાત્રાઓને એકંદર વિચાર કરીએ તો, ચાર વાર થઈને એમણે પંજાબમાં કુલ ૩૨ માસાં કર્યા હતાં. એમના ૬૮ વર્ષ જેટલા સુદીર્ઘ દીક્ષાપર્યાયને લગભગ અડધો સમય એમણે પંજાબને અર્પણ કર્યો હતો, એ બીના પંજાબ ઉપર એમને અપાર પ્રીતિનું અને પંજાબ સંઘની તેઓના ઉપરની અસાધારણ ભક્તિનું સૂ ચન કરે છે. પંજાબથી પહેલી વાર વિહાર કર્યા બાદ તેર ચેમાસાં ગુજરાત, મુંબઈ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં કરીને જાણે તેઓએ પંજાબ અને પંજાબ સિવાયના પ્રદેશના જૈન સંઘના ઉત્થાન માટેની પિતાની સેવાવૃત્તિની સમતુલા સાચવી હતી, અને એ રીતે સમગ્ર જૈન સંઘ ઉપર ઉપકાર કર્યો હતે અને સૌને પિતાના ગુરુપદને લાભ લેવાને અવસર આપ્યું હતો. વિ. સં. ૧૯૭૩નું માસું બીકાનેરમાં કરીને તેઓએ બીજી વાર પંજાબમાં પ્રવેશ કર્યો અને વિ. સં. ૧૯૭૮ થી ૧૯૮૧ સુધીનાં ચાર માસમાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનમાં કરીને ત્યાંના શ્રીસંધની સેવા બજાવી. ખરી વાત તે એ છે કે, આચાર્યશ્રી પંજાબમાં હોય કે પંજાબથી દૂર હોય, પંજાબની હિતચિંતા તે કયારેય એમના હૃદયથી દૂર થતી ન હતી. અને દૂર રહ્યા રહ્યા પણ તેઓ પિતાના સમુદાયના સાધુઓ દ્વારા તેમ જ સલાહ-સૂચને દ્વારા પંજાબ શ્રીસંઘને જરૂરી માર્ગદર્શન કરાવતા જ રહેતા હતા. તેઓ ગમે ત્યાં હોય તે પણ હું મારા પંજાબમાં ક્યારે પહોંચું” એવી એમને હમેશાં ઝંખના રહ્યા કરતી. “ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમયદશી આચાર્ય વિ. સં. ૧૯૯૩ નું ચોમાસું ખંભાતમાં કરીને એમણે પંજાબ તરફ વિહાર કર્યો અને વિ. સં. ૧૯૯૪ થી ૧૯૯૯ સુધીનાં છ માસાં પંજાબમાં કર્યા. આ એમની પંજાબની ત્રીજી યાત્રા હતી. તે પછી એક જ વર્ષ માટે આચાર્ય મહારાજે પંજાબની બહાર છતાં પંજાબની નજીક વિ. સં. ૨૦૦૦નું માસું બીકાનેરમાં કર્યું. અને ત્યાર બાદ ફરી ત્રણ ચેમામાં એમણે પંજાબમાં કર્યા. આ રીતે પંજાબમાં છૂટક છૂટક ૩૨ માસ જેટલાં લાંબા સમય સુધીની સ્થિરતા દરમ્યાન જિનમંદિરની તથા પાઠશાળાઓની સ્થાપના, જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા, શિક્ષણપ્રચાર, ધર્મ પ્રરૂપણા, પંજાબ સંધનું સંગઠન તથા સાહિત્યને મહિમા પુનઃસ્થાપન કરવા માટે વલ્લભવિજયજી મહારાજે જે કામ કર્યું તેથી પંજાબને જૈન સંઘ ખૂબ Íક્તશાળી અને પ્રભાવશાળી બને. અને મુનિશ્રીનું વ્યક્તિત્વ પણ વિશેષ પ્રભાવશાળી બન્યું. મુનિશ્રીની આટલી બધી જહેમતને પ્રતાપે પંજાબ શ્રીસંઘ ખૂબ સંગઠિત, શક્તિશાળી અને ધર્મશ્રદ્ધામાં દૃઢ થયે. આચાર્યશ્રીની પંજાબની સેવાઓની અને પંજાબ સંઘની તેઓના પ્રત્યેની ભક્તિની કેટલીક વિગતે જોઈએ – (૧) વિ. સ. ૧૯૭૧ માં પંજાબ શ્રીસંઘને વિનતિપત્ર લઈને પંજાબ સંઘના આગેવાનો આચાર્યશ્રીને ગુજરાતમાં સીસોદરા ગામે મળ્યા. અને એમણે એમને પંજાબ પધારવાની વિનંતી કરી. આચાર્યશ્રીએ જવાબ આપ્યો કે, “તમે વિનંતી કરે કે ન કરો, સ્વર્ગસ્થ પ્રાતઃસ્મરણીય ગુરુમહારાજ શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરિજી (આત્મારામજી) મહારાજની આજ્ઞાનું પાલન બરાબર થશે. એ તરફ આવવાની અમારી પૂરી ભાવના છે.” અહીં વ્યાખ્યાન વખતે લાહોરનિવાસી લાલા માનચંદજીએ આચાર્યશ્રીને પંજાબ પધારવા માટેનું ગુરુભક્તિનું ગીત એવા ગ ગદ સ્વરે ગાઈ સંભળાવ્યું કે આચાર્યશ્રીની તેમ જ બધા શ્રેતાઓની આંખો આંસુભીની થઈ ગઈ–જાણે ભક્તનું હૃદય ત્યાં કરુણરસને રેલાવી રહ્યું! (૨) વિ. સં. ૧૯૭૨માં જૂનાગઢમાં ફરીને પંજાબ સંઘની પંજાબ પધારવાની વિનંતિ આવી. એમાં એક દુહ લખ્યો હતો– ભારતવર્ષ કે બીચમેં, વલ્લભ દીનદયાલ; જિસ નગરીમેં જા રહે, કરતે ઉસે નિહાલ. Page #90 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૭૧ છે અને તે પછી લગભગ એક જેટલા સજજને પિતાની માગણી રૂબરૂ રજૂ કરવા જૂનાગઢ આવ્યા હતા. (૩) ક્યારેક કોઈ વિરોધીએ પંજાબ મહાસભાને નામે આચાર્ય વિજયવલભસૂરિજી ઉપર આક્ષેપ કર્યો. એના ખુલાસારૂપે પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે પંન્યાસ શ્રી લલિતવિજયજીને એક પત્ર લખે; એમાં તેઓએ લખ્યું કે આવા ઊડતા ગપાટાને આધારે કોઈ વાતનું આંદોલન ઊભું કરવાથી શું ધર્માત્માઓને ધર્મવૃદ્ધિને લાભ થશે. ખરે ? અને અત્યારે મુનિ વલ્લભવિજયજી ગુજરાતને સુખદાયક વિહારને મૂકીને કષ્ટદાયક ક્ષેત્રોમાં કરીને ધર્મોપદેશ આપી રહ્યા છે, શું એમાં એમને કઈ સ્વાર્થ છે ?......... જ્યારે હું પંજાબમાં હતા ત્યારે ગુરુમહારાજને (શ્રી આત્મારામજીને) સ્વર્ગવાસ નહોતો થયું. તેઓએ પોતે જ કહ્યું હતું કે– મારી પછી ગુજરાતી સાધુઓ, મેં વાવેલ ધર્મબગીચાની રક્ષા કરવા માટે, ગુજરાતમાં જઈને ફરી પાછી કષ્ટદાયક ક્ષેત્રમાં આવશે, એવો મને ભરોસો નથી. પણ વલ્લભ, તારી ઉંમર નાની છે. તારા ઉપર મને ભરે છે. તું પંજાબના ધર્મક્ષેત્રને પુષ્ટ કરજે. તું આવીશ તે તારે શિષ્ય પરિવાર પણ આવશે............... તેઓ શ્રી ૧૦૦૮ ગુરુની આજ્ઞાને માથે ચડાવીને, કષ્ટ સહન કરીને, વિકટ ભૂમિમાં વિચરે છે. અમારા જેવા તે એક પણ ગુરુમહારાજના બગીચામાં જળ છંટકાવ કરવા નથી જતા. ફક્ત વલ્લભવિજયજી જ સુખદાયક વિવાર તજીને વિકટ સ્થાનમાં વિચરે છે.” પ્રવર્તકજી મહારાજ જેવા સમભાવી, પીઢ અને ઓછાબેલા ધર્મપુરુષના આટલા શબ્દ જ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની પંજાબની સેવાનું મહત્ત્વ સમજાવવા પૂરતા છે. (૪) વિ. સં. ૧૯૯૪માં આચાર્યશ્રી પાટણ પધાર્યા. સંઘે અર્પણ કરેલા સ્વાગત-પત્રના જવાબમાં તેઓએ કહ્યું : “મારા વગર પંજાબ નહીં અને પંજાબ વગર હું નહીં. ગુરુમહારાજે અંત સમયે મને પંજાબની સંભાળ રાખવાની જે આજ્ઞા આપી હતી. એને કેવી રીતે ભૂલી શકું ?” (૫) વિ. સં. ૧૯૯૬માં આચાર્યશ્રી ગુજરાનવાલા ગયા. ત્યાં યુવક Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સમયદશી આચાર્ય મંડળ તરફથી માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. એ વખતે પ્રવચન કરતાં આચાર્યશ્રીએ કહ્યું : “તમારે અપૂર્વ ભકિતભાવ જોઈને મને બહુ આનંદ થયો. અમારે સાધુઓને માટે આ માનપત્રોને શે ઉપયોગ છે? અમે આને ક્યાં રાખીશું ? અલબત્ત, તમારા હૃદયના ઉત્સાહને બતાવનારાં આ ઉત્તમ સાધન છે; અને એની મારા હૃદય ઉપર ઘણું અસર છે. તોપણ ધર્મ અને સમાજ પ્રત્યે મારી શી ફરજ છે તેનું આ સ્મરણ કરાવે છે. સોળ વર્ષ પહેલાં મેં ગુરૂકુળનું સંચાલન તમને સોંપ્યું હતું, અને હું ગુરુદેવને સંદેશા દૂર દૂર સુધી પહોંચાડવા ગયે હતા. આજે સમાધિમંદિરનાં દર્શન કરીને મારું હૃદય ઉલ્લસિત થઈ ગયું છે. હું આજે પણ તમારા સ્વાગતમાં ગુરુદેવના આત્માને પ્રત્યક્ષ નિહાળી રહ્યો છું. તમે ગુરુકુળની કેટલી ઉન્નતિ કરી એ તો હું જ્યારે એની વાતે સારી રીતે સાંભળીશ કે એનું બરાબર નિરીક્ષણ કરીશ ત્યારે જાણવા મળશે. પરંતુ તમે યુવાનો અને વૃદ્ધો સાથે મળીને શહેરની ઉન્નતિનું કામ કરશો, તો હું રાજી થઈશ. મહાત્મા ગાંધી દેશને માટે કેટલું બલિદાન દઈ રહ્યા છે આઝાદીને માટે (જુદા જુદા) દેશમાં કેટલાં બલિદાને અપાઈ રહ્યાં છે ! આથી જૈન સમાજ ક્યારેય કંઈક બોધપાઠ લેશે ખરો ?” (૬) દેશના વિભાજન પછી આચાર્યશ્રી ગુજરાનવાલામાંથી અમૃતસર આવ્યા. અમૃતસરથી વિહારની તૈયારી કરી ત્યારે “સનાતન ધર્મ પ્રચારક” પત્રના તંત્રી પં. રસિયારામે આચાર્યશ્રીને અંજલિ આપતાં કહ્યું: “હું સનાતનધમી બ્રાહ્મણ છું, છતાં આચાર્યશ્રી ઉપર મને અતૂટ શ્રદ્ધા છે. એમના ત્યાગ, વૈરાગ્ય, તપથી, અમૃત જેવી વાણીથી, માનવસેવાના ઉપદેશથી તથા ઉદારતાથી હું મુગ્ધ થઈ ગયો છું. હું એમને મારા ગુરુ માનું છું. દુનિયામાં મેં એમના જેવા બીજા કોઈ ત્યાગી મહાપુરુષ નથી જોયા.” (૭) વિ. સં. ૨૦૦૪ની વાત છે. અંબાલાને કેટલાક ગૃહસ્થ આચાર્યશ્રીને અંબાલા પધારવાની વિનતિ કરવા આવ્યા. આચાર્યશ્રીએ નિર્વાસિત કુટુંબે અંગે ચિંતા દર્શાવતાં કહ્યું: સંક્રાંતિ ઉપર પંજાબ સંઘના આગેવાને પટ્ટીમાં આવવાના છે. પાકિસ્તાનથી જે કુટુંબો આવ્યાં છે, એમની વ્યવસ્થા અંગે જે યોજના તૈયાર કરી છે, એના ઉપર ત્યાં વિચારણા કરવાની છે. તે પછી અંબાલા જવું કે બિકાનેર, એને નિર્ણય કરવામાં આવશે.” Page #92 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચા ૭૪ (૮) આ જ અરસામાં માલેરકેાટલામાં પજાબના નિર્વાસિત ભાઈબહેનોને ઉદ્દેશીને આચાર્યશ્રીએ કહ્યું : “ ભાગ્યશાળીઓ, પંજાબનુ સ્થાન મારા હૃદયમાં છે. અને જ્યાં સુધી વતા રહીશ ત્યાં સુધી પંજાબનું ધ્યાન રાખીશ. તમે બધા ભાઈઓ સંગઠિત થઈને એક સ્થાનમાં રહેા, એવી વ્યવસ્થા થવી જોઈએ.” 66 ( ૯ ) પંજાબના નિર્વાસિતા માટે ખીકાનેરના સંધને લાગણીભર્યા શબ્દોમાં ઉત્ખાધન કરતાં આચાર્યશ્રીએ કહ્યું : હું તા ભિક્ષુ ધ્યું. ભગવાન મહાવીરને, ગુરુદેવને! અને જૈન શાસનના ભિક્ષુ .... તેથી આજે તમેા ખીકાનેરના કરાડપતિ દાનવીરા, બીકાનેરનાં ભાઈઓ-બહેનેા, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મુંબઈ, મદ્રાસ, કલકત્તા અને રાજસ્થાનનાં શાસનભક્ત શ્રદ્દાવાન ભાઈ-બહેનેા પાસે આજે, આ ઉંમરે, ભીખ માગી રહ્યો છું. આજે પંજાબના શાસનભક્ત, સ્વસ્થ ગુરુદેવના પ્રિય શ્રાવા નિરાધાર બની ગયા છે. એમને તમે જો ઘેાડી થાડી (રૂપિયામાંથી એક પૈસા જેટલી) પણ મદદ કરશે તેા આ બહાદુર પંજાબી પગભર બની જશે; આખા જૈન સમાજ શક્તિશાળી અને સમૃદ્ધ બની જશે. તમે લૉક મેઢાની સ્નેહાંજલની સાથે આટલી મહ્દ આપશે! ને ? આટલી ભિક્ષા આપશે. ને ? ’’ આચાર્યશ્રીના પ્રયાસાથી, મુંબઈની માનવ રાહત સમિતિ તરફથી, આચાર્યશ્રી સાગરાનન્દસૢ રિજીના સદુપદેશથી સૂરતના સંઘ તરફથી, આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજીની પ્રેરણાથી વાપીના જૈન સૌંઘ તરફથી આ કામ માટે ઠીક ઠીક સહાય મળી હતી. કાઈ પણ જીવને દુ:ખી જોઈને દુઃખી દુઃખી થઈ જનાર આચાર્ય પેાતાના પ્રાણપ્યારા પંજાબીઓના આવા કારમા સંકટ વખતે ચૂપ કેમ બેસી શકે ? એમનાં તે ઊંધ અને આરામ હરાઈ ગયાં હતાં. (૧૦) વિ. સં. ૧૯૬૪માં આચાર્યશ્રીએ પંજાબથી ગુજરાત તરફ વિહાર કર્યાં. તેઓ પંજાબથી સેંકડા માઈલ દૂર હતા. એવામાં પિવાઈ નામના ગામમાં તેને આચાર્ય શ્રી વિજયકમલસ રિજીને ગુજરાનવાલાથી એક તાર મળ્યા. તારમાં લખ્યું હતું: અહીં'ના સનાતન ધમીએ ગુરુદેવના અજ્ઞાનતિમિરભાસ્કર ” અને “ જૈનતત્ત્વાં ” નામનાં પુસ્તકાને ખાટાં ઠરાવવા પ્રયાસ કરે છે. એ માટે તમારી જરૂર છે. '' આચાર્ય - શ્રીએ (તે સમયે ૩૭ વર્ષની વયના યુવાન મુનિ શ્રી વલ્લભવજયજીએ ) 66 વિચાર્યું : આ તે શાસનરક્ષાનું મહાન કાર્ય, વળી એમાં પૂજ્ય ગુરુદેવ અને 66 Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમયદશી આચાર્ય પંજાબ સંઘની પ્રતિષ્ઠાને પણ સવાલ છે. એટલે એમાં આળસ કે ઉપેક્ષા ન શોભે, ગુજરાનવાલા જવું જ ઘટે. જેઠ મહિનાનો વખત. ગરમી કહે મારું કામ. અને ગુજરાનવાલા ૪પ૦ માઈલ દૂર. એ કશાથી વિચલિત થયા વિના, સવારના ૨૦ માઈલ અને સાંજના ૧૦ માઈલ, એમ રોજ ૩૦ માઈને ઉગ્ર વિહાર કરી, ગોચરી-પાણી કે થાક-આરામની પરવા ર્યા વગર તેઓ વીસેક દિવસમાં જ ગુજરાનવાલા પહોંચી ગયા. અગ્નિપરીક્ષા સમા આ વિહારમાં તેઓની સાથે તેઓના શિષ્ય મુનિ સેહનવિજયજી હતા. ચાલતાં ચાલતાં પગમાં છાલાં પડી ગયાં અને એમાંથી લેહી નીકળવા લાગ્યું. પણ છેવટે શાસનની રક્ષા માટે સમયસર પહોંચી જવાયું એને તેઓ સંતોષ અને હર્ષ અનુભવી રહ્યા. અને યોગાનુયોગ પણ કે, કે જે કામ માટે તેઓ આટલાં કષ્ટ વેઠી, ઉગ્ર વિહાર કરી, ગુજરાનવાલા પહોંચ્યા, તે કામમાં તો તેઓને પહોંચતાં પહેલાં જ સફળતા મળી ચૂકી હતી અને વિરોધીઓએ ઊભી કરેલી મુસીબતમાં વાદળો વીખરાઈ ગયાં હતાં ! મુનિ વલ્લભવિજયજીની સંયમસાધનાની, તન-મનની તાકાતની અને એમના અંતરમાં સંગ્રહાયેલ બ્રહ્મશક્તિની જાણે કુદરતે કારમી કસોટી કરી. એ કસોટીમાં પાર ઊતરીને મુનિ વલ્લભવિજયજીને આત્મવિશ્વાસ ઔર. વધી ગયે (૧૧) છેલ્લી અવસ્થામાં મુંબઈમાં આચાર્યશ્રીએ જોયું કે, મારાથી તત્કાળ પંજાબ પહોંચી શકાય એમ નથી, અને પંજાબની ધર્મભાવનાની માવજત કરવાની જરૂર છે, એટલે તેઓએ, પોતાની અગવડને વિચાર એક બાજુ મૂકીને, પિતાના પરમ ગુરુભક્ત શિષ્ય આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીને પંજાબ જવા આદેશ આપ્યો. આચાર્ય વિજયસમુદ્રસૂરિજી માટે ગુરુવર્યની આ ઉંમરે અને નાદુરસ્ત તબિયતે, ગુરુથી જુદા પડવાનું કામ બહુ વસમું હતું. પણ ગુરઆજ્ઞાનું પાલન તે થવું જ જોઈએ, એમ માની એમણે વિહાર કર્યો. પણ તેઓના વિહાર કર્યા પછી આચાર્ય શ્રીની તબિયત વધારે નાદુરસ્ત થઈ ગઈ એટલે આચાર્યશ્રીએ એમને પાછા બોલાવી લીધા. ગુરૂની શિષ્ય પ્રત્યેની પ્રીતિ, શિષ્યની ગુરુભક્તિ અને બન્નેની પંજાબની સંભાળની ચિંતા જાણે આ પ્રસંગથી ચરિતાર્થ થઈ ! ' આવી આવી અનેક ઘટનાઓ ઉપરાંત પંજાબમાં એકતા અને સંપની ભાવનાને મૂર્ત કરવા માટે, કન્યાવિક્રય જેવી કુરૂઢિઓથી પંજાબના. ! Page #94 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૭૫ જૈન સમાજને મુક્તિ અપાવવા માટે, ધાર્મિક તેમ જ દરેક કક્ષાના વ્યાવહારિક શિક્ષણને માટે અને સમાજના સર્વાગીણ ઉત્કર્ષ માટે આચાર્યશ્રીએ જે અવિરત ચિંતા અને પ્રવૃત્તિ કરી હતી તેનું મૂલ્ય થઈ શકે એમ નથી. આવા ઉપકારક ગુરુને એગ તો ભાગ્ય પૂરું જાગતું હોય તે જ મળે. આવી કાર્યશીલ લાગણીને લીધે જ ગુરુ વલ્લભ પંજાબના આબાલગોપાલ જનસમૂહના અને સામાન્ય જનતાના અંતરમાં સદાને માટે વસી ગયા છે. આજે પણ ગુરુ વલ્લભનું નામ આવે છે અને પંજાબનાં ભાઈઓ-બહેનનાં અંતર ગદ્ગદ બની જાય છે. વિ. સં. ૧૯૬૩ની સાલમાં પંજાબના શ્રીસંઘે પિતાના હત્યના રખેવાળ આ ધમનાયકને પંજાબ કેસરી 'નું બિરુદ આપાને પિતાની ભક્તિ દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. અને ગુરૂવયે પણ પંજાબની ભક્તિની કદર કરી હતી. બાકી ત, આચાર્ય વિજ્યવલભસૂરિજી પંજાબના સંધને મન શું હતા અને શું ન હતા એને હિસાબ તે કઈ ભક્તહૃદય સંત જ મેળવી શકે. - મુનિ વલ્લભવિજયજીની શક્તિ, નિર્મળ સંયમયાત્રા, વિદ્વત્તા, શાસનસેવાની તમન્ના અને લેકે પકારની ભાવનાને પારખીને પંજાબના શ્રીસંઘે તો વિ. સં. ૧૯૫૭માં, ૩૦ વર્ષની ભરયુવાન વયે, તેઓને આચાર્ય પદવી આપવાની આગ્રહભરી ઈચ્છા પ્રગટ કરી હતી. પણ યુવાન મુનિનું મન આવી મોટાઈને ભાર સ્વીકારવા તૈયાર ન હતું. એમને તો. શાસનસેવા અને જનસેવાનાં કાર્યોની જ દરકાર હતી. એમાં પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી મહારાજે, સમુદાયની એકતાને સાચવી રાખવા માટે, અત્યારે એ વિચારને મુલતવી રાખવાની શાણી સલાહ આપી. મુનિ વલ્લભવિજયજીને તે “ભાવતું હતું અને વૈદ્ય કહ્યું ” જેવું થયું. પંજાબ સંઘે પિતાને આગ્રહ જતો કર્યો. મુનિ વલભવિજ્યજીને તે કોઈ પણ પદવીની ઝંખના સતાવતી ન હતી. એમને મન તે સંધસેવા અને જનસેવા જ સાચી પદવી હતી. એટલે એમ ને એમ ૨૪ વર્ષ વીતી ગયાં. વિ. સં. ૧૯૮૧ની સાલમાં માગસર સુદિ પાંચમના દિવસે, લાહોરના જિનમંદિરની પ્રતિષ્ઠાને મહેત્સવ પ્રસંગે, ૫૪ વર્ષની પરિપકવ વયે, લાહોરમાં, ગામ-પરગામના વિશાળ સંઘની હાજરીમાં, મુનિ વલ્લભવિજયજીને આચાર્યપદ અપણું કરવામાં આવ્યું. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સમયદશી આચાર્ય - આ ધર્મ પ્રસંગથી શાસન, આચાર્ય પદવી અને મુનિ શ્રી વલ્લભવિજયજી ત્રણે ગૌરવશાળી બન્યાં. ગુજરાનવાલાને છેલ્લી સલામ! સને ૧૯૪૫ થી ૧૯૪૭ સુધીને અઢી-ત્રણ વર્ષને સમય આપણું દેશમાં ભારે અસ્થિરતા, અરાજકતા અને અસ્તવ્યસ્તતાને સમય હતે. સ્વરાજ્યપ્રાપ્તિની પૂવેના એ સમયમાં દેશ આખે કેમ તેફાનેના દાવાનળમાં સપડાઈ ગયો હત; તેમાંય ઉત્તર ભારતની અને વિશેષ કરીને પંજાબ-સિંધ-સીમાપ્રાન્તની દુર્દશા તે વર્ણવી જાય એવી ન હતી. અને સ્વરાજ્ય આવ્યા પછીની કલેઆમે તે માઝા મૂકી હતી. આ પ્રદેશના વસનારાઓ માટે આ કાળ ખરેખરી કસોટીને હત–લેકાનાં જાન-માલની લેશ પણ સલામતી નહોતી. જેઓનાં જાન-માલ સલામત રહી શક્યાં એ કેવળ અકસ્માતરૂપે કે પિતાનાં પાંદરાં ભાંગ્યનાં બળે અથવા તે ભગવાનની કૃપાના કારણે ! આવા કપરા અને કારમાં સમયમાં પંજાબ જવું અને ત્યાં અઢીત્રણ વર્ષ માટે રહેવું એ આકરી કસોટી કરે એવો પ્રયોગ હતો, પણ શ્રી વિજયવલભસૂરિજી મહારાજને એની વિશેષ ચિંતા ન હતી; આ સમયે એમની ઊંઘ ઉડાડી મૂકે એવી ચિંતા તે એમને એ વાતની હતી, કે આવા ભયંકર સંકટના સમયમાં પંજાબને શાંતિપ્રેમી અને અહિંસાવાદી જૈન સમાજનું શું થશે ? પણ દેશમાં ઠેર ઠેર જાગી ઊઠેલી આ કોમી તંગદિલી અને તોફાનેએ ક્રમે ક્રમે એવું તો ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું કે એનું શમન કરવું કે એને સામનો કરવો એ મોટા મોટા સત્તાધારીઓના હાથની વાત પણ નહોતી રહી-કરાર કાળ પિતે જ જાણે માનવરુધિરથી પિતાનું ખપ્પર ભરવા વધારે ફૂર બન્યો હતો ! આવા દાવાનળની સામે થવાનું સામાન્ય માનવીનું કે ધર્મગુરુનું પણ શું ગજુ ? અને છતાં, પિતાનાં હૃદયબળ, હિંમત અને પુરુષાર્થને બળે પિતાના ચિત્તને સ્વસ્થ રાખીને, સર્વનાશ વેરતા આ હુતાશનમાંથી બની શકે તેટલાને તો અવશ્ય ઉગારી શકાય. આચાર્ય મહારાજે ૭૫ વર્ષની જઈફ ઉંમરે, આવા મતિમૂઢ બનાવી મૂકે અને ભલભલાની હિંમતને ભરખી જાય એવા કારમા સંકટના સમયમાં, સ્વસ્થતાપૂર્વક સંઘરક્ષાનું આવું કામ કરી બતાવ્યું એ બીના એમની Page #96 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૭૭ સાધુતાના ખમીરની, જીવનસાધના દ્વારા એમનામાં પ્રગટેલી ઠંડી તાકાતની અને સાચા અહિંસાધર્મના આચરણથી પ્રાપ્ત થતી તેજસ્વિતાની કીતિગાથા બની રહે એવી છે. પિતાના દાદાગુરુની, એમના સમાધિમંદિરની અને એમના નામે સ્થપાયેલ ગુરુકુળની યાદ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ ક્યારેય ભૂલી નહીં શક્તા. એમને તે હમેશાં એમ જ રહ્યા કરતું કે ક્યારે અવસર મળે અને ક્યારે એ બધાનાં મન ભરીને દર્શન કરવા ગુજરાનવાલા જઈ પહેચીએ. વિ. સં. ૨૦૦૪નું માસું તેઓ ગુરુતીર્થ ગુજરાનવાલામાં રહ્યા, ત્યારે એક બાજુ સ્વરાજ્યપ્રાપ્તિના પડઘમ જોરશોરથી વાગી રહ્યા હતા, અને બીજી બાજુ દેશના વિભાજનની પૂર્વ તૈયારીરૂપે કોમી તોફાનોએ અસાધારણ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. માણસને મારો એ, તે કાળે, ચીભડાને વધેરવા કરતાં પણ સહેલું બની ગયું હતું ! પંજાબની અશાંતિની કેાઈ સીમા ન હતી અને ગુજરાનવાલા પણ કામી ઝનૂ ને જન્માવેલી અશાંતિને અડ્ડો બની ગયું હતું. સ્વરાજ્યને આવવાને હજી ડાં અઠવાડિયાં ખૂ ટતાં હતાં, પણ કલેઆમ તે ક્યારની શરૂ થઈ ચૂકી હતી. ગુજરાનવાલાના હિંદુઓની સલામતી પૂરેપૂરી જોખમમાં હતી; અને જૈનેને પણ એમાં સમાવેશ થત હતો. કઈ કઈ વહેલાં ચેતીને ચાલી નીકળ્યા, તે સિવાયનાં બધાંનાં જાન-માલ ભયમાં હતાં. આચાર્યશ્રી કેવળ જૈન સંઘના કે કેવળ હિંદુ જાતિના ભયંકર ભાવથી જ નહીં પણ આખા દેશના સંકટગ્રસ્ત લાગતા ભાવથી ખૂબ ચિંતિત હતા; અને એમની પારગામી દૃષ્ટિ દેશને અમંગળ ભાવીનું દર્શન કરાવીને એમને વધુ દુઃખી બનાવી મૂકતી હતી. એમની આ લાગણ આદર્શ જીવન” (પૃ. ૫૩૫) માં નોંધાયેલ નીચેના વાર્તાલાપ ઉપરથી જાણું શકાય છે : એક ગૃહસ્થે કહ્યું : “ગુરુદેવ, હિંદુસ્તાનને સ્વરાજ્ય તે મળ્યું, પણ પંજાબના હિંદુઓને માટે તે આ આફત માલુમ પડે છે.” “આચાર્યશ્રીએ કહ્યું : “જ્યારથી મેં ભાગલાની વાત સાંભળી છે ત્યારથી હું ચિંતિત છું કે આપણું ધર્મસ્થાને અને સમાજનું શું થશે ?” Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમયદશી આચાર્ય છે “એક જણે કહ્યું : “પાકિસ્તાનમાં લગભગ વીસ શહેર અને કસબા છે, જ્યાં આપણાં મંદિર અને ધર્મસ્થાને છે.” આચાર્યશ્રીએ કહ્યું: “હિંદુસ્તાનમાં મુસલમાનો રહેશે કે નહીં ? હિંદુસ્તાનમાં હિંદુઓની સાથે મુસલમાને રહી શકશે; પરંતુ પાકિસ્તાનીએની મનવૃત્તિ જોતાં હિંદુઓ પાકિસ્તાનમાં રહી શકે એ અસંભવ જેવું લાગે છે, કારણ કે, પાકિસ્તાનની રચના થતાં પહેલાં જ મુસલમાન ઉત્તેજિત થઈ રહ્યા છે.” એકે કહ્યું: “શું પાકિસ્તાન સરકાર બિનમુસ્લિમનું રક્ષણ નહીં કરે ?” * “આચાર્યશ્રી : “કરવું તે જોઈએ, પણ સત્તાને મદ ભૂડ હોય છે.” * દિવસે દિવસે સૌની બિનસલામતી વધતી જતી હતી, ચિંતાનો કોઈ પાર ન હતા અને ચિંતા કરવાથી કોઈ માર્ગ પણ નીકળે એમ ન હતિ. હવે તે હિંમતથી કામ લેવાની અને સંઘ સહિત સહુને બચાવ કેવી રીતે થાય એનો માર્ગ શોધવાની જરૂર હતી. જે વ્યક્તિગત જાન-માલની સલામતીના સ્વાર્થમાં સપડાયા તે પિતાને બચાવ તે થતાં શું થાય, પણ સર્વ કોઈ ઉપર સર્વનાશની આફત વરસી જાય એ કટોકટીને એ સમય હતો. અને એની સામે હિંમત, ધીરજ, સ્વસ્થતા, દીર્ધદષ્ટિ અને ‘કુશળતાથી કામ લેવાનું હતું. ' સ્વરાજ્યની જાહેરાતના સવા મહિના પહેલાં, તા. ૨––-૪૭ ના રોજ, શ્રી આત્મારામજી મહારાજના સમાધિમંદિરને આગ લગાડ્યાના સમાચાર મળ્યા. અંતર ચિરાઈ જાય અને મન બેકાબુ બની જાય એવા એ સમાચાર હતા. આચાર્ય મહારાજ સ્તબ્ધ બનીને એ સમાચાર સાંભળી રહ્યા. પણ સમય એવો હતો કે મનને વશ રાખ્યા વગર છૂટકો ન હતું. સંઘનાયકપદની ખરેખરી અગ્નિપરીક્ષા થઈ રહી હતી. * હવે તંગદિલી અને બિનસલામતી ઓછી થવાને તે કોઈ અવકાશ જ ન હતું. ક્યારે શું થાય એ કહેવું મુશ્કેલ હતું. પંજાબના સંઘને જેટલી પિતાની સલામતીની ચિંતા હતી, એટલી જ ખરેખરા તોફાનના કેન્દ્રમાં રહેલાં આચાર્ય મહારાજ તથા અન્ય સાધુ-સાધ્વીઓ તેમ જ શ્રાવક-શ્રાવિકાઓની ચિંતા હતી. તેમાંય પંજાબ શ્રીસંઘના પ્રાણ સમા - આચાર્ય મહારાજને કદાચ કંઈ આંચ આવી જાય તો......? આ વિચારની Page #98 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રશી આચાય કલ્પના પણ રૂંવાડાં ખડાં કરી દે એવી હતી. સૌ પ્રાર્થના કરતા હતા ઃ પરમાત્મા આપણા ગુરુદેવને ઉગારી લે.’ : જેમ જેમ વખત ગયા તેમ તેમ જોખમ વધતુ ગયું. આખા દેશના સધ આચાર્ય મહારાજની સલામતી માટે ચિંતિત બની ગયા. ચાતરથી મહારાજજીને એક જ વિનતિ થતી હતી : ગમે તેમ કરીને ગુજરાનવાલા છોડીને-પાકિસ્તાનમાં ગયેલ પ્રદેશ તજીને–ભારતમાં આવી જાએ ! આ માટે કેટલીક તૈયારી કરીને એની જાણ પણુ આચાર્યશ્રીને કરવામાં આવી. પણ પાતાના જીવ બચાવવા ખાતર કે વ્યધર્મના માર્ગ ભૂલે એ ખીજા ! આચાર્યાં મહારાજ તા જાણે એક જ નિશ્ચય કરીને બેઠા હતા કે વીશું તા સઘ સાથે જ જીવીશું'; અને સંધ ઉપર જે જોખમ આવી પડશે તે એ જોખમ સૌથી પહેલાં અમે ઝીલીશું. અમે જીવતા હાઈએ અને સંધને આંચ આવે એ ન બને! પહેલાં સ`ધની સલામતી, પછી અમારી સલામતી. અને આમ કરતાં કદાચ અમારા વ ઉપર જોખમ આવી પડશે તેા સંઘરક્ષામાં અમારું જીવન ધન્ય બની જશે. એક દિવસ આચાર્ય મહારાજે શ્રાવકાને કહ્યું : “તમે તમારાં ખાલબચ્ચાને માકલી આપ્યાં એ સારું કર્યું; હવે તમે તમારી રક્ષા માટે અહી થી સલામત સ્થળે ચાલ્યા જાઓ. ’ પણ શ્રાવાય છેવટે વલ્લભગુરુના ઘડેલા હતા; એમણે પણ એકલા જવાનેા ઇન્કાર ભણી દીધા. સરકારે આચાર્યશ્રીને હવાઈ માર્ગે લઈ જવાની તૈયારી બતાવી, પણ સ`ઘનાયક તરીકેની પેાતાની જવાબદારીની ઉપેક્ષા કરવા જેવી એ વાત એમને હરગિજ મજૂર ન હતી. ૭. અત્યારે એક જ આ સ’કટમાંથી સંઘની ચિંતા વિસે સેિ વધુ ને વધુ ઘેરી બનતી જતી હતી; અને સંઘ તેમ જ સાધુ-સાધ્વી સહિત આચાર્ય મહારાજને સિંહસલામત હિંદુસ્તાનમાં લઈ આવવાનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. હવે તે સ્વરાજ્ય પણ આવી ચૂકયુ' હતું અને પાકિસ્તાનનુ સર્જન પણ થઈ ગયું હતુ. અને વળી ગુજરાનવાલામાંથી હિંદુસ્તાનમાં આી પહેાંચવુ અાકય જેવું હતું: ભગવાન જાણે કયારે કેવી મુસીબત આવી પડે ! પણ આચાર્ય મહારાજ તા સ્થિતપ્રજ્ઞની જેમ સ્વસ્થ હતા, અને પેાતાના સધને હમેાં ધીરજ અને હિંમત આપતા રહેતા હતા. સૈાને Page #99 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય એટલી આસ્થા હતી કે માથે ઓલિયા જેવા સાધુપુરુષનું શિરછત્ર છે, તો એમના પુણ્ય આપણે જરૂર આ સંકટના મહાસાગરને પાર પામી જઈશું. આમ ધૈર્ય અને હિંમતના અવતાર બનેલા ગુરુ અને ગુરુશ્રદ્ધામાં લીન બનેલા ભક્તો સંકટની સામે જાણે લક્ષમણરેખા દેરીને સારા સમયની રાહ જોઈ રહ્યા. | ગુજરાનવાલાને મુસલમાને તે આચાર્યશ્રીના ભક્ત હતા. તેઓ એમને એલિયા જેવા પવિત્ર પુરુષ માનતા. એટલે જ્યારે શહેરમાંથી બધા હિંદૂઓ ચાલી નીકળ્યા ત્યારે પણ આચાર્યશ્રી અઢીસો જેટલા શ્રાવકે સાથે ઉપાશ્રયમાં જ રહ્યા. પણ પછી બહારગામના મુસલમાને આવતા ગયા અને લૂટ, આગ અને ખૂનના બનાવો વધતા ગયા. એક દિવસ તે એક જુવાન મુસલમાન મંદિર અને ઉપાશ્રય ઉપર ત્રણ બેંબ પણ નાખ્યા ! લેકેની બેચેની અને બિનસલામતી વધી ગઈ. પેલે બોંબ નાખનાર જુવાન બીજે દિવસે પિતાની જ કામના માણસની ગોળીથી વિંધાઈ ગયો! વૃદ્ધ મુસલમાનોએ કહ્યું: ‘આવા પાક બાબાજીને તકલીફ આપ્યાને આ કેવો ખૂરે અંજામ આવ્યા ! હવે એવી ગુસ્તાખી કઈ ન કરશો!” એવામાં પર્યુષણ મહાપર્વ આવ્યાં. સને થયું, આવા વખતમાં પર્યુષણ કેવાં અને એનું આરાધન કેવું ! કોઈનું ચિત્ત પર્વારાધનમાં લાગે એવી સ્થિતિ જ ન હતી. પણ આચાર્યશ્રી તે ધર્મમૂતિ હતા. સંકટને તરવાનો ઉપાય એમને ધર્મારાધનમાં જ દેખાય. મનને દઢ કરીને તેઓ શાંત ચિત્તે મહાપર્વની આરાધનામાં લાગી ગયા ! આવા રૂડા આત્મપર્વનું આરાધન કરતાં કદાચ જન જવાનો વખત આવે તે પણ શી ચિંતા ? . સ્થિતિ તે વધારે ને વધારે ખરાબ થતી જતી હતી. પણ જાણે પિતાના સંતજનો અને ધમ જીવોના રક્ષણની જવાબદારી કુદરતે પિતાના ઉપર લઈ લીધી હતી. અહીં જાણે પેલી કવિપંક્તિઓનું સત્ય સાકાર મતું લાગતું હતું * મચ્યું છે યુદ્ધ બ્રહ્માંડે દેવદાનવનું સદા, - હણે છે કે ઈ તો કઈ રક્ષાનું કરનાર છે. પણ આ રક્ષા ક્યારે, કેવી રીતે, કેની મારફત થવાની હતી ? –અને એક દિવસ આ સવાલનો જવાબ મળી ગયો. ભાદરવા સુદ આઠમે અમૃતસરથી ત્રણ મેટર લારીઓ ગુજરાનવાલા Page #100 -------------------------------------------------------------------------- ________________ સમયદર્શી આચાય ૮૧ આવી પહોંચી. આવનારાઓએ સાધુ-સાધ્વીસમુદાય સાથે એમાં અમૃતસર આવવા આચાર્યશ્રીને વિનંતિ કરી. પણ તે તે પેાતાના નિશ્ચયમાં દૃઢ હતાઃ પહેલાં મારા સૌંધ અને સમુદાય, છેલ્લા હું! મારા અહીંથી રવાના થવા સાથે જ આપણા સંધની બિનસલામતીનેા પણ અંત આવવા જોઈએ. વિનતિ કરનારા નિરાશ થયા ઃ આમને કેવી રીતે સમાવવા ? કાણુ સમજાવે ? આ અપાર સકટાએ જન્માવેલી વનની અનિશ્ચિતતાની વચ્ચે જાણે આચાર્ય પ્રવરનું તેજ વધારે ખીલી નીકળ્યું, એમના આત્મા સિદ્યોગીની ધીરતા-ગંભીરતા દાખવી રહ્યા. ભાદરવા સુદિ અગિયારસે જગદ્ ગુરુ હીરવિજયસૂ રિજીની જયંતીની ઉજવણી કરી, અને ખીજે જ દિવસે, સૌના છુટકારાના સમય જાણે પાકી ગયેા હાય એમ, અમૃતસરથી એકીસાથે પંદર મેટર લારીઓ આવી પહેાંચી. એની સાથે સ ંધની રક્ષા માટે મિલીટરીના ૩૨ માણસા અને એક કેપ્ટન હતા. સૌના વિદાયની અને પ્રાણપ્યારા ગુરુતીર્થં ગુજરાનવાલાને આખરી સલામ કરવાની વસમી ઘડી આવી પહેાંચી. કુદરતના સક્ત પણ કચારેક કેવા વિચિત્ર હાય છે ! જે ગુજરાનવાલા પ્રત્યે રામરામમાં ધર્મ ભક્તિ ઊભરાતી અને જ્યાંની યાત્રા કરવાને માટે મન થનગની રહેતું એના સદાને માટે ત્યાગ કરવાના વખત આવ્યા ! જિનમંદિરમાંની કેટલીય જિનપ્રતિમા મંદિરના ભોંયરામાં મૂકીને ભોંયરાનું બારણું વાસી દીધું. મદિરમાંનાં ઘરેણાં વગેરે કીમતી ચીન્તે સાથે લઈને બધા શ્રાવકા તથા આચાર્ય મહારાજ, તાકાનીઓની વચ્ચે અઈને, પગે ચાલતાં ગુરુકુળ પહેાંચ્યા. વચમાં દાદાગુરુના સમાધિમંદિરનાં છેલ્લાં દર્શન કર્યાં. બાબાજી, રસ્તામાં શહેરના વૃદ્ધ મુસલમાનએ વિનંતિ કરી : આપને અમે જરા પણુ તકલીફ નહીં આપીએ. આપ રોકાઈ જા ! ” પણ હવે આવી વાત સાંભળવાને વખત જ કયાં હતા ? આખામાં આંસુ અને અંતરમાં અસહ્ય વેદના જાગી એના ઉપર મનનું ઢાંકણુ વાળી દીધા વગર છૂટકા ન હતા. પ્રવરે એ તીર્થધામને અશ્રુએની છેલ્લી અંજલિ આપી. કેવાં ૬ ઊઠયાં; પણ આચાર્ય - જાજરમાન Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમયદશી આચાય સ્થાના આજે કેવાં વેરાન બની રહ્યાં હતાં ! અંતર વલેાવાઈ જાય એવુ એ દશ્ય હતું. જાણે પેાતાના હૃદયને પાછળ મૂકતા જતા હાય એમ આચાર્ય મહારાજ, દુભાતા દિલે, ભારે પગલે, ત્યાંથી પ્રયાણ કરી ગુરુકુલમાં આવ્યા. અને બધા રવાના થવા ટૂંકામાં ગાઠવાઈ ગયા. શહેરમાં પંદર જેટલી ટૂંકા આવ્યાનું જાણીને બે હજાર જેટલા ગુડાએ નહેરની પાસે ભેગા થઈ ગયા. એમને ઇરાદે આચાર્ય મહારાજના કાફલાને લૂટી લેવાના હતા. આચાર્ય મહારાજને પણ આ સમાચાર મળ્યા. બધાંને થયું, અણીને વખતે આ નવું વિઘ્ન આવ્યું. ભગવાન કરે તે સાચું ! કૅપ્ટને દૂરખીન લગાવીને જોયુ તા વાત સાચી લાગી. એ આટલા મેટા કાફલાનું જોખમ લેવા તૈયાર ન હતા. એણે ટ્રાને થાભાવી દીધી અને બધાને નીચે ઊતરી જવાના હુકમ કર્યાં. હવે શું થશે ? બધા વિચારી રહ્યા, પણ એટલામાં, જાણે કઈ ગેખી સહાય મળતી હોય એમ, મિલિટરી સિપાહીઓની બે ટુકડીએ ત્યાં આવી પહેાંચી. એના કેપ્ટન શીખ સરદાર હતા. એમની સાથે એમની પત્ની હતી. એ જૈન સાધુને ઓળખતી હતી અને એમના તરફ આદર ધરાવતી હતી. આ જૈન ગુરુએ છે; તે બહુ << એણે પોતાના પતિને કહ્યું : પવિત્ર હેાય છે. ' છેવટે એ શીખ સરદારે બધાને પાકિસ્તાનની સરહદ પાર કરાવવવાની હિંમત દાખવી. અને પંદરે ટ્રકાના કાફલા એની રાહબરી નીચે રવાના થયા. અને પેલા તાાનીઓ નાસી ગયા. ગુજરાનવાલામાં દાદાગુરુના સ્વર્ગવાસ બાદ પેાતાની નજર સામે જ સવત ૧૯૫૨માં ગુરુમ ંદિરના-સમાધિમંદિરને પાયા નંખાયા હતા. આને ૫૧ વર્ષ એ પુણ્યભૂ મિના સદાને માટે ત્યાગ કર્યો ! કવ્યની કેડીએ અને કુદરતની કરામતા સદાય અકળ રહી છે. આખા સંધ સુખરૂપ અમૃતસર પહેાંચીં ગયા. સાધુચરત આચાર્યશ્રોનું તપ ફળ્યું. સમસ્ત સંધમાં આનંદ અને નિરાંતની લાગી પ્રવતી રહી. મારું પજામ, મારું પજામ એ વાતને સાત વર્ષ વીતી ગયાં. અત્યારે આચાર્ય મહારાજ પંજાબથી સેંકડા માઈલ દૂર મુંબઈમાં બિરાજે છે, પણ પામને પળ માટે Page #102 -------------------------------------------------------------------------- ________________ સમયદો આચાય 3 ત્રણ વીસરી શકતા નથી. પંજાબ તે જાણે એમને શ્વાસ અને પ્રાણ બની ગયુ છે. તબિયત સારી નથી અને ઉંમર પણ ૮૪ વર્ષ જેટલી પાકી થઈ છે. વળી શિષ્ય-પ્રશિષ્યા ગુરુથી છૂટા પડવા જરાય તૈયાર નથી. પણ આચાર્ય શ્રી તા એટલું જ વિચારે છે, શરીરની કે સગવડ-અગવડની ચિંતા મૂકીને પણ, પંજાબને સંભાળવાનું ધર્મકર્તવ્ય બજાવવું જ જોઈએ. અને તેઓ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીને પાખ પહેાંચવા માટે મુંબઈથી વિહાર કરાવે છે. પણ આટલું જ શા માટે ? છેક છેલ્લા દિવસેાની વાત છે. સને ૧૯૫૪ના ઓગસ્ટની ૧૨મી તારીખે આચાર્ય મહારાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી રોડ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલને બંગલે પધાર્યા અને તા. ૨૨–૯–૫૪ના રાજ એમને સ્વર્ગવાસ થયો. એ અરસામાં અમૃતસરના એક વૈદ્યરાજે મુંબઈ આવીને આચાર્ય મહારાજના ઉપચાર કર્યા. તમિયતમાં કંઈક સુધારા લાગ્યા. વૈદ્યરાજ વિદાય થવા માટે રન લેવા આવ્યા, તે વખતે આગેવાનોએ એમના આભાર માનીને કહ્યું : “ આચાર્ય ભગવત તા અત્યારે—તબિયતની આવી નાજીક પરિસ્થતિમાં પશુ—પાલીતાણા અને પંજાબને સંભાર્યા કરે છે. એમની ભાવના શત્રુંજયની યાત્રા કરીને પંજાબ જવાની છે; અને બાકીનું જીવન ત્યાં જ વિતાવવાની છે. આપ એમને જલદી સાજા કરી દ્યો’ વૈદ્યરાજ શું જવાબ આપે ? તે મનામન આ સંત આચાર્યશ્રીની ઉદાત્ત ભાવનાને વંદી રહ્યા. એ જ અરસામાં પુજાબના ભાઈએ આચાર્ય મહારાજનાં દર્શને આવ્યા. એમને જોઈને આચાર્ય મહારાજનું મન ભરાઈ આવ્યું: દાદાગુરુ આત્મારામજી મહારાજ અને પંજાબ સંધની ભક્તિના સ્મરણથી એમનુ રામ રેશમ ભરાઈ ગયુ.. કેવા એ ગુરુદેવ અને કેવે! મારે પજાબના સંધ ! અંતરા એકેએક તાર ગુઝણી ઊઠયો અને આંખાને આંસુઓથી પખાળી રહ્યો. જાણે અંતરને લાગણીના બંધ તૂટી ગયા. સૌ લાગણીની એ પાવન ભિનાશ અને કુમાશને સ્પર્શી અનુભવી રહ્યા. વાતાવરણમાં એક પ્રકારની પાવનકારી ગમગીની પ્રસરી રહી, અને વાણી જાણે થંભી ગઈ. ઘેાડી વારે સ્વસ્થ બનીને આચાર્યશ્રીએ ગદ્ગદ સ્વરે કહ્યું અંતરની ઈચ્છા છે કે ચૈામાસું પૂરું' થાય એટલે દાદાનાં દર્શન “ મારી કરવા Page #103 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય પાલીતાણું જાઉં અને મન ભરીને દાદાનાં દર્શન કરું. ત્યાંથી વિહાર કરીને પંજાબ જાઉં. છેવટના શ્વાસ સુધી ત્યાં જ રહું અને ત્યાંની પવિત્ર ભૂમિમાં જ આ પૌગલિક શરીરનો ત્યાગ કરું. આ મારી ઇચ્છા છે... શું એ પૂરી થશે ?” બેલતાં બોલતાં ફરી પાછાં નેત્રો સજળ બની ગયાં. એ દૃશ્ય નીરખનારા ધન્ય બની ગયા. પણ એ સવાલ જવાબ કેણ આપી શકે ? એ ઇચ્છા તો પૂરી ન થઈ–આ દેહે પૂરી ન થઈ ! પણ કેમ કહી શકીએ કે એ પૂરી ન થઈ ? એક દેહમાંથી મુક્ત બનીને એ ઈચ્છા સર્વવ્યાપક બની ગઈ, અને આવી ઉમદા ભાવના ભાવનાર પવિત્ર આત્માની શાશ્વત કીર્તિગાથા બની રહી ! આચાર્ય શ્રી વિજયવલભસૂરીશ્વરજીએ પંજાબની સાથે આવી એકરૂપતા સાધી હતી. - પંજાબને પિતાની કર્મભૂમિ બનાવીને આચાર્યપ્રવર કંઈ એકલા વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના જ ગુરુ નહેતા રહ્યા, પંજાબમાં વસતા સૌકોઈ પ્રત્યે એમને વાત્સલ્ય હતું અને સૌનું ભલું કરવાની એમની ભાવના હતી. આવી મંગલ કામનાને પડશે. પણ એવો જ સારે પડ્યો : પંજાબવાસીઓને પણ આચાર્ય પ્રત્યે એટલી જ ભક્તિ અને આદરભરી પ્રીતિ હતી. પંજાબના બધા ફિરકાના જૈન મહાનુભાવોએ તેમ જ અન્ય ધમ સજજનેએ પણ આચાર્યશ્રી પ્રત્યેની પિતાની આવી ભક્તિ પ્રદશિત કર્યાના અનેક હૃદયસ્પર્શી પ્રસંગે, ગગનમંડળને તેજસ્વી તારાએની જેમ, આચાર્ય મહારાજના જીવનને શોભાયમાન કરી રહ્યા છે. એ બધાનો સાર એ કે પંજાબની ભૂમિની ભક્તિ અને આચાર્ય મહારાજના અંતરની ભક્તિને સુભગ સંગમ સધાયો હતો અને એ સંગમને તીરે પંજાબ કૃતાર્થ બન્યું હતું. - ૧૫ મુંબઈને અને મુંબઈ મારફત સમાજને લાભ અલબેલી મુંબઈ નગરી તે ચર્યાશી બંદરના વાવટા ગણાય છે, અને આંતરરાષ્ટ્રીય નગર હોવાનું ગૌરવ મેળવી શકે એવું એ પચરંગી અને વિવિધ સંસ્કૃતિઓના અનુયાયીઓનું અને પ્રવાહનું મિલનસ્થાન Page #104 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય છે. જૈન સમાજની દૃષ્ટિએ એનુ` ખાસ વૈશિષ્ટય છે. સમાજસેવાની સંખ્યાબંધ પ્રવૃત્તિઓનું જન્મસ્થાન અને આશ્રયસ્થાન મુંબઈ શહેર છે; અને તેથી સમાજસેવાની નાની-મેટી અનેક સંસ્થાએ મુંબઈમાં સ્થપાઈ છે; અને આજે પણ યથાશક્તિ-મતિ પાતાની સેવાપ્રવૃત્તિઓને ચલાવી રહી છે. જૈન સમાજની સામાજિક સેવાપ્રવૃત્તિની દૃષ્ટિએ મુંબઈને પ્રથમ પતિનુ કેન્દ્ર ગણી શકાય એવી એની કારકી છે. એટલે પછી જે કાઈને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિ કરવી હાય એનુ ધ્યાન આ શહેર તરફ જાય એ સ્વાભાવિક છે. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનું મન પણ આ ષ્ટિએ મુંબઈ તરફ વિશેષ આકર્ષાયુ` હાય એ બનવા જોગ છે. જુદા જુદા વખતે મળીને ચારેક દાયકાના (વિ. સં. ૧૯૬૯ થી વિ. સ. ૨૦૧૦ સુધીના ) ગાળામાં તે પાંચ વાર મુંબઈ પધાર્યા હતા; અને બધાં મળીને એમણે આઠ ચતુર્માસ ત્યાં વિતાવ્યાં હતાં. ૫ સૌથી પહેલાં તેઓ વિ. સ. ૧૯૬૯ માં મુંબઈ ગયા અને ૧૯૬૯ તથા ૧૯૭૦ નાં બે ચામાસાં ત્યાં રહ્યા. ત્યાર પછી વિ. સ, ૧૯૭૩માં મુંબઈ ગયા, અને એક ચામાસું ત્યાં કર્યું. તે પછી વિ. સં. ૧૯૮૫ નું ચોમાસું મુંબઈમાં કર્યું. ત્યારબાદ વિ. સ. ૧૯૯૧માં તેએ મુંબઈ ગયા, અને એ ચામાસું ત્યાં પસાર કર્યુ. અને છેલ્લે છેલ્લે વિ. સં. ૨૦૦૮માં તેઓશ્રી પાંચમી વાર મુબઈ ગયા અને ૨૦૦૮-૨૦૦૯-૨૦૧૦ નાં ત્રણ ચતુર્માસ મુંબઈમાં કર્યાં. ૨૦૧૦ નું ચામાસું એ કેવળ મુંબઈનું જ નહીં પણ એમની ૬૭-૬૮ વર્ષ જેટલી સુદીર્ઘ સંયમયાત્રાનું પણ છેલ્લુ ચામાસું બની રહ્યું. વિદ્યાલયની સ્થાપના—મુનિરાજ શ્રી વલ્લભવિજયજી પહેલવહેલાં વિ. સ. ૧૯૬૮માં મુંબઈમાં આવ્યા એથી આખા સમાજને સૌથી મેાટા અને સ્થાયી લાભ થયા તે એમની શિક્ષણુપ્રચાર માટેની સતત પ્રેરણાથી થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના. સંસ્થાની સ્થાપનાના નિય વિ. સ. ૧૯૭૦ના ફાગણ સુદ પંચમી, તા. ૨-૩-૧૯૧૪, સેામવારના રાજ લેવામાં આવ્યા હતા અને સંસ્થાના કાર્યની શરૂઆત તા. ૧૮-૬-૧૯૧૫ના રાજ, પ`દર વિદ્યાથી ઓથી, ભાડાના મકાનમાં કરવામાં આવી હતી. આ સંસ્થાએ નવી પેઢીને ઉચ્ચ શિક્ષણ માટેની સવલતા Page #105 -------------------------------------------------------------------------- ________________ સમયદર્શ આચાય આપીને દુઃખી કુટુંબને સુખી બનાવીને સમાજઉત્કર્ષનું કેટલું મહત્વનું કાર્ય કર્યું છે તે સુવિદિત છે. વિ. સં. ૧૯૭૩માં આચાર્યશ્રી ફરી મુંબઈ ગયા અને એમાસું ત્યાં રહ્યા તે પણ વિદ્યાલયને વધુ પગભર બનાવવાના હેતુથી જ. એમના આશીર્વાદ અને પ્રયત્નથી વિદ્યાલય કેટલું પાંગર્યું અને એણે કેટલી. પ્રગતિ કરી એની કથા બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે. આચાર્ય મહારાજની મુંબઈની છેલી સ્થિરતા દરમ્યાન વિ. સં. ૨૦૦૯માં, વિદ્યાલયના ચાલુ તેમ જ જૂના વિદ્યાર્થીઓ અને શુભેચ્છકેનું એક સમેલન, તા. ૭, ૮, ૯ નવેમ્બર, ૧૯પરના ત્રણ દિવસ સુધી, વિદ્યાલયમાં, તેઓશ્રીના સાંનિધ્યમાં, જવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિદ્યાલયનું મહત્ત્વ વર્ણવતાં આચાર્ય મહારાજે સાચું જ કહ્યું હતું કે– “આ વિદ્યાલય તે જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે. શાસનદેવને પ્રાર્થને છે કે એ તમારા મહોત્સવને નિવિદને પૂરે કરે, આ વિદ્યાલય સદા-સર્વદા પ્રગતિશીલ રહે, વિકાસશીલ રહે અને ધર્મ, સમાજ અને દેશની સેવામાં સહાયક થાય. મારા જાણવામાં આવ્યું છે કે આ વિદ્યાલયના સેંકડો વિદ્યાથીઓ દેશમાં જુદાં જુદાં શહેરોમાં પહોંચી ગયા છે, સારી રીતે સુખી છે અને તેઓનાં મનમાં વિદ્યાલયને માટે મમતા છે, કારણ કે વિદ્યાલય એમની જ્ઞાનદાત્રી માતા છે. વિદ્યાલયના વિકાસમાં એના જૂના વિદ્યાથીઓની નાની નાની મદદ પણ મહત્ત્વની છે. વિદ્યાર્થીઓ તે વિદ્યાલયની મોટી મૂડી છે.” વિદ્યાલયે મુંબઈમાં વિદ્યાથી ગૃહ સ્થાપીને પિતાના વિદ્યાવિસ્તારના કાર્યની શરૂઆત કરી હતી. તે પછી ત્રીસ વર્ષ, (સને ૧૯૪૬થી) વટવૃક્ષની જેમ, એને નવી નવી શાખાઓની સ્થાપનારૂપે વિકાસ થવા લાગ્યા. અત્યાર સુધીમાં આ સંસ્થાની પાંચ શાખાઓ આ પ્રમાણે સ્થપાઈ છે : (૧) અમદાવાદ (સને ૧૯૪૬), (૨) પૂના (સને ૧૯૪૭), (૩) આચાર્યશ્રીની જન્મભૂમિ વડેદરા (સને ૧૯૫૪), (૪) વલ્લભવિદ્યાનગર (૧૯૬૭) અને (૫) ભાવનગર (સને ૧૯૭૦). આ ઉપરાંત મુંબઈમાં બીજુ વિદ્યાર્થી ગૃહ બાંધવાની અત્યારે તૈયારી ચાલી રહી છે. વળી વિદ્યાલયે વિદ્યાવિસ્તારની સાથે જૈન આગમ ગ્રંથમાલા જેવી મોટી જના હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ પોતાને ફાળો આપ્યો છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૮૭ એમ કહી શકાય કે વિદ્યાલય શતળ કમળની જેમ સતત વિકસતું રહ્યું એમાં આચાર્ય શ્રીનાં આશીર્વાદ અને શુભેચ્છાને ઘણે મેટા ફાળા છે. સાચે જ, વિદ્યાલય આચાર્ય મહારાજની સમાજઉત્કર્ષ ની ઝંખના, વિદ્યાવિસ્તારની તમન્ના અને સેવાપરાયણુ સાધુતાની અમર કીતિ - ગાથા બની રહેરશે. વિ. સ. ૧૯૮૫ ની સાલનું મુંબઈનું ચામાસુ` આચાર્ય મહારાજની સમતા અને સાધુતાની કસાટીને નાના સરખા પ્રસંગ બની રહ્યું. જૈન સંઘમાં જે કંઈ પક્ષાપક્ષી ચાલ્યા કરે છે એનાથી એની ગુણગ્રાહક દૃષ્ટિ અવરાઈ ગઈ છે અને રાગષ્ટિ વધી ગઈ છે. નાગણી પેાતાનાં જ સ ંતાનેાનું ભક્ષણ કરી જાય એમ જૈન સંઘમાં ઘર કરી ગયેલી રાગદષ્ટએ જૈન સંધનાં તેજ, હીર અને બળનું ગ્રસન કરી દીધું છે; અને, ‘કમજોરને ગુસ્સા બહુ ’ એ નીતિવાકય મુજબ, અંદરથી કમજોર બની ગયેલા જૈન સંઘને અંદરઅંદરના કલેશક કાસ અને ઝધડાઓમાં આરી દીધા છે. આને લીધે સંઘમાં ઈર્ષા-અદેખાઈ, રાગ-દ્વેષ, નિ દા-કૂથલી અને મારા-તારાપણાના અનેક દુ! પ્રવેશી ગયા છે; અને પેાતાના ન હેાય એ ભલે વચેાવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ સાધુમુનિરાજ હાય તાપણુ એમના વિરાધ કે અવર્ણવાદમાં આવા દુર્ગુણાના ભાગ બનેલા માનવીએ જરાય પાછી પાની કરતા નથી. આવે વખતે એ માનવીએ પાયાની એ વાત ભૂલી જાય છે કે રાગદ્શાથી પ્રેરિત થઈને વ્યક્તિગત નિંદામાં પડીને તેઓ અમુક વ્યક્તિની નહી પણ ખુદ ધર્મની અને ધર્મમાર્ગની જ નિંદા કરીને ધાર્મિકતાના પાયામાં કુડારાઘાત કરી રહ્યા છે. ' આચાર્ય મહારાજના સમાજના ભલા માટેના તેમ જ શાસનની સાચી પ્રભાવના માટેના પ્રગતિશીલ વિચારો જૂનું એટલુ સાનુ અને નવું તેટલું પિત્તળ ' માનવાના જૂનવાણી વિચારા ધરાવતા શ્રમસમુદાયને પસંદ પડતા નહીં. એટલે તેઓ આચાર્ય શ્રીના કે એવા જ અન્ય વિચારકાના વિચારેને વિરોધ કરવામાં, એમના વિચારાના બહાને, એમના વ્યક્તિત્વની સામે વિરાધના વટાળ ખડેા કરી દેતા. અને છેવટે એ વિચારા તરફના વિરાધ તા બાજુએ રહી જતા અને વ્યકિત વ્યકિત વચ્ચે વેર-વિરોધનુ વાતાવરણ જાગી જતું. મુંબઈના આ ચર્તુમાસમાં શ્રી વિજયવલ્લભસૂરીજીની સામે ઠીક ઠીક વિરાધ દાખવવામાં આવ્યા; અણુછાજતાં હેડખીલા પણ પ્રગટ કરવામાં આવ્યાં. પણુ આચાર્ય મહારાજ સ્વયં શાંત રહ્યા અને Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સમયકશી આચાર્ય બધાને શાંત રાખતા રહ્યા. તેઓ સમજતા હતા કે આવી ગંદકી ઉછાળવામાં વ્યક્તિને જે કંઈ નુકસાન થવાનું, તે ઉપરાંત ખુદ શાસનને જ ભયંકર હાનિ પહોંચવાની. આ ચતુર્માસ દરમ્યાન પણ તેઓ કેળવણુની, સમાજઉકર્ષની અને એકતાની વાત એટલી જ લાગણીપૂર્વક સમાજને સમજાવતા રહ્યા. આથી વિદ્યાલય તથા કૅન્ફરન્સ જેવી સંસ્થાઓને ઘણે લાભ થયો, એમની સેવાપ્રવૃત્તિઓને ઘણું પ્રોત્સાહન મળ્યું અને આચાર્યશ્રીની સમાજના ઉત્કર્ષની ભાવનાને સમાજ સારી રીતે સમજતો થયો અને એમાં સક્રિય અને ઉદાર સહકાર આપતે થયો. આચાર્યશ્રીની આ માસાની આ બધી ધર્મ પ્રવૃત્તિ ઉપર સુવર્ણ કળશ ચડાવવાનો યશ લીધે કરછના ભાઈએએ. આચાર્ય મહારાજની ઉદાર દષ્ટિને લીધે મુનિ શ્રી સમુદ્રવિજયજી મહારાજ વગેરે કચ્છના વીસા ઓસવાળ મહાજનની વાડીમાં ચર્તુમાસ રહ્યા હતા. ચર્તુમાસ પછી આચાર્ય મહારાજ વાડીમાં પધાર્યા. ત્યાં એમણે “શિક્ષણની જરૂર” ઉપર હૃદયસ્પશી પ્રવચન આપ્યું. એ વાણી મુખમાંથી નહીં પણ સમાજસેવાના ભેખધારી સંતપુરુષના અંતરમાંથી પ્રગટી હતી. એ વાણી હીરજી ભેજરાજ એન્ડ સન્સ નામે પેઢીના કચ્છના માલિકેનાં અંતરને એવી સ્પશી ગઈ કે એ વખતે જ એમણે કચ્છી વીસા ઓસવાળ જૈન બોર્ડિંગ માટે સવા લાખનું દાન આપવાની જાહેરાત કરી ! સૂર્ય જ્યાં જાય ત્યાં પ્રકાશ પાથરે; આચાર્ય મહારાજ જ્યાં જાય ત્યાં સમાજઉત્કર્ષનાં બીજ વાવે ! વિ. સં. ૧૯૯૧માં આચાર્ય મહારાજ ચોથી વાર મુંબઈ પધાર્યા અને એ ચતું માસ મુંબઈમાં જ રહ્યા. માહ સુદિ ૧૦ ના રોજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનમંદિરની પ્રતિષ્ઠા કરી, અને ચોમાસું પૂરું થતાં સુધી મુંબઈમાં ઠેર ઠેર શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ વર્ગના ઉત્કર્ષને સંદેશો આપતા રહ્યા. વિ. સં. ૨૦૦૭ નું ચોમાસું આચાર્યશ્રીએ પાલીતાણામાં કર્યું, ત્યારે ત્યાં સંઘમાં–તપગચ્છ સંઘમાં-એકતા કરવા માટે નાનું સરખું મુનિસમેલન અને ખૂબ પ્રયાસ કર્યો. એમાં સફળતા તે ન મળી, પણ આચાર્યશ્રીની એકતાની ભાવનાની સંઘને વિશેષ પ્રતીતિ થઈ. ચોમાસું પૂરું થતાં જાણે સૌરાષ્ટ્ર-ગુજરાતને પિતાને છેલ્લે ધર્મસંદેશ સંભળાવ્યો; અને અત્યારના યુગમાં શિક્ષણપ્રચાર, સંગઠન અને મધ્યમ Page #108 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય વના ઉત્કર્ષી માટે નક્કર કામ કરવાની કેટલી જરૂર છે તે સમજાવ્યુ. અનેક સ્થાનેસને પેાતાની વાણીના લાભ આપીને વિ. સં. ૨૦૦૮ માં આચાર્ય મહારાજ મુંબઈ પધાર્યા. ૮૯ ૮૨ વર્ષની જઈફ ઉંમરે શરીર ભલે કમજોર કે બીમાર રહેતું હાય, પણ ધર્મપ્રચારની ઝંખનામાં અને સહુધમી ઓના ઉત્ક સાધવાની ભાવનામાં ઢીલાશ કેવી ? આચાર્યશ્રીના આત્મા તા એવા જ પ્રબળ અને જાગ્રત હતેા. સામાન્ય માનવી માટે સમય કેટલા બધા કપરા આવી ગયા હતા અને એમને! જીવનનર્વાહ કેવે! મુશ્કેલ બની ગયા હતા, અને હજી પણ વધારે મુઝ્લીના સમય આવી રહ્યો હતા, એ દુઃખદ અને ચિંતાકારક વસ્તુસ્થિતિ આચાર્યશ્રીની કરુણાપરાયણ અને પારદર્શી ષ્ટિએ તરત જ પારખી લીધી; અને, જાણે જીવનની છેલ્લી સબ્યાએ, પેાતાની સમગ્ર શક્તિ અને ભક્તિ એ કામને જ સમર્પિત કરી દેવાની હેાય એ રીતે, તેઓ એ કાર્યમાં પરાવાઈ ગયા. જાણે એમની સંવેદનશીલતા અને સમાજકલ્યાણની વિચારણામાં નવયૌવન આવ્યું. આ અરસામાં આંખની તકલીફ ચાલુ હતી તે સંધના સદ્ભાગ્યે દૂર થઈ. કરુણાભાવનાથી પ્રેરિત થઈને તેઓએ જનસમૂહ પ્રભુની વાણી સારી રીતે સાંભળી શકે એ માટે લાઉડસ્પીકરના ઉપયાગ શરૂ કર્યા. કાઈ કે આ માટે આચાર્યશ્રીની ટીકા કરી તે એમણે એનાથી જરાય નારાજ કે ગુસ્સે થયા વગર પેાતાનું શાસનરક્ષા અને સમાજરક્ષાનું કામ ચાલુ રાખ્યું. જે વ્યક્તિ યુગનાં એંધાણુ સ્પષ્ટપણે પારખી શકતી હાય, અને પરિસ્થિતિને અનુરૂપ પગલાં ભરવાની જેનામાં હામ હાય તેને આવી બાબતા ચિલત ન કરી શકે. આચાર્ય નું જીવન આવુ કર્તવ્યપરાયણ, શાંત અને સમતાથી સભર હતું. કાઈ પણ કામ કરતાં તેની ઉપયેાગિતા અને સચ્ચાઈની એમની કસાટી એક જ હતી : આથી પ્રભુશાસનને કેટલા લાભ થાય છે? મારા સહુધમી ઓનું કેટલું કલ્યાણ થાય છે ? જે પ્રવૃત્તિ કે વિચારણામાંથી આવા લાભ નિષ્પન્ન થતા ન લાગતા એનાથી અળગા રહેવાની તે પૂરી ખબરદારી રાખતા. એક વાત શરૂઆતથી જ એમના અંતરમાં વસી હતી કે સાધુજીવનને સ્વીકાર એ પેાતાના ઉદ્ધાર અને ખીજાના કલ્યાણ માટે જ કર્યો છે; તા પછી ભૂલેચૂકે એવી એક પણ પ્રવૃત્તિ મારા હાથે ન થઈ જવી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમયઃશી આચાય જોઇએ કે જેથી મારી સયમયાત્રાને અને સમાજકલ્યાણની ભાવનાને ક્ષતિ પહેાંચે, જગતનું ભલું કરવામાં આપણું પણ ભલુ થાય છે, એટલે છેવટે કાઈનું ભલું આપણાથી કદાચ ન થઈ શકે તાપણું કોઈના ભૂંડાના નિમિત્ત તા ન જ થવું, કારણ કે આપણી ભલી—ખૂરી કરણીનાં ફળ કેવળ આપણે જ નહીં, પણ એક ધર્મગુરુના સગપણે, આખા સંધને ભાગવવાં પડે છે. એક ધર્મગુરુની ભૂલને કારણે આખા સમાજ કે સંઘને સાસાવું પડયું હાય એવા સંખ્યાબંધ દાખલા બધા ધર્મ કે પથેાના ઇતિહાસમાં મળી આવે છે. આચાર્ય મહારાજની એકએક વિચારસરણી અને પ્રવૃત્તિની પાછળ હમેશાં આવી સ્વ-પરકલ્યાણની ભાવના અને જાગૃતિ ધબકતી રહેતી હતી. મુંબઈની સ્થિરતા દરમ્યાન સને ૧૯પરના જૂન મહિનામાં કૅન્શન્સનુ ૧૯ મું અધિવેશન, સુવર્ણજયંતી અધિવેશન તરીકે, મુબઈમાં શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસ દોશીના પ્રમુખપદે મળ્યું. એ અધિવેશન પહેલાં, એ અધિવેશન દરમ્યાન અને એ અધિવેશન પછી પણ આચાર્ય મહારાજે મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જે ધર્મવાણી વહાવી અને સમાજને પ્રેરણા આપી એ અવિસ્મરણીય છે. અને ખાસ તે, આ બાબતમાં માત્ર ઉપદેશ આપીને જ ચૂપ ન રહેતાં તેઓશ્રીએ સંઘને સ્પષ્ટ જણાવ્યુ કે “ આ દિશામાં કંઈક પણ નક્કર પગલાં ભરવામાં આવશે તે જ મારા આત્માને સંતાષ થશે, અને તમે પણ કંઈક કામ કર્યું ગણાશે. મેઢાની વાર્તાથી કઈ કાઈનું પેટ નથી ભરાતું.” * આચાર્ય શ્રીના અંતરમાંથી વહેલી આ લાગણીની અસર થઈ. મધ્યમ વંગના ઉત્કર્ષ માટે એક ભડાળ એકત્ર થયું; છતાં એમાં પેાતાને સ ંતાપ થાય એવી પ્રગતિ થતી ન લાગી ત્યારે આ માટે અમુક સમયમાં પાંચ લાખનુ ભડાળ ન થાય તા દૂધના ત્યાગ કરવાની જાહેરાત કરી. આચાર્ય - શ્રીની આવી પ્રતિજ્ઞાથી આ કાર્યમાં વેગ આવ્યા, અને ધારણા મુજબનુ ક્રૂડ પણ એકત્ર થયું. આમાં ખરી મહત્ત્વની વાત તે એક ધર્મગુરુ પેાતાના ધર્મના અનુયાયીઓના ઉત્કર્ષ માટે આવી લાગણી બતાવે એ છે. કુટુંબની રક્ષામાં જેમ કુટુંબના વડીલનું વડીલપણું ચરતાર્થ થાય, એ જ રીતે આ સધનાયકે સંધરક્ષા માટેની આવી ઉત્કટ ઝંખના અને આવી સક્રિયતા દાખવીને Page #110 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ગુરુપરંપરાને પોતાના સધનાયકપદને ચરિતાર્થ કર્યુ. ધર્મ પર પરાં ઇતિહાસ તા ધણા લાંખા અને પુરાતન છે; અને આપણી નજર સામેના યુગમાં પણ કેટલાય ધર્મનાયકા થઈ ગયા અને કેટલાય વિદ્યમાન છે, પણ સંધ કે સમાજના સુખદુઃખ માટેની આવી ઉત્કટ ઝંખના અને ચિંતાના દાખલા હુ ઓછા જોવા મળે છે; અને એ ખીના જ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રીશ્વરજી મહારાજને નવયુગપ્રવર્તક કે યુગદ્રષ્ટાનું ગૌરવ આપી જાય છે. આવા એક યુગદ્રષ્ટા સંતપુરુષનાં છેલ્લાં વર્ષા પણ એક યાદગાર અને લાભકારક જોગાનુજોગ હતા. પૂરેપૂ । ઉપયોગ કર્યાં હતા, એ અંતિમ વર્ષોની પળ સૌંધકલ્યાણની પેાતાની ભાવનાને સફળ બનાવવાની શ્રીસંઘને પ્રેરણા આપવામાં અને એ માટે કાયાની માયા વિસારીને પુરુષાર્થ કરવામાં વીતી હતી. ૧. મુંબઈની સ્થિરતા દરમ્યાન માંગીએ પણ ઠીક ઠીક ઉગ્ર રૂપ ધારણ કર્યું.... પણ, સાથે સાથે, સંઘકલ્યાણ માટે કાયાને! જાણે કસ કાઢી લેવા ન હાય એમ, શરીરની વ્યાધિને પેાતાની રીતે કામ કરવા ઈને પુછ્યુ, આચાર્યશ્રીએ પાતાની સમાજકલ્યાણની પ્રવૃત્તિને પણ એવી જ વેગવાન બનાવી હતી. દિવસ-રાત એમને એક જ ખ્યાલ રહેતા કે મારે સમાજ કેવી રીતે ઊંચે આવે? તેઓ આ માટેના નાન-મેટો એક પણ અવસર ચૂકતા નહી. મુબઈમાં વીત્યાં, એ અને એના તેઓએ તેઓશ્રીની એક એક મુંબઈની અઢી વર્ષની આ છેલ્લી સ્થિરતામાં કઈક સમાર ભા ચેાજાયા, કંઈક પ્રવચન આપ્યાં, કંઈક પ્રવૃત્તિ આદરી, કંઈક મુલાકાતા થઈ—એ બધાંયની પાછળનું આચાર્યશ્રીનુ ધ્યેય એક જ હતું કે સંધના અભ્યુય કેમ થાય, શાસનની પ્રભાવના કેવી રીતે થાય. અને આચાર્ય શ્રીના ધર્મ સ્નેહ કઈ કેવળ જૈન સમાજના ભલા પૂરતા જ મર્યાક્તિ હતા એવું નથી; તે તેા માનવમાત્ર અને વમાત્રના કલ્યાણના વાંછુ હતા; અને એ રીતે વિશ્વના સમરત જીવેશ સાથે મૈત્રી સાધવાની (મિત્તી ને સબ્વમૂત્તુ )ની ધર્મ આજ્ઞાને તે જીવનમાં ઉતારવાના હંમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. છેલ્લી અવસ્થામાં, છેલ્લા દિવસેામાં અને છેલ્લી ઘડીએમાં પણ તેઓ આ જ કાર્ય કરતા રહ્યા; આ જ ભાવના ભાવતા રહ્યા. Page #111 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય મુંબઈ નગરીને અને મુંબઈ નગરી દ્વારા આખા સંઘને આચાર્યશ્રી જેવા નિર્મળ, શાણું અને હિતચિંતક સંધનાયકને જે લાભ મળે તે ઈતિહાસને પાને સોનેરી અક્ષરોથી સદાને માટે અંકિત થઈ રહેશે; અને ધર્મભક્તિ, સંઘરક્ષા અને સમાજસેવાની પ્રેરણું આપતો રહેશે. આચાર્યપ્રવર જેવા પારસને સ્પર્શ પામીને મુંબઈ નગરી ધન્ય બની ગઈ ! અન્ય સ્થાનેને લાભ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનું મેટા ભાગનું કાર્યક્ષેત્ર ભલે પંજાબ રહ્યું હોય, અને પિતાની સમાજના ઉત્કર્ષની ભાવનાને વિશેષ પ્રોત્સાહન મળે એ દષ્ટિએ ભલે તેઓએ મુંબઈને પણ પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું હોય, છતાં, ગમે ત્યાં રહેવા છતાં, તેઓ આખા દેશના જૈન સંઘના રક્ષણ અને અભ્યદયની ચિંતા સેવતા રહેતા હતા, એ માટે સમાજને પ્રેરણું આપતા રહેતા હતા અને પિતાની શક્તિ કે સગવડની ચિંતા કર્યા વિના એ માટે પ્રયત્ન કરતા રહેતા હતા. છેવટે તે પોતે દેશવ્યાપી જૈન સંઘના ધર્મગુરુ છે એમ સમજીને પોતાની જવાબદારીની ક્યારેય ઉપેક્ષા ન થઈ જાય એની તેઓ સતત જાગૃતિ રાખતા હતા. સંધકલ્યાણ અને આત્મકલ્યાણને તેઓએ પોતાના જીવનમાં એકરૂપ બનાવી દીધાં હતાં. સર્વ કલ્યાણકારી યોગસાધના કે સંયમસાધનાનું જ આ પરિણામ હતું ? ન કેઈથી દ્વેષ, ન કોઈ પ્રત્યે પક્ષપાત, ન કેઈની ઈર્ષ્યા-અસૂયા કે ન કોઈની નિંદા–બદબોઈ. તેથી જ આચાર્ય મહારાજના ધર્મ પ્રવર્તનમાં અને સેવાવ્રતમાં સર્વ પ્રદેશે અને સર્વે સંઘોને સમાન આદર અને સ્થાન મળતાં હતાં. આચાર્ય મહારાજના વિહારની અને ચતુર્માસની વિગતે જોઈએ તે એમાં સૌરાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને પણ સમાવેશ થયેલો જોવા મળે છે. એ બધાં સ્થાનને આચાર્યશ્રીની ઉદાર ધર્મદષ્ટિ અને વ્યાપક સેવાભાવનાને કંઈક ને કંઈક પણ લાભ મળતો જ રહ્યો. એમની પ્રેરણાથી ઠેર ઠેર સ્થપાયેલી નાની-મોટી શિક્ષણ સંસ્થાઓ કે સમાજકલ્યાણના દયેયને વરેલી સેવાસંસ્થાઓ આ વાતની સાક્ષી પૂરે છે. મેઘ તે જ્યાં પણ વરસે ત્યાંની ધરતી કુંજકુંજાર બની જાયઃ આચાર્ય મહારાજનાં પગલાં પણ એવા જ કલ્યાણકારી હતાં. Page #112 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય તેઓએ ગુજરાતમાં રાધનપુર, પાલનપુર, વડોદરા, અમદાવાદ, સુરત, ખંભાત વગેરે સ્થાનમાં ૧૪ ચતુર્માસ કર્યા હતાં; સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પાલીતાણાની પવિત્ર તીર્થભૂમિમાં બે ચતુર્માસ કરીને આત્મચિંતનને વિશેષ લાભ લીધો હતો. રાજસ્થાનમાં સાદડી, બીકાનેર વગેરે સ્થામાં મળીને આઠ, ઉત્તર પ્રદેશમાં એક અને મુંબઈ સિવાયના મહારાષ્ટ્રમાં પૂના તથા બાલાપુરમાં એક-એક ચતુર્માસ કર્યા હતાં. રોષકાળમાં તે તે પ્રદેશમાંનાં સંખ્યાબંધ ગામો–શહેરેને એમના સૌમ્ય છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વને લાભ મળતો રહ્યો હતો. સામાની વાતને સમભાવપૂર્વક સમજવી, શક્ય હોય તે એને સ્વીકાર કરવો અને ઇનકાર કરવાને વખત આવે તો પણ સામાના દિલને ચેટ ન પહોંચે કે કડવાશ ન જન્મે એવી રીતે કરો : આચાર્ય મહારાજના આવા વર્તનમાં એમની અહિંસા અને કરુણાની સાધના અને અનેકાંતદૃષ્ટિની ઊંડી સમજણ દેખાઈ આવતી હતી. પરિણામે કઈ લાગણીપૂર્વક કંઈ માગણું કે વિનતિ કરે છે તે મોટે ભાગે માન્ય જ રહેતી. પિતાને ગામ પધારવાની કે અમુક ધર્મકાર્યમાં સહકાર આપવાની અથવા તો અમુક કાર્યમાં સહાયરૂપ થવાની કોઈની પણ વિનતિને તેઓ જવલ્લે જ ઇનકાર કરતા. અને જેમણે પિતાનું જીવન સર્વજનવત્સલ બનાવ્યું હોય તે આ ઇનકાર કરી પણ કેવી રીતે શકે ? આચાર્યશ્રી જ્યાં જતા ત્યાં પિતાને ધર્મસંદેશ લઈને જતા. સંઘમાં જામેલા અજ્ઞાન અને અંધશ્રદ્ધાનાં અંધારાને ઉલેચીને અને સંકુચિતતા, રૂઢિપ્રસ્તતા અને સાંપ્રદાયિક કટ્ટરતાનાં પ્રગતિરોધક બંધનની સામે જેહાદ જગાવીને સંઘને સજાગ કરવો એ જ આચાર્ય મહારાજના ધર્મસંદેશને. પ્રાણ હતો. આ રીતે ધમની સેવા થતી હોય તો તેઓ પિતાની સર્વ શક્તિને સહર્ષ સમર્પિત કરતા. અને જ્યાં માત્ર વાદાવાદ થતો હોય કે સમાજની પ્રગતિને રોકી રાખે એવી વાતો ચાલતી હોય, ત્યાંથી તેઓ સે. ગાઉ દૂર રહેતા–સાચા સાધકને સમય અને શક્તિને અપવ્યય ન જ પાલવે. આ માટે આચાર્ય મહારાજ સદા જાગ્રત રહેતા. આ રીતે ઠેર ઠેર વિચરીને અને સમાજઉત્કર્ષને સંદેશો ફેલાવીને આચાર્યશ્રીએ પિતાના સાધુજીવનને ધન્ય બનાવ્યું, આચાર્યપદને ચરિતાર્થ કર્યું અને સાધુસમુદાયને માટે એક જ્વલંત ઉદાહરણ આપ્યું. Page #113 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય સમાજ હશે તો ધર્મ ટકશે પંજાબે ભલે શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજને પિતાના માની લીધા અને આચાર્યશ્રીએ પણ ભલે પંજાબને પિતનું વિશિષ્ટ કર્તવ્યક્ષેત્ર માન્યું; પણ એથી કંઈ તેઓની દેશના અન્ય પ્રદેશ સાથેની હિતચિંતાભરી આત્મીયતા મટી કે ઘટી નહોતી ગઈ. અન્ય પ્રદેશ સાથે પણ શ્રી વિજય વલ્લભસૂરિજી મહારાજને એ જ ધર્મ સ્નેહ અને ધર્મસંબંધ રહ્યો હતો. સૂરજ-ચાંદાને ભલા કેણુ હમેશને માટે પિતાપણુના વાડામાં રેકી રાખી શકે ? એ તે એવા ઉચ્ચ સ્થાને બિરાજતા હોય છે કે એમની નજર સૌ ઉપર ફરતી રહે અને સૌ એમ જ માને કે એ અમારી સામે જ નીરખી રહ્યા છે ! જેવું સૂર્ય-ચંદ્રનું એવું જ જીવનસાધક અને વિશ્વવત્સલ સંતનું ? સૌ એમને પિતાના લાગે; સૌ એમને પિતાના માને. આચાર્યશ્રી આ સત્યને જીવી જાણવા જીવનભર પ્રયત્નશીલ રહ્યા હતા. આચાર્ય મહારાજ જેમ એક ધર્મગુરુ તરીકે સમાજ કે શ્રીસંઘની આવતી કાલની–આવતા ભવની–ચિંતા સેવતા હતા, તેમ નજર સામેથી પસાર થઈ રહેલી આજની–વર્તમાન કાળની–આ ભવની–ચિંતા પણ એમને એવી જ રહ્યા કરતી હતી અને એની તેઓએ કયારેય ઉપેક્ષા કરી ન હતી. એમની દીર્ધદષ્ટિ જેમ પરલેકને વિચાર કરી શક્તી, તેમ આ લોકનો પણ વિચાર કરી શકતી. તેઓ અતિપરલોકપરાયણ બની કેવળ કલ્પનામાં જ નહાતા ઊડ કરતા, પણ ધરતી પર પગ માંડીને પિતાની આસપાસની પરિસ્થિતિને પણ સમજી શકતા હતા. એક ધર્મગુરુ તરીકે આચાર્ય મહારાજની આ જ અસાધારણ અને વિરલ વિશેષતા હતી. અને એને લીધે જ તેઓ સંઘ અને સમાજના સુખદુઃખના સાથી સાચા ધર્મગુરુ બની શક્યા હતા, અને સંઘની રક્ષા માટે અવિરત જહેમત ઉઠાવીને પિતાનું સંઘનાયકપદ ચરિતાર્થ કરી શક્યા હતા. | સંવેદનશીલ, કણાપરાયણ અને ભક્તિસભર એમનું હૃદય હતું. પિતાની જરૂરિયાતો કરતાં પણ તેઓ સમાજની કે સામી વ્યકિતની જીવનની અનિવાર્ય જરૂરિયાત વધારે સમભાવપૂર્વક સમજી શકતા. ત્યાગધર્મ Page #114 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રશી આચાય ૫ સ્વીકારીને સાધુપણાને સ્વીકાર કરવા છતાં પેાતાને અન્ન-જળ કે વસ્ત્રઆવાસ વગર કે વખત આવ્યે વા-પથ્થ વગર ચાલતું નથી એ નગદ સત્ય તે બરાબર સમજતા હતા. તેથી, એક કરુણાપરાયણ હમદર્દ સંતની જેમ, તે જેવી પેાતાની જરૂરિયાત એવી જ ખનની જરૂરિયાતાને સમજતા થયા હતા ઃ સમાજ સાથે આવે સંવેદનભયે સબંધ એમણે બાંધ્યા હતા. અને તેથી જ તેઓ સમાજ કે સઘની પરલેાકની તેમ જ આ લેાકની એમ બન્ને જરૂરિયાત તરફ ધ્યાન આપવામાં સમતુલા જાળવી શકથી હતા. પેાતે પેાતાની રીતે કરેલ નનને તથા સમાજનના તેમ જ વિશેષે કરીને ધર્મસ ધાના ઇતિહાસના એ ખેાધપાઠ પામી ગયા હતા કે ધર્મ અગર ટકી શકે છે તે તે એના અનુયાયીઓમાં જ ટકી શકે છે; જે ધર્મના અનુયાયીઓ નામશેષ થઈ જાય છે, એ ધર્મ પણ નામશેષ ચઈને કેવળ ઇતિહાસ અને પુરાતત્ત્વને જ વિષય બની રહે છે. ન ધર્મો યામિનિ એ ઉક્તિ બિલકુલ સાચી અને અનુભવયુક્ત છે. આપણા દેશના કે દુનિયાના પ્રાચીન અનેક ધર્મ કે પથાને! ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. આચાર્ય મહારાજની ધ સેવાનું ધ્યેય કેવળ ધર્મ ને ટકાવી રાખવાનું જ નહી પણુ અને પ્રભાવશાળી બનાવવાનું અને એને લાભ માનવસમાજને વ્યાપક પ્રમાણમાં આપતાં રહેવાનું હતું. મતલબ કે તે, લેભિયાના ધનની જેમ, ધર્મને ગાંધી રાખવામાં નહીં પણ ધર્મની લહાણી કરવામાં માનનારા સંતપુરુષ હતા. અને ધર્મની લહાણી તા ત્યારે જ થઈ શકે કે જ્યારે ધર્મની અંદરનુ –એના પ્રાણુરૂપ–વિશ્વકલ્યાણુ કરવાનું શક્તિતત્ત્વ કુંઠિત થઈ ગયું ન હેાય. અને આ ત્યારે જ બની શકે કે જ્યારે એ ધર્મના વારસદારા-અનુયાયીઓ શક્તિશાળી અને પ્રભાવશાળી હાય. એટલે છેવટે તા અનુયાયીએની શક્તિ-અશક્તિ એ જ ધર્મની શક્તિઅશક્તિ બની રહે છે. પેટમાં ખાડા અને વરઘેાડા જુએ ભૂખ્યા પેટે ભજન કે ભગવાનની ભક્તિ કરી ’ એ પરાપદેશે જેવી અર્થ વગરની કે ન બની શકે એવી વાત હતી. આચાર્ય આ રહસ્ય બરાબર સમજ્યા હતા, અને તેવી જ એમણે એ નિશ્ચય કર્યો હતા કે સંઘ કે સમાજ હશે તેા જ ધર્મ ટકી શકશે, માટે એને ટકાવી ' પાંડિત્ય મહારાજ અથવા > Page #115 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય રાખવાને અને શક્તિશાળી બનાવવા પ્રયત્ન કરે એ ધર્મની જ રક્ષા કરવા જેવું ઉત્તમ કાર્ય છે. સહધમીવાત્સલ્યનો સાચો ભાવ આ જ છે. દર્દી પરખાઈ જાય પછી દવા કરીને દર્દીને દૂર કરવામાં વાર કેટલી ? માર્ગ સમજાઈ જાય પછી મંજિલે પહોંચવામાં બહુ સમય ન લાગે. આમાં મોટી વાત સાચી સમજણ મેળવવી એ જ છે. સમજણ મળી ગઈ પછી ઈલાજ કરવાનું સહેલું થઈ પડે. આચાર્ય મહારાજે જૈન સંઘ અને જૈન સમાજની એમના સમયની સ્થિતિનું નિદાન પિતાની વેધક દૃષ્ટિથી તરત કરી લીધું. એમણે જોયું કે પ્રસંગે પ્રસંગે પુષ્કળ પૈસે વાપરીને ધનવાન હોવાની ખ્યાતિ મેળવનાર જૈન સમાજની આંતરિક હાલત બેહાલ, નબળી અને ચિંતા કરાવે એવી છે. અને જે આવી ને આવી સ્થિતિ કાયમ રહી, અને કેઈએ સજાગ બનીને, પાણી પહેલાં પાળ બાધવાની દૂરંદેશી દાખવીને, એને સારી કરવાનો પ્રયત્ન ન કર્યો તો સમાજની સ્થિતિ વધુ કરુણ અને કડી બની ગયા વગર નથી રહેવાની. સમાજની આવી સ્થિતિના દર્શને આચાર્યશ્રીને વધુ સચિંત બનાવ્યા અને એમનાં ઊંઘ-આરામને હરામ બનાવી દીધાં. નજર સામેના સમયને પારખીને તેને અનુરૂપ પગલાં ભરવાની દૃષ્ટિ તે પૂજ્ય દાદાગુરુ પાસેથી મળી જ હતી; સમાજના મધ્યમ અને નીચલા વર્ગના સંપર્કે એ દૃષ્ટિને વધારે તેજસ્વી બનાવી. અને અંતે એ દૃષ્ટિનું દીર્ધદષ્ટિમાં રૂપાંતર થયું અને આચાર્ય મહારાજ પિતાની એ પારગામી દૃષ્ટિથી સમાજની સાચી અને ચિંતા ઉપજાવે એવી સ્થિતિનું વધારે સ્પષ્ટ દર્શન કરી શક્યા. શરીરમાં દર્દ પેઠાની કે ઘરમાં સપ પેસી ગયાની વાત જાણ્યા પછી તો ભલા નિરાંતની કે સુખની નીંદ કણ લઈ શકે ? આચાર્યશ્રીનું પણ એવું જ થયું. એમણે જોયું કે જૈન સમાજ, બીજા સમાજોની સરખામણીમાં, વિદ્યાભ્યાસમાં ખૂબ પછાત છે. નાનીનાની-નજીવીનમાલી બાબતને કારણે છાશવારે ને છાશવારે સંઘમાં જાગી ઊઠતા કલેશ–કલહને કારણે સંધ વેરવિખેર બની રહ્યો છે. અને એનું બળ અને હીર હણાઈ રહ્યું છે. અને ઊજળા અને પૈસાદાર ગણુતા સમાજની આંતરિક સ્થિતિ અને આર્થિક શક્તિ ધીમે ધીમે ઘસાઈ રહી છે. ઈતિહાસ કહે છે કે પિતાના સહધમની દીનતાથી દુઃખી થઈને આચાર્ય હેમચંદ્રસૂરિજીએ Page #116 -------------------------------------------------------------------------- ________________ સમયદ્વી આચાય ષાણુકારાનાં જાડાં વસ્ત્ર પરિધાન કરીને મહારાજા કુમારપાળને દીન જનાનાં દુઃખ દૂર કરવાની પ્રેરણા આપી હતી. આચાર્ય વિજયવલ્લભસૂ રિજી મહારાજ એ જ પરપરાના સ ́હિતચિંતક અને સમાજરક્ષક પ્રભાવક પુરુષ હતા. સમાજનાં દીનતા અને દુ:ખ જેઈને તેઓ ચૂપ કેવી રીતે એસી શકે ? તેઓ ઊજળું એટલું દૂધ અને પીળું એટલું સેાનું માની લેવાના ભ્રમમાં પડી જાય એવા ન હતા. એટલે સમાજમાં, મધપૂડાની જેમ, ધર કરી રહેલી ગરીબીના ખ્યાલ મેળવતાં એમને વાર ન લાગી. ર સંધની કે સમાજની કમજોરીનાં કારણુ સમાઈ ગયાં હતાં. અજ્ઞાન, કુસ૫ અને ગરીખી એતો શક્તિને કારી ખાતાં હતાં. એટલે હવે તે એ કારણેાનું નિવારણ કરી શકે એવા કારગત ઇલાજો હાથ ધરવાની જ જરૂર હતી; એ ક્લાો નિષ્ઠાપૂર્વક અજમાવવા એ આજના યુગધર્મ હતા. એ પ્લાજોની અજમાયશ એ જ આચાર્ય મહારાજનું જીવનકાર્ય બની ગયું હતું. સમાજની આ સ્થિતિની સુધારણા કરીને સમાજને શિકિતશાળી અને તેજસ્વી બનાવવા માટે આચાર્ય મહારાજે, રત્નત્રયીના જેવી, આ પ્રમાણે ત્રિસૂત્રાની રચના અને પ્રરૂપણા કરી હતી~~ (૧) સમાજનાં બાળકાને દરેક કક્ષાનુ વ્યાવહારિક તેમ જ ધાર્મિ ક શિક્ષણ મળે એવી શ્રીસંઘ પૂરેપૂરી વ્યવસ્થા કરે. (૨ ) અંદર અંદરના મતભેદોને દૂર કરીને બધાય ફિરકાના જૈન સંધામાં એકતા સ્થપાય એવા પ્રયત્ન કરવા; અને નાની વાતાને માટુ રૂપ આપીને નકામા ઝઘડા કે કલેશ કરવાથી દૂર રહેવું. સંપ અને સંગઠન એ સાચું બળ છે, અને અત્યારે, પહેલાં કરતાં પણુ, જૈનાની એકતાની ખૂબ જરૂર છે. ( ૩ ) સમાજની શક્તિને ટકાવી રાખવા માટે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ થાય એવા રચનાત્મક ઉપાયે મેાટા પાયા ઉપર હાથ ધરવા. અને આચાર્યશ્રીની જીવનકથા કહે છે કે, એમનું આખું જીવન સમાજના કલ્યાણ માટેની આ ત્રિસ્ત્રીને અમલમાં મૂકવા–મુકાવવામાં જ વીત્યું હતું; અને એમનાં વિચાર, વાણી અને વન આને માટે એકરૂપ બની ગયાં હતાં, અને એ બધાયના કુન્દ્રમાં બિરાજતી હતી નિળ ૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સમયકશી આચાર્ય સાધુજીવનની અપ્રમત્ત આરાધના ! સાચે જ તેઓ સ્વ અને પર બનેના કલ્યાણના સાધક હતા ! તેઓએ શિક્ષણના પ્રચાર, એક્તાની સ્થાપના અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટેનાં જે રચનાત્મક કાર્યો કરીને-કરવાની પ્રેરણું આપીને– સમાજના સર્વાગીણ વિકાસના ધ્યેયને સફળ બનાવ્યું એની કેટલીક વિગતે જોઈએ. વિદ્યાપ્રસારનો પુરુષાર્થ બધા ધર્મો અને ધર્મશાસ્ત્રોએ જ્ઞાનની-વિદ્યાની મહત્તા મુક્ત રીતે વર્ણવી છે. જ્ઞાનની ઉપગિતા અને ઉપકારિતા અવર્ણનીય છે. પ્રકાશ વગર પંથ ન દેખાય અને મોટા ભાગની પ્રવૃત્તિ પણ થંભી જાય; પરિણામે પ્રગતિ રૂંધાવા લાગે; એ જ રીતે જ્ઞાન વગર આગળ વધવાનો માર્ગ નથી સૂઝતું. આ વિકાસ બાહ્ય અને આ વિકાસ આંતરિક, અથવા તે આ કલ્યાણ ધાર્મિક કે આધ્યાત્મિક અને આ કલ્યાણ વ્યાવહારિક કે ભૌતિક –એવા ભેદેમાં કેટલેક અંશે તથ્ય હોવા છતાં વિકાસ કે કલ્યાણની સાધનામાં પાયાની વાત વસ્તુસ્થિતિનું અને વિકાસના ઉપાયનું યથાર્થ જ્ઞાન મેળવવું એ જ છે. જ્ઞાન કે સાચી સમજણ એ વિકાસની પહેલી શસ્ત કે આવશ્યકતા છે. સાચી સમજણું વગર સાચું આચરણ ન થઈ શકે એ સહેજે સમજી શકાય એવી વાત છે. ગમે તે દિશામાં કેવળ ચાલ ચાલ કરવાથી નહીં પણ સાચી દિશામાં પ્રવાસ કરવાથી જ ઈષ્ટ સ્થાને પહોંચી શકાય છે, એ સહુ કાઈના અનુભવની વાત છે. તેથી જ ધર્મશાસ્ત્રના રચનારાએ વદ નાર તો ર–પહેલું જ્ઞાન ને પછી ક્રિયા–એમ કહીને દરેક પ્રકારના વિકાસને માટે જ્ઞાન કે વિદ્યાપ્રાપ્તિને અગ્ર સ્થાન આપ્યું છે–પછી એ વિકાસ આત્મલક્ષી યાને આધ્યાત્મિક હોય કે વ્યવહારકેટીન એટલે કે દુન્યવી હોય. - જ્ઞાનવિજ્યાં જ્ઞઃ એ શાસ્ત્રવાણીનું પણ આ જ રહસ્ય છે. તેથી જ તે જ્ઞાનની આરાધના માટે વિદ્યાતીર્થોની અને ચારિત્રની આરાધના માટે ધર્મતીર્થોની સ્થાપના કરવી, એની રક્ષા કરવી અને એની સુવ્યવસ્થા Page #118 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય સાચવવી એ શ્રીસંધનું ધર્મ કૃત્ય લેખવામાં આવ્યું છે. એ ધર્મ કૃત્યના પાલનથી શ્રીસંધ અને ધર્મ તેના મહિમા વધતા રહે છે. આચરણને સફળ બનાવવામાં સાચી સમજણનુ કેટલું મહત્ત્વ રહેલુ છે તે શ્રી ભગવતીસૂત્રમાં, સાતમા શતકના ખીન્ન ઉદ્દેશામાં આવતા ગુરુ ગૌતમ અને ભગવાન મહાવીરસ્વામી વચ્ચે થયેલ નીચેના પ્રશ્નોત્તરથી પણ સમજી શકાય છે : < ગૌતમ—હે ભગવન્ ! કાઈ માણુસ એવું વ્રત લે કે, હવેથી ... સર્વ ભૂતા, સર્વ જીવા અને સર્વ સર્વેાની હિંસાને કરુ છુ ત્યાગ તા તેનું તે વ્રત સુન્નત કહેવાય કે દુત ?” ભગવાન મહાવીરહે ગૌતમ ! તેનું તે વ્રત કદાચ સુવ્રત હોય કે કદાચ દુત પણ હાય. 39 66 ગૌતમ—હે ભગવન ! એનું શું કારણ ? "" 56 66 < “ ભગવાન મહાવીર——એ પ્રમાણે વ્રત લેનારને, · આ જીવ છે, આ અવ છે, આ ત્રસ (જંગમ) છે, આ સ્થાવર જીવ છે,' એવું જ્ઞાન ન હેાય, તા તેનું તે વ્રત સુત્રત ન કહેવાય, પણ દુત કહેવાય. જેને વ-અવનુ જ્ઞાન નથી, તે હિંસા ન કરવાનું વ્રત લે તેા તે સત્ય ભાષા નથી ખેાલતા, પરંતુ અસત્ય ભાષા મેલે છે. તે અસત્યવાદી પુરુષ સંભૂત-પ્રાણામાં મન-વાણી-કાયાથી કે જાતે કરવું કે ખીન્દ્ર પાસે કરાવવું કે કરનારને અનુમતિ આપવી—એ ત્રણે પ્રકારે સયમથી રહિત છે, વિરતિથી રહિત છે, એકાંત હિંસા કરનાર તથા એકાંત અન્ન છે. પરંતુ જેને જીવ વગેરેનું જ્ઞાન છે, તે તેમની હિંસા ન કરવાનું વ્રત લે, તે તેનું જ ત સુવ્રત છે, તથા તે સર્વ ભૂત-પ્રાણામાં બધી રીતે સયત, વિરત, પાપકર્મ વિનાના, કર્મ બધ વિનાના, સવર યુક્ત, એકાંત અહિંસક પડિંત છે.” (શ્રી ભગવતીસાર, પૃ૦ ૩૦-૩૧) જેમ ભગવાને અહિંસાના યથાર્થ આચરણ માટે જ્ઞાનની અનિવાર્યતા બતાવી તેમ, એ જ વાત બધાં વ્રતા, નિયમે, આચારા વગેરેને પણ લાગુ પાડીને કહેવુ હાય તો એમ કહી શકાય કે, પ્રવૃત્તિમાત્રમાં પહેલી જરૂર જ્ઞાનની—સાચી સમજણની-પડે છે; આટલું' જ શા માટે, નિવૃત્તિ તરફ્ વળવુ હાય તાપણુ જ્ઞાનની અને સારાસારના વિવેકની પહેલી જરૂર રહે છે. મતલબ કે સાચી સમજણુ વગરની કાઈ પણ પ્રવૃત્તિનું પરિણામ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સમયદશી આચા રતીને પીલવા જેવું કે પાણીને વલાવવા જેવું નકામું આવે છે; અને કચારેક તેા, સાચી દિશાના જ્ઞાન વગર ખોટી દિશામાં ચાલનાર જેમ પેાતાના ઈષ્ટ સ્થાનની નજીક પહેાંચવાને બદલે એનાથી વધુ ને વધુ દૂર જતા જાય છે એમ, એનું પરિણામ ધાર્યા કરતાં સાવ ઊલટું સુધ્ધાં આવે છે. આવું ન બને અને આદરેલ પ્રયત્ન દ્વારા હાથ ધરેલ કાર્ય ધારણા મુજબ સફળ રીતે પાર પડે એ માટે, તેમ જ જીવનવિકાસના માર્ગે ઉત્તરાત્તર પ્રગતિ થઈ શકે એ માટે પણુ, જ્ઞાનની પહેલી જરૂર પડે છે. માળાના બધા મણકા જેમ દારાથી પાવાયેલા હાય છે, એમ પ્રવૃત્તિમાત્રની સફળતા જ્ઞાનના સૂત્રથી પરાવાયેલી છે. જે વ્યક્તિ એ સૂત્રને આવકારી અને સાચવી જાણે છે, એ પેાતાના જીવનને સફળતાથી સમૃદ્ધ બનાવી શકે છે. વ્યક્તિની જેમ જે સમાજ, રાષ્ટ્ર કે ધર્મ માં જ્ઞાન-વિજ્ઞાનની વિધ વિધ શાખા-પ્રશાખાઓનું વ્યાપક અને તલસ્પશી ખેડાણ થતું રહે છે તે વિકાસની સૂચમાં આગળ રહે છે અને શક્તિશાળી અને સમૃદ્ધ બનીને પેાતાના અસ્તિત્વને જાજરમાન બનાવે છે, એટલું જ નહીં, વખત આવ્યે એ આગેવાની પણ કરી શકે છે. વૃદ્ઘિર્યસ્ય વરું તસ્ય 1–જેની બુદ્ધિ એનુ ખળ—એ કથન સાવ સાચું છે. હથ્ય અને બુદ્ધિના વિકાસ કરનાર જ્ઞાનવિજ્ઞાનની ઉપાસનામાં જે પાછળ રહે છે તે વિકાસયાત્રામાં પણ પાછળ રહી જાય છે. વ્યાવહારિક જ્ઞાન—વિદ્યાના પ્રસાર દ્વારા જૈન સમાજને દુન્યવી વિકાસ સાધવાની સાથે સાથે સમાજની ઊછરતી પેઢીમાં ધાર્મિકતા અને સંસ્કારિતાનું બીજરાપણ કરવાના સમથ પુરુષાર્થ યુગદી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી જૈન સંધે કર્યા હતા. એને લીધે એક માજુ જૈન સંધે ધનના વ્યયની દિશામાં સમયાનુરૂપ ફેરફારને આવકાર્યાં હતા, અને ખીજી બાજુ, આચાર્ય શ્રી આત્મારામજી મહારાજની અંતિમ ઝંખનાની યાદમાં, ઠેર ઠેર નાનાં-મેટાં અનેક સરસ્વતી-મદિરાની સ્થાપના ચઈ શકી હતી. અને અને પરિણામે જૈન સમાજ આંતર-ખાદ્ય રીતે પ્રાણવાન બન્યા હતા. જૈન સમાજે વિદ્યાવિસ્તારની દિશામાં લક્ષ્મીના સારા પ્રમાણમાં વ્યય કરવાનાં નવાં પગરણ માંડયાં તે મુખ્યત્વે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની સમાજ ઉત્કર્ષની ભાવનાને પ્રતાપે જ. એમ લાગે છે કે, મુનિ વલ્લભ વજયજીએ ૧૮ ચામાસાં ખાદ, વિ. સં. ૧૯૬૪માં, પંજાબની બહાર www.jainelibrary.brg Page #120 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૦૧ વિહાર કર્યો ત્યાર પછી જ એમની વિદ્યા-પ્રસારની ભાવના અને પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. અને એને લીધે અનેક શિક્ષણ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી, જે આચાર્યશ્રીની આ ભાવના અને પ્રવૃત્તિની સફળતાની અત્યારે પણ કીર્તિગાથા સંભળાવી રહી છે. એની કેટલીક વિગતોનું દર્શન કરીએ. (૧) શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના વિ. સં. ૧૯૭૦માં થઈ હતી. અત્યારે મુંબઈ ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર (આણંદ) અને ભાવનગર એમ પાંચ શાખાઓ ધર્મ-સંસ્કારનું જ્ઞાન આપવા સાથે ઉચ્ચ શિક્ષણના પ્રસારની દિશામાં મહત્વનું કામ કરી રહેલ છે. આની વિગત “મુંબઈને અને મુંબઈ મારફત સમાજને લાભ” નામે પ્રકરણમાં આપી છે. એમ લાગે છે કે, આચાર્ય મહારાજની પ્રેરણાથી જે મોટી શિક્ષણ-સંસ્થાઓ સ્થપાઈ, એમાં વિદ્યાલયનું સ્થાન પહેલું છે. આ સંસ્થાની સ્થાપનાની પ્રવૃત્તિને કારણે, વિદ્યાલયને માટે કલ્પવૃક્ષ સમાન શેઠ શ્રી દેવકરણ મૂળજી અને આચાર્ય મહારાજ વચ્ચે ઘનિષ્ટ ધર્મનેહ બંધાયો હતો, એટલું જ નહીં, શ્રી દેવકરણ શેઠને માટે આચાર્યશ્રીની શિક્ષણ-પ્રસારની ઝંખના કેવી ઉત્કટ હતી તે એ બેની વચ્ચે થયેલા નીચેના પત્રવ્યવહારથી પણ જાણી શકાય છે :– તા. ૩–૫–૧૮૧૬ ના રોજ જૂનાગઢથી મુનિ શ્રી વલલભવિજ્યજીએ શ્રી દેવજીકરણ શેઠને એક પત્ર લખીને શિક્ષણને માટે વધારે ધન વાપરવાને ઉપદેશ આપ્યો હશે એમ લાગે છે. એ પત્રના જવાબમાં શેઠશ્રી તા. પ-પ-૧૬ના રોજ લખ્યું હતું કે “આપે શિક્ષણના પ્રચારને માટે જે કંઈ લખ્યું છે તે સર્વથા માન્ય છે. આ પત્ર અનેક દલીલો આપીને સમયાનુરૂપ શિક્ષણની જરૂરિયાતોનું સમર્થન કરે છે. હું શિક્ષણપ્રચારનું જે કંઈ કામ કરવા ઈચ્છું છું, તે હવેથી આપની સંમતિથી કરીશ. ગરીબ જન્મભૂમિ સૌરાષ્ટ્રના જેને માટે મને પૂરી સહાનુભૂતિ છે, કારણ કે શિક્ષણના અભાવને લીધે એમની સ્થિતિ બહુ જ દયાજનક છે. આપની આજ્ઞા મુજબ હવે હું જુદાં જુદાં સ્થાનમાં થોડી ડી રકમ ખર્ચવાને બદલે જ્યાં શિક્ષણનો અભાવ છે ત્યાં જ એકીસાથે વાપરીશ. આપને મળીને આપની સલાહ મુજબ યથાયોગ્ય કરવાની ભાવના છે.” આ જ રીતે શ્રી દેવકરણ શેઠની છેલ્લી માંદગી વખતે આચાર્યશ્રીએ એમને તા. ૭–૬–૧૯૨૯ના રોજ જે પત્ર લખ્યું હતું, એ પણ તેઓની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમયદશી આચાર્ય સ્કિટ વિદ્યાપ્રીતિની તેમ જ સમાજનું ભલું કરવાની ધગશની સાક્ષી આપે છે. તેઓએ લખ્યું હતું કે– દાનવીર શેઠ દેવકરણ મૂલજી જેગ ધર્મલાભની સાથે માલમ થાય જે ગઈ કાલે અમારી સાથે તમારી જે વાત થઈ હતી તે મુજબ અને અમુક વિશ્વાસુ આદમીની સાથે થયેલી વાતચિત મુજબ અમારે વિચાર નીચે મુજબ જણાય છે: “હોસ્પીટલની વાત પણ મોટી અને અશક્ય જેવી અમને લાગે છે, તે એના બદલામાં હોસ્પીટલની જલદી જરૂરત ન પડે એવી રીતે આપના સાધમી ભાઈઓની તંદુરસ્તીને માટે ખાસ સગવડ મેટા પાયા ઉપર થાય તે વધારે સારું બનવા જોગ છે અને આ કામ જૈન સમાજમાં આજ સુધી થયું નથી. આપનું નામ પ્રથમ નંબરે આવશે અને હંમેશાને માટે કાયમ રહેશે માટે ઘણાં નાનાં નાનાં કામો કરવા કરતાં એક જ મોટું અને સંગીન કામ થાય તે કાંઈ પણ કર્યું કહેવાય. આ બાબત પ્રથમ પણ કંઈ વખતે પત્રોમાં તમને જણાવેલ યાદ હશે. એ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપનું અમર નામ અમદાવાદવાળા વાડીલાલ સારાભાઈની માફક થવાની જરૂરત છે એ આપ પિતે જાણે છે, કારણ કે પ્રથમથી આપે જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું કામ માથે લીધેલું છે. આ બે કામ ખરાં આપની જીંદગીમાં લાહે લેવાનાં સમજવામાં આવે છે, તે આશા છે કે આપ જરૂર ઉદારતા દાખવી વિચારી એક મક્કમપણું જણાવશે. મોતીચંદભાઈ આવશે ત્યારે બની શકશે તે હું પણ આવીશ. હાલ એ જ. દ. વલ્લભ વિ.ના ધર્મલાભ.” [ આચાર્ય મહારાજે શ્રી દેવકરણ શેઠને આ પત્ર લખ્યા પછી ૧૨ દિવસે, તા ૧૮-૬-૨૯ના રોજ, શ્રી દેવકરણ શેઠને સ્વર્ગવાસ થયો.] . (૨) વિ. સં ૧૯૭૨માં સૌરાષ્ટ્રમાં વનથલીના શ્રી શીતલનાથજીના દેરાસરની વર્ષગાંઠને પ્રસંગે આચાર્યશ્રીના ઉપદેશથી શ્રી દેવકરણ મૂળજીએ જૂનાગઢના શ્રી વીસા શ્રીમાળી જૈન બેડિગ હાઉસને પચાસ હજાર રૂપિયાની સખાવત આપી, અને વધારામાં જાહેર કર્યું કે, જે સૌરાષ્ટ્રના જેને આ સંસ્થા માટે પચીસ હજાર રૂપિયા ભેગા કરશે તો હું સંસ્થાને બીજા પચાસ હજાર રૂપિયા આપીશ. Page #122 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૧૦૩ C ( ૩ ) તેઓની પ્રેરણાથી વિ. સ. ૧૯૭૨માં જૂનાગઢમાં જૈન સ્ત્રી શિક્ષણ શાળા 'ની અને વેરાવળમાં પણ · શ્રી આત્માનંદ જૈન સ્ત્રી શિક્ષણ શાળા 'ની સ્થાપના થઈ હતી. ( ૪ ) વિ. સં. ૧૯૭૫માં પાલનપુરમાં · શ્રી પાલનપુર જૈન વિદ્યાલય સ્થપાયું. એ જ વર્ષમાં સાદડીના શ્રાવકાએ ચેામાસા માટે વિન ંતી કરી, તા આચાય શ્રીએ એમને કહ્યું કે~~~ તમારી આ આગ્રહ બતાવે છે કે, તમે દેવગુરુના અત્યંત ભક્ત છે. આમ હોવા છતાં હું એ કહ્યા વિના નથી રહી શકતા કે તમે વિદ્યાના પોષક છે; તમે જ્ઞાનપ્રચારના પ્રયાસ નથી કરતા. જ્ઞાનપ્રચાર વગર આ ભક્તિને વિશેષ ઉપયોગ નથી. જો તમે પણ વિદ્યાપ્રચારને પ્રયાસ કરા ના હું અહીં જ ચામાસું કરવા તૈયાર છું. ગાડવાડમાં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી. ” અને એ શ્રાવકભાઈએ તરત જ ફાળા શરૂ કર્યાં અને કહ્યું કે “ સાદડીમાંથી જ એક લાખ રૂપિયા ભેગા થઈ જશે, અને ખીન્ન ગામેામાંથી પણ એટલા ફાળા મળી રહેશે. "C ,, આચાર્ય શ્રીએ ચામાસુ તા સાડીમાં કર્યું, પણ કમનસીબે વિદ્યાપ્રસારની ભાવનાને મૂર્તરૂપ આપવામાં ત્યાંના સંઘને એ વખતે સફળતા ન મળી ! તે પછી વિ. સ. ૧૯૮૧માં ત્યાં શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય 'ની સ્થાપના થઈ. (૫) વ. સ. ૧૯૮૧માં લાહેારમાં આચાય પછી થયા પછી મહારાજશ્રીએ પાલીતાણાની શિક્ષણ સંસ્થાઓને સહાય કરવાની ભલામણુ કરતાં કહેલુ` કે— 66 તમે લેા સિદ્ધક્ષેત્ર પાલીતાણાની યાત્રાએ જાએ છે. ત્યાં સ્ટેશનની પાસે જ શ્રી યોવિજયજી જૈન ગુરુકુળ નામની સંસ્થા છે. અને જૈન બાલાશ્રમ નામે એક સસ્થા શહેરમાં છે. શું તમે એ સંસ્થાને કથાય જોઈ છે ? જો ન જોઈ હાય તા, હવેથી યાદ રાખજો કે, જ્યારે પણ પાલીતાણા જવાનું થાય ત્યારે એ સંસ્થાઓનાં દર્શન કર્યા વગર પાછા ન આવા. અહીં આજે ચાર ક્વિસથી શ્રી યશેવિજય જૈન ગુરુકુળ તરફથી કાળાને માટે માણસ આવેલ છે,...આ લોકા અહીંથી ખાલી હાથે જાય એમાં શાભા નથી. તેથી તેઓ જે ગામમાં આવે ત્યાંથી એમને યથાશક્તિ મદ આપવી, એ જ ઉચિત છે.” Page #123 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચા ક્વી વિદ્યાપ્રીતિ, કેવી ઉદારતા અને કેવી ખેલદિલી ! (૬) વિ. સં. ૧૯૮૧માં ગુજરાનવાલાના શ્રી આત્માનદ જૈન ગુરુકુળ માટે એક લાખ રૂપિયા ભેગા ન થાય ત્યાં સુધી આચાર્યશ્રીએ ગાળખાંડને, એની બનેલી મીઠાઈઓના અને ગળપણવાળા દૂધનેા પણ ત્યાગ કર્યાં. પાળે ૬૮ હજાર ભેગા કરીને અને બાકીના રૂ. ૩૨ હાર આચાર્યશ્રીના ગુરુભક્ત શિષ્ય પંન્યાસ શ્રી લલિતવિજયજીની પ્રેરણાથી મુંબઈના શેડ વિઠ્ઠલદાસ ઠાકુરદાસ, જેએ ધમે... વૈષ્ણવ હતા, તેઓએ માકલી આપીને આચાર્યશ્રીની પ્રતિજ્ઞા પૂરી કરી. ૧૪ (૭) વિ. સ. ૧૯૮૫માં અમદાવાદમાં આચાર્ય શ્રીએ કહ્યું કે, “ જૈન સધ અને જૈન ધર્મનું કલ્યાણુ ત્યારે જ થશે કે જ્યારે આપણે ત્યાં મંદિ અને ઉપાશ્રયાની સાથે સાથે આપણી શિક્ષણસ સ્થા પણ થશે અને આપણા યુવક વર્ગ વ્યાવહારિક શિક્ષણની સાથેાસાથ ધાર્મિક શિક્ષણ પણ મેળવશે. સમાજની ઉન્નતિ ત્યાં લગી નહી થાય કે જ્યાં લગી સાધુસમાજ સમભાવ ધારણ કરીને આત્મકલ્યાણની સાથે સાથે શ્રાવકવર્ગીને પણ જ્ઞાની બનાવવા તરફ ધ્યાન નહી આપે. ” (૮ ) વિ. સં. ૧૯૮૫માં મુંબઈમાં આચાર્ય શ્રીનું ‘ શિક્ષણની જરૂરી ’ ઉપર પ્રવચન સાંભળીને કચ્છના વતની હીરજી ભાજરાજ એન્ડ સન્સના માલિકાએ કચ્છી વીસા આસવાલ જૈન મેડિંગ માટે સવાલાખ રૂપિયાની સખાવત કરી હતી. ( ૯ ) વિ. સં. ૧૯૯૪માં અબાલામાં શ્રી આત્માનદ જૈન કોલેજની સ્થાપના થઈ. (૧૦) વિ. સં. ૨૦૦૧માં આચાર્યશ્રીએ ખીકાનેરના સધને ઉદ્દેધન કરતાં કહ્યું કે, “ બીકાનેરના લક્ષ્મીન ંદનાને હું પૂછું છું કે તમેા તમારા ખીકાનેરમાં બાળકા, ખાલિકા, વિદ્યાર્થીઓ અને સાધક ભાઈની દરેક પ્રકારે ઉન્નતિ થાય એ માટે શુ કર્યુ છે શુ કરી રહ્યા છે. ? ખીકાનેર ઇચ્છા કરે તો એ એક જૈન વિદ્યાપીઠ સ્થાપી શકે છે. કેમ કે રાજસ્થાનમાં એક જૈન કૅાલેજની પણ જરૂર છે, '' (૧૧) વિ. સં. ૨૦૦૦ના ચોમાસામાં મહારાજશ્રીએ લુધિયાનાના સંધને પ્રેરણા આપી કે, ભાવિ પ્રશ્નને માટે જ્ઞાન-દાન દેવાથી સમાજ, Page #124 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય . ૧૦૫ સંઘ, ધર્મ અને દેશનું કલ્યાણ થશે. તેથી આપ બધા એક વિદ્યાથીફંડ શરૂ કરે. દરેક સંક્રાતિ ઉપર જે ભાઈઓ-બહેનો આવે તેઓ બધાં આ સહાયક ફંડમાં પિતા તરફથી એક એક રૂપિયે જરૂર આપે, કેમ કે “ ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત સાચી છે. આટલી રકમ કેઈને ભારરૂપ નહીં લાગે; અને એથી અનેક વિદ્યાથીઓને વિદ્યાનો લાભ મળશે.” (૧૨) વિ. સં. ૨૦૦૫માં ફલોદી તીર્થમાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, “મારે તે જૈન સમાજના દાનવીરને અનુરોધ છે કે તેઓ પોતાના ધનથી તીર્થસ્થાનેમાં વિદ્યાલયો સ્થાપે. આથી તીર્થોનું તે રક્ષણ થશે જ, સાથે સાથે આસપાસનાં ગામોનાં બાળકને ધાર્મિક અને વ્યાવહારિક શિક્ષણ પણ મળશે, અને સમાજ સુશિક્ષિત થશે.” (૧૩) વિ. સં. ૨૦૦૬ના માસામાં આચાર્યશ્રીના ઉપદેશથી પાલનપુરમાં દેઢ લાખ રૂપિયા જેટલું શ્રી આત્મવલ્લભ જેને કેળવણી ફંડ થયું. (૧૪) વિ. સં. ૨૦૦૭માં આચાર્યશ્રી કદંબગિરિ તીર્થની યાત્રાએ ગયા. ત્યાં તેઓએ સૂચવ્યું કે “અહીં આ શાંત વાતાવરણમાં કઈ સાધુવિદ્યાપીઠ કે કોઈ જૈન ગુરુકુળ સ્થાપવું જોઈએ, જેથી સ્વ. આચાર્ય (શ્રી વિજયનેમિસૂરીશ્વરજી) મહારાજનું કાયમી મારક બને. ” (૧૫) વિ. સં. ૨૦૦૮માં ઝઘડિયામાં શ્રી આત્માનંદ જૈન ગુરુકુળના સ્થાપના થઈ. (૧૬) એ જ વર્ષમાં સુરતમાં શ્રી મહાવીર સ્વામીના જન્મકલ્યાણકને દિવસે આચાર્યશ્રીએ કહ્યું કે, “વ્યાવહારિક જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાન પણું મળે એટલા માટે આપણે છાત્રાલયો, પાઠશાળાઓ, હાઈસ્કૂલ, કોલેજો અને જેન યુનિવર્સિટીની સ્થાપના કરવી જોઈએ. એના વિના આપણું કલ્યાણ નથી.” (૧૭) એ જ વર્ષમાં કચ્છી વિસા ઓસવાલ જ્ઞાતિના છ-સાત ભાઈએ આચાર્યશ્રીને થાણુમાં મળ્યા. તેઓએ કન્યા છાત્રાલય સ્થાપવાની પિતાની ઈચ્છા દર્શાવી. આચાર્ય મહારાજે તેઓને આશીર્વાદ આપતાં કહ્યું : ' - “ અત્યારે સ્ત્રીશિક્ષણની ઘણું જરૂર છે. જે માતાઓ સંસ્કારી, શિક્ષિત, બહાદુર અને નિર્ભય હશે તો એમની સંતતિ પણ એવી જ થશે. આ કન્યા વિદ્યાલયને માટે દાન આપવાવાળા ગૃહસ્થાને ધન્ય છે. તમારા કામને મારા મંગલ આશીર્વાદ છે.” Page #125 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ઉપર સૂચવી તે સંસ્થાઓ ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી વિવાપ્રચાર માટે બીજી પણ અનેક સંસ્થાઓ સ્થપાઈ હતી, જેમાંની કેટલીક આ પ્રમાણે છેઃ શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય, વાકાણુ. - પંજાબમાં લુધિયાના, માલેરકેટલા અને અંબાલામાં શ્રી આત્માનંદ જેન હાઈરફૂલો; હોશિયારપુર અને જડિયાલાગુરુમાં શ્રી આત્માનંદ જૈન, મિડલરફૂલે; જડિયાલાગુમાં શ્રી આત્માનંદ જૈન પ્રાયમરી સ્કૂલ માલેરકેટલામાં શ્રી આત્માનંદ જૈન કોલેજે. બગવાડામાં શ્રી આત્માનંદ જૈન હાઈસ્કૂલ. રાજસ્થાનમાં ફાલનામાં શ્રી પાર્શ્વનાથ જૈન ઉમેદ કોલેજ, આ ઉપરાંત આચાર્ય મહારાજની પ્રેરણાથી પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં છોકરાઓ માટે તેમ જ કન્યાઓ માટે પાઠશાળાઓ, થપાઈ હતી; અનેક પુસ્તકાલયે, વાંચનાલય અને સાહિત્યપ્રકાશનની સંસ્થાઓ પણ સ્થપાઈ હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વધુ ને વધુ વિકાસની ઝંખનામાં ખરી રીતે તે આચાર્યપ્રવરના વિદ્યાવિસ્તારની ઝંખના જ પ્રતિબિંબિત થાય છે. વિ. સં. ૨૦૦૩માં પંજાબથી વિદ્યાલયના માનદમંત્રી શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા ઉપરના પત્રમાં આચાર્યશ્રીએ પિતાની આ ઝંખનાને વ્યક્ત કરતાં લખ્યું હતું કે– કાઠિયાવાડ તથા મેવાડ-મારવાડમાં એક એક શાખા ખોલવાની જરૂર છે. પ્રયત્ન કરે તે બનારસમાં પણ એક શાખા થઈ શકે. અને પછી તો મુંબઈના પરામાં એક કોલેજ થઈ જાય તો જૈન સંશોધનને માટે ઘણું ધાણું થઈ શકે તેમ છે. આપણી કામના સ્વરાજના ઘડતરમાં જૈન સમાજને વિદ્વાને, લેખકે, વિવેચકે, વક્તાઓ, સેવકે અને સંશોધકે જોઈશે, જે આવી વિદ્યાપીઠ સિવાય શક્ય નથી. જૈન સમાજ જેવી સમૃદ્ધ કેમ માટે પિસાને પ્રશ્ન તે ગૌણ છે. સાચા, એકનિષ્ઠ, ધગશવાળા કાર્યકર્તાઓ જોઈશે. આજે પણ ઘણું દાનવીર છે. તેઓને જે સમાજના ઉત્થાન માટે અને જૈન શિક્ષણના વિકાસ માટે અનન્ય પ્રેમ છે. તમે નિર્ણય કરે તે ગુરુદેવની કૃપાથી સંજોગો મળી રહેશે. તમારી અનન્ય સેવાભક્તિ માટે ધન્યવાદ. Page #126 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૦૭ તમારા જેવા દસ-વીસ નવલહિયા સમાજ-દેશના ઘડવૈયાઓ તૈયાર કરવાની જવાબદારી ક્યારે સ્વીકારશે ? તે દિશામાં પણ પ્રયત્ન કરવાની જરૂર છે.” એ જ રીતે તા. ૮-૧૧-પરના રોજ મુંબઈમાં વિદ્યાલયમાં મળેલ સમેલનમાં વિદ્યાલયના વિશેષ વિકાસની પિતાની ઝંખનાને દર્શાવતાં તેઓએ કહ્યું કે મુંબઈ શહેરમાં ઘણું ધનાઢયો અને ઉદારદિલ ગૃહસ્થ છે. છતાં મારી ભાવના મુજબ આ વિદ્યાલયની જેટલી ઉન્નતિ થવી જોઈએ તેટલી ઉન્નતિ થઈ નથી. અ૫ ઉન્નતિથી મને સંતોષ નથી. હું તો માગું છું કે હજી આ વિદ્યાલય મારફત જૈન સમાજ માટે શિક્ષણનાં અનેક કાર્યો થાય. વિદ્યાલયને તમારી ઈચ્છા પ્રમાણે દાન આપા શિક્ષણના કાર્યને વેગ આપે. તમારું ધન શિક્ષણ-પ્રચારના કાર્યમાં લગાડો એ મારી ભાવના છે, મારા અંતરની ભાવના છે, હજુ તમે મારી એ ભાવના પારખી શક્યા નથી એનું મને દુઃખ છે.” (રિપોર્ટ ૩૮, પૃ. ૧૭). અને છેલ્લે છેલે વિ. સં. ૨૦૧૦ના સંવત્સરી મહાપર્વના દિવસે, સ્વર્ગવાસના વીસેક દિવસ પહેલાં જ, જૈન સંઘને સંવત્સરીને સંદેશો આપતાં પિતાની જ્ઞાનપ્રસારની તીવ્ર ઝંખનાને વ્યક્ત કરતાં મહારાજશ્રીએ કહ્યું કે – આજે આ મહાપર્વના દિવસે હું ચતુર્વિધ સંઘ પાસે આશા રાખું છું કે એ જેટલાં વહેલાં બની શકે એટલાં વહેલાં જેન યુનિવર્સિટીની સ્થાપના કરે.” - જૈન સમાજના આ યુગના વિકાસમાં આચાર્ય મહારાજની આ ઝંખનાને જે ફાળે છે, તેનું મૂલ્ય આંકી શકાય એમ નથી. આવી ઝંખના કરનાર સંતપુરુષનું સંઘનાયકપદ ચરિતાર્થ થઈ ગયું. આચાર્ય પ્રવરની આ ઝંખના અને એ માટેની પ્રવૃત્તિને બેધપાઠ એ છે કે – - હૃદયમંદિરમાં સરસ્વતીની જ્યોત પ્રગટા અને અંતરમાં પ્રગતિની ઝંખના પ્રગટયા વગર નહિ રહે. આ ઝંખના સહુને પાવન કરે છે અને પ્રગતિનો માર્ગ દર્શાવે છે. સમાજની પ્રગતિના શ્રીગણેશ સરસ્વતીના ચરણેની સેવાથી જ થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમયદશી આચાર્ય એક્તા માટે પ્રયત્ન સંપ ત્યાં જંપ અને કલેશ ત્યાં વિનાશ, એ વાત જાણીતી છે. ધર્મો અને ધર્મશાસ્ત્રોનો પાયાને હેતુ જ જનસમાજમાં એકતા અને બંધુભાવનાનું અમૃત રેલાવવાનું છે જેના દર્શનની અનેકાંતદષ્ટિનું ધ્યેય જુદી જુદી વિચારસરણીઓ વચ્ચે સુમેળ-સમન્વય સાધીને સત્યના બધા અંશોને સમજવા –સ્વીકારવાની ઉદાર દૃષ્ટિને વિકસાવવાનું છે. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં, કોણ જાણે કેમ, માનવી માટે ભાગે કલેશ–દેષ અને ઈર્ષ્યા–અસૂયાને કાદવ ઉલેચીને વિનાશ વેરવા–નેતરવામાં જ રાચતે રહ્યો છે; જળમાંથી જ્વાળા પ્રગટે એમ, ધર્મ અને ધર્મશાસ્ત્રોને નામે ઝઘડાઓ ઊભા કરતે રહ્યો છે; અને, અનેકાંતવાદની ગુણગ્રાહક અને સત્યચાહક દૃષ્ટિને વારસો મળવા છતાં, એકાંત દષ્ટિ અને કદાગૃહનું સેવન કરીને મંત્રી અને શાંતિની ભાવનાને સ્થાને વેર-વિરોધ અને અશાંતિને જ આવકારતે રહ્યો છે - પણ આ કંઈ ધર્મો, ધર્મશાસ્ત્રો કે અનેકાંતદષ્ટિને નહીં પણ માનવપ્રકૃતિમાં રહેલા કષા અને કલેશ-દ્વેષ તરફના સહજ વલણને દેષ છે. તેથી જ એને દૂર કરીને જનસમૂહમાં સંપ, એકતા, એખલાસ, બ્રાતૃભાવ અને મિત્રતાની ભાવનાને જગાવવી અને વહેતી રાખવી, અને એમ કરીને માનવસમાજને સુખ-શાંતિ અને વિકાસને માગે દેરી જો એ જ સાધુસંતે અને સાચા ધર્મપુરુષને કર્તવ્યપથ લેખાય છે. - આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આપણું દેશના અને જૈન સંઘના આવા જ એક સંતપુરુષ હતા. અને માનવસમાજમાંથી કુસંપ અને ઝઘડાઓનું નિવારણ કરીને સંપ અને સ્નેહની ભાવનાની પ્રતિષ્ઠા કરવા તેઓ જીવનભર પુરુષાર્થ કરતા રહ્યા હતા. પિતાને હાથે ક્યારેય કાતર જેવું ટુકડા કરવાનું કામ ન થઈ જાય, પણ સદાય સયદિરાની જેમ સાંધવાનું જ કામ થતું રહે એની તેઓ પૂરી જાગૃતિ રાખતા. એમના આવા પ્રયાસોને પરિણામે વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના, સંઘ, જ્ઞાતિઓ, ગામો કે પંચમાં પ્રવેશી ગયેલા તેમ જ પવિત્ર ધર્મક્ષેત્રને અભડાવી Page #128 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૦૯. રહેલા કંઈક વેરવિરોધ અને ઝઘડાઓ શાંત થયા હતા. એના કેટલાક પ્રસંગે જોઈએ. (૧) પિતાના સમુદાયની એકતા સાચવી રાખવાની પોતાની ફરજ અંગે એક વિ. સં. ૧૯૫૭માં, ત્રીસ વર્ષની ભરયુવાન વયે, મુનિ વલ્લભવિજયજીએ પંજાબના શ્રીસંઘને કહ્યું હતું કે, “ગુરુ મહારાજના સમુદાયને એકતાના સૂત્રથી બાંધી રાખવો એ મારા માટે તેમ જ તમે સહુને માટે અત્યંત જરૂરી છે. એ માટે તમે સૌ કામે લાગો.” (૨) જયપુરમાં ખરતરગચ્છવાળાનું બહુ જોર હતું. તેથી તપગચ્છના સાધુઓનું ત્યાં રહેવું મુશ્કેલીથી બની શકતું. પણ જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે બધા ગ૭વાળાઓએ તેઓનું મોટું સ્વાગત કર્યું. અને તેઓના પુણ્યપ્રતાપે અને એકતાના પિષક જૈનધર્મના શુદ્ધ ઉપદેશથી બધા તેઓના બની ગયા. (૩) એક વાર મહારાજશ્રી ખ્યાવરથી પીપલી ગામ ગયા. ત્યાં સ્થાનક વાસીઓ અને દેરાવાસીઓ વચ્ચે અણબનાવ હતો. તેના ઉપદેશથી એ દૂર થઈ ગયો અને બંને હળીમળીને રહેવા લાગ્યા. (૪) વિ. સં. ૧૯૬૫માં આચાર્યશ્રી પાલનપુર ગયા. સંઘમાં વીસેક વર્ષથી બે પક્ષ પડી ગયા હતા. તેઓની સમજૂતી અને પ્રેરણાથી એ ઝઘડા દૂર થઈ ગયો. (૫) આચાર્યશ્રી એક વાર શિહેરથી વળા ગયા. ત્યાં તપગચ્છ અને લોકાગચ વચ્ચે ઝઘડે પડ્યું હતું. ત્યાં થોડા દિવસ રોકાઈને એ ઝઘડાનું તેઓએ નિવારણ કર્યું. (૬) વિ. સં. ૧૯૬૭ના મિયાગામના ચોમાસા દરમિયાન તેઓશ્રીના પ્રયાસથી કઠોર અને મિયાગામના સંઘે વચ્ચે કલેશ દૂર થયો. (૭) ગુજરાતમાં વણછરા પરગણુનાં ૭૦ ગામના દશા શ્રીમાળીઓ વરચે કુસંપ હતો તે એ જ વર્ષમાં દૂર થયો. (૮) વિ. સં. ૧૯૭૩માં મુંબઈમાં તેઓએ એકતાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, “તમે બધા જાણે છે કે અત્યાર જમાને કે છે ? લે કે એકતાને ઈરછે છે, પિતાના હકકો માટે પ્રયત્ન કરે છે, હિંદુમુસલમાન એકમત થઈ રહ્યા છે, અંગ્રેજ, પારસી, મુસલમાન અને હિંદુ ભેગા થાય - છે. આ રીતે દુનિયા આગળ વધતી જાય છે. આવા વખતમાં પણ, કહેતાં Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમયદર્શી આચાય ખેઃ થાય છે કે, કેટલાક વિચિત્ર સ્વભાવના માણસા, ખાસ કરીને જૈના દસ કદમ પાછા હટવાના પ્રયત્ન કરી રહ્યા છે!” ( ૯ ) પિ`ડવાડાના શ્રાવકામાં વર્ષોથી ઝધડા ચાલી રહ્યો હતા. દેરાસરની વ્યવસ્થા બરાબર ન હતી, અને કેટલાય મદિરના પૈસા દબાવી બેઠા હતા. આચાર્યશ્રીએ બધાને સમાવીને એ ઝઘડા દૂર કરાવ્યા. ( ૧૦ ) ખવાણુદી ગામના જૈનામાં પાંચ પક્ષે પડી ગયા હતા. આચાર્યશ્રીએ ખૂબ જહેમત ઉઠાવીને એ કલેશના નિકાલ કરી આપ્યા. ( ૧૧ ) સામાના ગામમાં જૈન અને જૈનેતરા કાઈ કારણે કાટ ચડવા હતા, આચાર્ય શ્રીએ બંને પક્ષાનું સમાધાન કરાવી આપ્યું. ( ૧૨ ) નાભામાં સ્થાનકવાસીઓની વસતિ વધારે હતી એટલે મહારાજશ્રી દસ દિવસ એમના ઉપાશ્રયમાં રહ્યા. તેઓની ધ સ્નેહભરી નિખાલસ વાણીએ સૌનાં મન તી લીધાં. (૧૩) જડિયાલાના કલહ તેઓએ દૂર કર્યો. (૧૪) ગુજરાનવાલાના સંધ ચેોમાસાની વિનંતી કરવા આવ્યા. આચાર્યશ્રીએ કહ્યું : “ પહેલાં તમારા કુસંપ દૂર કરો, પછી તમારી વિનંતી હું સાંભળીશ.” વિ. સં. ૧૯૮૧ની આ ઘટના. (૧૫) વિ.સં. ૧૯૮૫માં મુંબઈના આગેવાને! બુહારી ગામમાં ચેામાસાની વિનંતિ કરવા આવ્યા. આચાર્ય શ્રીએ કહ્યું : “ સાંભળ્યું છે કે મુંબઈમાં (જૈન સંધમાં) અશાંતિનું વાતાવરણ પ્રવર્તે છે, અને હું તા શાંતિને ચાહક છું. માટે તમારે બધી પરિસ્થિતિમાં શાંતિ રાખવી પડશે.” આગેવાના કબૂલ થયા. (૧૬) નવસારી સંઘના આગેવાનેા નવસારી પધારવાની વિનંતિ કરવા આવ્યા. આચાર્ય મહારાજે કહ્યું : “ તમારે ત્યાં કુસપ છે, તે દૂર કરવા બધા તૈયાર થાય તે! હું નવસારી આવીશ. ’ ( ૧૭ ) વાપીમાં ધનરાજજીના કુટુંબમાં દોઢસા વર્ષથી ઝઘડા ચાલતા હતા. આચાર્યશ્રીના સમજાવવાથી તે દૂર થયે. આથી એ કુટુંબની ઘણી ઉન્નતિ થઈ. (૧૮) પૂનાના શ્રાવકા પૂના પધારવાની વિનંતિ કરવા આવ્યા. મહારાજશ્રીએ કહ્યું : “ મેં સાંભળ્યું છે કે પૂનાસંધના લેાકેા આપસમાપસમાં Page #130 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રશી આચાય ૧૭ બહુ અવડે છે. આટલુ' જ નહીં, મેં તે એમ પણ સાંભળ્યું છે કે એક પક્ષના લેાકાએ જ મારું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે. પણ તમારે જાણવું એઈએ કે જ્યાં ઝઘડા હેાય છે ત્યાં જવાનું હું ત્યારે જ પસંદ કરું છુ કે જ્યારે એ મટી જાય. ' છેવટે એ ઝઘડા પતી ગયેા. ( ૧૯ ) બુરહાનપુરના સંધમાં ઘણા કુસંપ હતા. વળી ત્યાં એક કુટુબમાં મા-દીકરા વચ્ચે પણ ખટરાગ ચાલતા હતા. પહેલાં સંધના કુસંપ દૂર કર્યો. પછી એક દિવસ એક સાધુને લઈને આચાર્યશ્રી પેલાં બહેનને ત્યાં પહોંચ્યા. પાસેના જ મકાનમાંથી એના દીકરા આવી પહેાંચ્યા. બન્ને વહેારવાની વિન ંતિ કરવા લાગ્યાં. મહારાજશ્રીએ કહ્યું : “ તમે મા-દીકરા બન્ને આપસના ઝધડા મિટાવી દ્યો તા હુ ગાચરી લઈશ. ” બંનેનાં દિવ નગી ઊઠયાં. વર્ષો જૂના કલેશ મિનિટામાં દૂર થઈ ગયા. (૨૦) વાંકલી ગામની ચૌદ વર્ષ જૂની પક્ષાપક્ષી દૂર કરી. શિવગ જના પક્ષે વચ્ચે સમાધાન કર્યું. (૨૧) વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ મુનિ સમ્મેલનને સફળ બનાવવામાં આચાર્યશ્રીએ જે કાળા આપ્યા તે તેની એકતા પ્રત્યેની પ્રીતિનું જ પરિણામ છે. (૨૨) વિ. સં. ૧૯૯૧માં ભરૂચમાં શ્રીમાળી અને લાડવા શ્રીમાળીએ વચ્ચેના કલેશ દૂર કર્યાં. બગવાડાના કલેશ પણ શાંત કર્યાં. આ પછી ભારા અને એની આસપાસનાં ૧૧ ગામાના ઝઘડાના નિકાલ કર્યો. (૨૩) વિ. સ. ૧૯૯૬માં માલેરકેાટલાના ભાઈએ વચ્ચેના તેમ જ ત્યાંના નવાબ અને હિંદુ પ્રજા વચ્ચેને અબનાવ આચાર્યશ્રીની પ્રેરણાથી શ્ચમી ગયા. (૨૪) પંજાબના ખાનકા ડાગરાના બન્ને પક્ષના ભાઈઓ આચાય શ્રીની રૂબરૂ જ લડવા લાગ્યા. આચાર્યશ્રીએ પેાતાનેા કપડા બિછાવીને એમને કહ્યું - “તમારે જે કંઈ કહેવું હેાય તે આમાં નાખી દ્યો. ’’ લડનારા સમજી ગયા. સંધમાં સંપ સ્થપાયા. ગુજરાનવાલામાં બે ભાઈઓ વચ્ચેના કલહ દૂર કર્યો. (૨૫) હિરનપુર ગામમાં આત્મારામજી મહારાજના કુટુંબમાં કઈંક ક્લડ ચાલતા. એ કુટુંબમાં લાલા હર་સલાલજી વૈષ્ણવ ધર્મ પાળતા હતા. તેઓ આચાર્યશ્રી પાસે આવ્યા. આચાર્યશ્રીને ભિક્ષા લેવા તે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમયદશી આચાય વીનવી રહ્યા. આચાર્યશ્રીએ કલેશ દૂર કરવાની ભિક્ષા માગીને એ કુટુંબના લહને નામશેષ કર્યાં. (૨૬) સિયાલકાટ અને સનખતરામાં બે સગા ભાઈએ વચ્ચેને ખટરાગ ક્રૂર કર્યા. (૨૭) વિ. સ’. ૧૯૯૮માં જીરાના સધના મતભેદ દૂર કર્યા. (૨૮) ખીકાનેરમાં છેક વિ. સ. ૧૯૦૮ની સાલથી એક વિચિત્ર પ્રકારના ઝઘડા ચાલ્યા આવતા હતા. ભગવાનની રથયાત્રા ૧૩મા અને ૧૪મા મહેાલ્લા (ગવાડ)ના કલહુને લીધે આખા શહેરમાં ફરી ન શકતી. અને જે રથયાત્રા ૧૩મા મહોલ્લા રાંગડી ચોકમાંથી નીકળતી અને ત્યાંના શ્રીપૂયને અમુક ભેટ આપવી પડતી. વિ. સં. ૨૦૦૦નું ચામાસું આચાર્ય શ્રી ખીકાનેરમાં રહ્યા હતા. તેને ભગવાનની રથયાત્રા ઉપરના આ પ્રતિબધ ડીક ન લાગ્યા. છેવટે આચાર્યશ્રી અને ખીકાનેરના આગેવાનેાના પ્રયાસથી તેમ જ ત્યાંના મહારાજાની દરમિયાનગીરીથી એ પ્રતિબંધ દૂર થયા, અને એ ભેટ પણ બંધ થઈ. ખીકાનેર સંઘના ઇતિહાસમાં એક નવું આવકારદાયક પ્રકરણ શરૂ થયું. વિ. સં. ૨૦૦૪માં ખીકાનેર સંધના ઝઘડા દૂર કર્યાં. (૨૯) વિ. સં. ૨૦૦૪માં લુધિયાના સઘના ઝઘડાનું સમાધાન કર્યું. એ જ વર્ષોંમાં રૂંગડી ગામની અને ખારલા ગામની પક્ષાપક્ષી દૂર કરી. (૩૦) વિ. સં. ૨૦૦૫માં સાદડીમાં પેાતાના ૮૦મા જન્મદિનના સમારાહમાં સ`ગઠનની જરર અંગે તેઓએ કહ્યું કે, “ આજે જૈન સમાજના સંગઠનની બહુ જરૂર છે. આજ સુધી આપણે જુદા જુદા રા; નાના— મેાઢા અનેક ઝઘડાઓમાં સમાજ છિન્નભિન્ન થઈ રહ્યો છે. શું શહેર કે શ ગામડાં, બધે પક્ષો પડી ગયા છે. જે અત્યારની સ્થિતિમાં ફેરફાર ન થયે તા ભવિષ્યમાં જૈન સમાજની સ્થિતિ સારી નહીં રહે. જૈનધર્મ અને સમાજ ઉપર આવનારાં સંકટાથી બચવા માટે સંગઠનની જરૂર છે. જેન સમાજના નેતાઓની એ પહેલી ફરજ છે કે તે સમયને પાનીને એક્તાને અપનાવે. ’ • (૩૧ ) કેાન્ફરન્સના ફાલના અધિવેશનમાં જૈનેાની એકતા માટે પ્રયત્ન કરતાં આચાર્યશ્રીએ કહ્યું કે, “ સજ્જને, સંગઠન અને એકતા માટે જો મારે મારી આચાર્ય પછી છેાડવી પડે તેા હુ એ માટે પણ તૈયાર છું.” જાગ્યા હતા તે ( ૩૨ ) ખુડાલા ગામમાં ધજાદંડને કારણે જે કલેશ વિ. સં. ૨૦૦૬માં દૂર કર્યાં. Page #132 -------------------------------------------------------------------------- ________________ સમયદર્શ આચાર્ય ૧૧૩ (૩૩) વિ. સં. ૨૦૦૭માં પાલીતાણામાં તિથિચર્ચાને કલેશ દૂર કરવા આચાર્યશ્રીએ જે પ્રયત્ન કર્યો તે સફળ ન થપણ એથી આચાર્યશ્રીની સંધની એકતાની શુદ્ધ ભાવનાની લેકેને ખાતરી થઈ. : (૩૪) વિ. સં. ૨૦૦૭માં આચાર્યશ્રીએ પાલીતાણામાં શેઠ જીવતલાલ પ્રતાપસીને કહેલું કે “જે આત્મારામજી મહારાજના સમુદાયમાં એકતા થતી હોય તો હું તમે કહો તે કરવા તૈયાર છું. હું તો એવા મતને હું કે આત્મારામજી મહારાજના સમુદાયમાં ફક્ત એક જ આચાર્ય હોય. જે બધા મળીને રામચંદ્રસૂરિજીને મોટી બનાવવા ચાહતા હેાય તે હું એમને વંદના કરવા તૈયાર છું. કહે છવાભાઈ, તમે આનાથી વધુ મારી પાસેથી શું ઈચ્છે છે ?” (૩૫) મુંબઈમાં ગ્રેન ડીલર્સ એસેસીએશનમાં બે પક્ષ પડી ગયા હતા. તેનું સમાધાન કરાવવા શ્રી ખીમજીભાઈ છેડા ઉપવાસ પર ઊતર્યા હતા. આચાર્ય મહારાજની પ્રેરણાથી એ કામ સફળ થયું. વિ. સં. ૨૦૦૮ને એ બનાવ. (૩૬) ક્યારેક પાલનપુરના સંઘમાં મતભેદ છે અને આચાર્યશ્રીને આત્મા કકળી ઊઠડ્યો. જેઠ મહિનાના બળબળતા તાપમાં વિહાર કરવા આચાર્ય મહારાજ તૈયાર થઈ ગયા. કહે, જ્યાં કુસંપ હોય ત્યાં રહેવાનું મારું કામ નહીં. સંઘ તરત જ સમજી ગયે. . (૩૭) આચાર્યશ્રી જૈન ફિરકાઓને ઉદ્દેશીને કહેતા કે—“ભલે તમે વેતાંબર હો, દિગંબર હો, સ્થાનકવાસી હા, તેરાપંથી હ; ભલે તમારા ગુરુ જુદા જુદા હોય; ભલે તમારી ક્રિયાઓમાં થોડો થોડો ફેરફાર હોય; પણ તમે બધા જ પ્રભુ મહાવીરના સંતાન છે. અને એથી તમારી ફરજ છે કે જૈન સિદ્ધાંતને જગતમાં પ્રચાર કરવા અને અહિંસા દ્વારા જગતમાં શાંતિ સ્થાપવામાં સૌ કોઈએ પિતાને ફાળે આપવો જોઈએ. ધર્મ એ કંઈ બંધિયાર પાણી નથી, અથવા એ કેઈને ઇજારે નથી. ધર્મ એ માનવીના જીવનને ઉન્નત કરનારી વસ્તુ છે. અને જે વસ્તુ સાંકડી મનોવૃત્તિ જગવે. જે વસ્તુ સંકુચિત રીતે વિચાર કરવા પ્રેરે એ સાચેસાચ ધર્મ નથી. સવી જીવ કરું શાસન રસી” એ આપણુ ધર્મની મુખ્ય વસ્તુ છે. એથી આપણે સૌએ આંતરિક ઝઘડાઓ, મતભેદે એક બાજુ મૂકી દઈને આત્મકલ્યાણને માર્ગે આગળ ધપવું જોઈએ.” Page #133 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય (૩૮) વિ. સં. ૨૦૦૯માં મુંબઈમાં જૈનાના બધા ફિરકાની એકતા અંગે પોતાની ભાવના વ્યક્ત કરતાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે—“ બને કે ન બને, પણ મારે! આત્મા એમ ચાહે છે કે સાંપ્રદાયિકતા દૂર થાય અને જૈન સમાજ શ્રી મહાવીરસ્વામીના નેજા નીચે એકત્રિત થઈને શ્રી મહાવીરસ્વામીની જય માલે. .. ૧૧૪ આ બધી વિગતા આચાર્યશ્રીની કીર્તિગાથા બનીને એમ સૂચિત કરે છે કે આચાર્યશ્રી સુલેહ, શાંતિ અને એકતાના ફિરસ્તા હતા; અને આખી જિંદગી એ માટે પ્રયત્ન કરતા રહીને તેઓએ પોતાના ધર્મગુરુપદ્મને ચિરતા કર્યુ હતુ. ૧૯ મધ્યમવર્ગની ચિંતા મેર પીંછાથી રળિયામણા લાગે, એમ સંઘ, સમાજ દેશના નેતાઓ અને શ્રીમાને સામાન્ય જનસમૂહથી ગૌરવશાળી બને, અને સમાજના સાધુસ`તાને તવંગરા અને ગરીબે તરફ એકસરખી દૃષ્ટિ હાય. તેમાંય, પોતાના નબળા સંતાન તરફ માતા-પિતાને જેમ વિશેષ મમતા હાય તેમ, કરુણુાપરાયણ સાધુપુરુષોની સહાનુભૂતિ સમાજના નબળા, ગરીબ કે મધ્યમ વર્ગી તરફ વિશેષ હાય. આવા દીન-દુઃખી વર્ગ માટે તા સ ંતા માતાપિતાની ગરજ સારે. એ જ તેની સાધનાની ચરિતાર્થં તા. આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આવા જ ગરીબેાના બેલી હતા અને સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ માટે ઊધ અને આરામના વિચાર વેગળા મૂકીને આખી જિંદગી સુધી તે ચિંતા અને પ્રયત્ન કરતા રહ્યા હતા. પરલેાકની ચિતાની સાથે સાથે સમાજની આ દુનિયાની ચિંતા, એ તેઓની વિરલ વિશેષતા હતી. (૧) વિ. સં. ૧૯૬૯માં મુંબઈમાં · સાત ક્ષેત્રોમાં પેાષક ક્ષેત્ર કયું? ' એ વિષય ઉપર પ્રવચન આપતાં તેઓએ કહ્યું હતું કે—“ શ્રાવકક્ષેત્ર જ અધાંનું પેાષક છે, તેથી પહેલાં એને શક્તિશાળી બનાવવાની જરૂર છે. જો આ ક્ષેત્ર શક્તિશાળી બનશે તેા બાકીનાં છયે ક્ષેત્રોનું એની મારફત પાષણ થતુ રહેશે. ’ Page #134 -------------------------------------------------------------------------- ________________ - સમયદશી આચાર્ય ૧૧૫ (૨) વિ. સં. ૧૯૭૧માં સુરતમાં શ્રાવિકાશ્રમ સ્થાપવાની જરૂર સમજાવતાં મધ્યમવર્ગની સ્થિતિનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે–“સાત ક્ષેત્રોમાં ચાર ક્ષેત્ર (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) સાધક છે, અને ત્રણ ક્ષેત્ર જિનપ્રતિમા, જિનમંદિર અને જ્ઞાન) સાધ્ય છે. જૈન સમાજમાં સાધ્ય ક્ષેત્રોની પ્રભાવના ઉત્તરોત્તર વધતી જાય છે; પરંતુ સાધક ક્ષેત્ર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. એમાં પણ શ્રાવક અને શ્રાવિકા એ બે ક્ષેત્ર, જે બાકીનાં પાંચ ક્ષેત્રોનાં પોષક છે, એ વધારે ક્ષીણ થઈ રહ્યાં છે. સૌ એવું માને છે, અને એ વાત સાચી છે કે જેને ઘણું વધારે ધન ખરચે છે. પણ જે આપણે દુઃખી અનાથ બહેનોને વિચાર કરીશું તો જણાશે કે તેઓ બહુ દુઃખી છે. એમનાં દુઃખ દૂર કરવાને જૈનોએ ક્યારેય વિચાર નથી કર્યો.” (૩) વિ. સં. ૧૯૭૪માં આચાર્યશ્રીએ અમદાવાદમાં ઉબોધન કર્યું હતું કે—“હું નબળા સહધમભાઈઓને સહાયતા આપવી, એને જ સાચું સાધર્મિક વાત્સલ્ય કહું છું.” (૪) બામણવાડામાં મળેલ પરવાડ સંમેલનમાં આચાર્ય મહારાજે કહ્યું કે –“સમાજના ઉત્કર્ષને માટે અને આત્મકલ્યાણને માટે જ આ વેશ ધારણ કર્યો છે. આ જીવનમાં આત્મકલ્યાણ અને સમાજકલ્યાણનાં જેટલાં કાર્યો થઈ શકે એટલાં કાર્યો કરવાં એ અમારું કર્તવ્ય છે.” (૫) સમાજકલ્યાણ અંગેની સાધુઓની ફરજને ખ્યાલ આપતાં વિ. સં. ૨૦૦૧માં લુધિયાનામાં મહારાજશ્રીએ જણાવ્યું હતું કે – સંસારનો ત્યાગ કરી, આ વેશ પહેરી, ભગવાન મહાવીરની જેમ અમારે અમારા જીવનની પળેપળને હિસાબ આપવાનો છે. આત્મશાંતિ અને આત્મશુદ્ધિ તે મળતાં મળશે, પણ સમાજ, ધર્મ અને દેશના ઉદ્યોતમાં આ જીવનમાં જે કાંઈ ફાળે આપી શકાય તે આપવાનું કેમ ભૂલી શકાય ? આ શરીર તે માટે જ છે; તે છેવટની ઘડી સુધી તેને ઉપયોગ કરી લે જોઈએ ને! શરીર ક્ષણભંગુર હોવાથી એક દિવસ તે જવાનું જ. એટલે ત્યાં સુધી જેટલાં શાસનકાર્યો થઈ જાય તેટલાં કરી લેવા જોઈએ. જ્યાં સુધી આ નાડીમાં લેહી ફરે છે, હૃદયના ધબકારા ચાલે છે, ત્યાં સુધી એક સ્થળે બેસવાને નથી.” (૬) વિ. સં. ૨૦૦૫માં આચાર્યશ્રીની પ્રેરણાથી બીકાનેરમાં મહિલા ઉદ્યોગશાળાની શરૂઆત કરવામાં આવી. એ જ વર્ષમાં સાદડીમાં સાધમીઓ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમયથી આચાર્ય માટે ફાળાની વાત કરતાં તેઓએ કહેલું કે –“મારું એટલું જ કહેવું છે કે સાધર્મિક ભાઈઓની ઉન્નતિને માટે એક લાખ રૂપિયાની જરૂર છે. આવતી સંક્રાંતિ સુધીમાં પચાસ હજાર રૂપિયા તે થઈ જ જવા જોઈએ. આ લાખ રૂપિયા ગેડવાડમાં વાપરવામાં આવશે.” . (૭) સાદડીમાં વિ. સં. ૨૦૦૬માં આચાર્યશ્રીએ એમના જન્મદિનની ઉજવણી વખતે કહેલું કે –“ખાલી ખુશાલી જાહેર કરવાથી શો લાભ 2. શ્રદ્ધાનાં સૂકાં ફૂલોથી કેવી સુગંધ મળવાની ? ભાષણે આપીને અને જુલુસ કાઢીને તમે ખુશાલી જાહેર કરે એથી મને સંતોષ નથી. તમે જાણે છે, અથવા તમારે જાણવું જોઈએ, કે તમારા હજારો સાધર્મિક ભાઈઓબહેનને બે ટંકનું ખાવાનું પણ નથી મળતું.........તમે ગરીબને કામ આપશે...... ત્યારે જ હું માનીશ કે તમે સાચા દિલથી મારી જયંતી ઉજવી છે.” (૮) પાલીતાણામાં ઉદ્યોગશાળા શરૂ કરવાની વિ. સં. ૨૦૦૭માં પ્રેરણા આપી. (૮) વિ. સં. ૨૦૦૭માં ખંભાતમાં સાધર્મિકવાત્સલ્યને ભાવ સમજાવતાં તેઓએ કહ્યું કે–“કેવળ ભોજન કરાવવું એ જ સાધર્મિકવાત્સલ્ય નથી. ક્યારેક ક્યારેક સાધમિકાને ભલે જમાડીએ, પરંતુ સાચું સાધમિકવાત્સલ્ય તો એ છે કે જે બેકાર હેય એને કામે લગાડવામાં આવે, જેથી તેઓ પિતાને અને પિતાના કુટુંબને સારી રીતે નિર્વાહ કરી શકે.” (૧૦) વિ. સં. ૨૦૦૮માં સુરતમાં આચાર્યશ્રીએ પિતાની વાત શ્રીસંઘને સમજાવતાં કહ્યું કે-“મધ્યમ અને ગરીબ વર્ગને માટે ઉદ્યોગગૃહની જરૂર છે. જે સમાજમાં એક પણ વ્યક્તિ બેકાર ન હોય તે પાંચ વર્ષમાં સમાજ અને જૈન શાસન ઉન્નત બની જય.” (૧૧) વિ. સં. ૨૦૦૮માં મધ્યમ વર્ગની સહાયતા માટે પૈસા ફંડ શરૂ કરાવ્યું. (૧૨) વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં કૉન્ફરન્સનું સુવર્ણ મહોત્સવ અધિવેશન ભરાયું. અને એમાં સારું એવું સાધર્મિક ફંડ એકત્ર કરવાનું નક્કી થયું. એ કામને પૂરત વેગ આપવા આચાર્યશ્રીએ જાહેર કર્યું કે, Page #136 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૧૭ અમુક વખત સુધીમાં આ ફંડમાં પાંચ લાખ રૂપિયા ભેગા નહીં થાય તો હું દૂધનો ત્યાગ કરીશ. સમાજ ઉપર આની વિજળીક અસર થઈ. બધાં કામે લાગી ગયાં અને આચાર્યશ્રીની ટહેલ પૂરી થઈ ગઈ. આવી મોટી રકમ ભેગી કરવા માટેની આચાર્યશ્રીની આ પ્રતિજ્ઞા તેઓની મધ્યમવર્ગના ઉત્કર્ષ માટેની ઉત્કટ અને સક્રિય તમન્નાની કીર્તિગાથા બની ગઈ. (૧૩) સમાજ ઉત્કર્ષની પિતાની ઝંખનાને દર્શાવતાં તેઓ કહેતા કે, “હું ઝંખું છું સામાન્ય માનવીના ઉત્કર્ષને, જૈન યુનિવર્સિટીને. હજારો શ્રાવકે આર્થિક રીતે ભીંસાતા હોય ત્યારે આ બેદરકારી ન શોભે. સમાજ જીવશે તે ધર્મ જીવશે. સમાજમાં જેન ધમીઓનું નેતૃત્વ હશે તે જ જૈનધર્મની વાહ વાહ બેલાશે.” (૧૪) વિ. સં. ૨૦૦૮માં મુંબઈમાં મધ્યમવર્ગ અંગેની પોતાની ચિંતાભરી લાગણીને વાચા આપતાં આચાર્ય મહારાજે કહ્યું હતું કે “અત્યારે હજાર જેન કુટુંબો પાસે ખાવા પૂરતું અન્ન નથી; પહેરવા પૂરતાં કપડાં નથી; માંદાની સારવાર માટે અને પિતાનાં બાળકોને ભણાવવા માટે પૈસે નથી. આજે મધ્યમવર્ગનાં આપણાં ભાઈ-બહેન દુઃખની ચક્કીમાં પિસાઈ રહ્યાં છે. એમના પાસે ચેડાં-ઘણાં ઘરેણાં હતાં એ તો વેચાઈ ગયાં; હવે તેઓ વાસણ પણ વેચવા લાગ્યાં છે. કેટલાંક તે દુઃખના લીધે આપઘાત કરવાની પરિસ્થિતિમાં પહોંચી ગયાં છે; આ બધાં આપણાં જ ભાઈ-બહેન છે. એમની સ્થિતિ સુધારવાની જરૂર છે. જે મધ્યમ ગરીબ વર્ગ જીવતો રહેશે તે જૈન જગત પણ ટકી રહેશે. ધનિક વર્ગ લહેર કરે અને આપણું સહધમી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહિ પણ અન્યાય છે.” (વિ. સં. ૨૦૦૮; મુંબઈ) આચાર્યશ્રીની શ્રાવક–શ્રાવિકા સંઘના ઉત્કર્ષ માટેની આ ચિંતા અને હમદર્દી ને જેટ દીર્ઘ કાળની જૈન શ્રમણ પરંપરામાં મળવો મુશ્કેલ છે. સાચે જ આચાર્યશ્રી ભાંગ્યાના ભેરુ અને ગરીબના સુખદુઃખના સાથી અને શિરછત્ર હતા. એમનું સ્થાન લેનાર બીજા સંધનાયક તે પાકે ત્યારે ખરા. Page #137 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ધર્મક્રિયાઓ સીધુજીવનનાં મુખ્ય બે પાસાં ઃ પહેલું આત્મશુદ્ધિ અને બીજુ લોકકલ્યાણ. જે પિતાનું અને બીજાનું હિત સાધવા પ્રયત્ન કરે તે સાધુ: સાધુતાની આ સામાન્ય સમજૂતી. પણ એમાંય પહેલું કામ પિતાના જીવનને નિર્મળ બનાવવું તે. એ કરતાં જે કંઈ સમય અને શક્તિ વધે તેને ઉપયોગ બીજાનું ભલું કરવામાં કરે. - આચાર્યશ્રી વિજયવલભસૂરિજીના જીવનમાં સ્વકલ્યાણ અને પરકલ્યાણની સમતુલા બરાબર સચવાઈ હતી; અને છતાં સમાજકલ્યાણની ઝંખના અને પ્રવૃત્તિ લેકેષણની પિષક ન બને, એની તેઓ હમેશાં જાગૃતિ રાખતા. ત્યાગમાર્ગની સાધનામાં લેકૅષણું એક મેટું ભયસ્થાન છે. - સાધકની તપ, ત્યાગ, સંયમની સાધના, લેકે પકારની પ્રવૃત્તિ અને ધર્મ દેશનાને કારણે એની આસપાસ ભક્તો અને પ્રશંસકોનું જૂથ રચાઈ જાય એ સ્વાભાવિક છે. આ વખતે સાધકે બરાબર સાવધાન રહેવાનું હોય છે કે જેથી લોકોની પિતા તરફની ભક્તિ કે પ્રીતિ એક બાજુ પિતાના અંતરમાં કીર્તિ, નામના અને પ્રતિષ્ઠાની કામના કે આસક્તિ ન જન્માવે અને બીજી તરફ પિતાની ત્યાગસાધનાને શિથિલ ન બનાવી દે. આને મુખ્ય ઉપાય પિતાની અંતર્મુખ વૃત્તિને અને ધર્મ નિયમોના પાલન તરફની અભિરુચિને જાગ્રત રાખવી એ છે. અંતર્મુખ વૃત્તિ સાધકને નિર્મોહવૃત્તિ કે અનાસક્તિમાં સ્થિર રાખે છે, અને ધર્મનિયમનું પાલન આચારશુદ્ધિને ટકાવી રાખીને શિથિલતાથી બચાવે છે. આ બન્ને ગુણે આચાર્યશ્રીની જીવનસાધના સાથે એકરૂપ બની ગયા હતા. તેઓને આત્મસાધનામાં અને લોકકલ્યાણની પ્રવૃત્તિમાં જે સફળતા સાંપડી હતી તે આને લીધે જ. ૮૨-૮૪ વર્ષ જેવી છેટલી અવસ્થામાં પણ પ્રભુદર્શનની અને પ્રભુના માર્ગના અનુસરણની એમની ઝંખનામાં જરાય ઓટ આવી ન હતી. ૮૪ વર્ષની ઉંમરે, ઘેરી માંદગીમાં પણ શત્રુંજય જઈને દાદાના દર્શન કરવાની એમની ભાવના કેટલી ઉત્કટ હતીપ્રભુદર્શનની પ્યાસ જાણે એમને. સદાય રહ્યા કરતી. પ્રભુપ્રતિમાને મહિમા વર્ણવતાં તેઓએ કહેલું કે Page #138 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૧૧૯ “ પ્રત્યેક ધર્મમાં મૂર્તિપૂજા એક યા બીજા સ્વરૂપે છે જ. મૂર્તિ આ ભાવની પ્રતીક છે. વિવિધ સંસ્કૃતિએ, વિવિધ સ્થળા વગેરેને લીધે ભાવનું પ્રતીક ભલે બદલાય, પરંતુ માનવીના જીવનને ઉદ્દાત્ત બનાવવા માટે પ્રતીક હાવુ જોઈએ. આ પ્રતીક વિના કાઈને ન ચાલે. કાઈ ખીને માને, કાઈ ગ્રંથને માને. હિંદુ હરદ્વારની યાત્રાએ જાય, મુસલમાનો પાક થવા માટે મક્કાની જે જાય, પારસીએ અગિયારીમાં જાય, શીખા ગુરુદ્વારામાં જાય, ઈસાઈએ દેવળમાં જઈ પ્રાર્થના કરે. આમાં સૌકાઈને હેતુ જીવનને ધન્ય બનાવવાના અને વનના ભાર ઓછા કરવાના છે. મૂર્તિ પૂનમાં ન માનનારા નાસ્તિકા પણ પોતાનાં માતા-પિતાની છબીઓ પડાવે છે તે એને સારા સ્થળે રાખે છે. આ મૂર્તિપૂજા નથી તેા છે શું ? પ્રભુનુ નામ અક્ષરોમાં લખાય એ પણ મૂર્તિપૂજાના એક પ્રકાર છે. તેા પછી એમની પ્રતિમા રાખીને આપણા હૃદયમાં જ્યભાવ જાગ્રત કરીએ તા એમાં કશુ ખાટુ નથી. '' ધર્મ પાલન અ ંગેની એમની જાગૃતિ પણ એવી જ આ હતી. તેને રાજના કાર્યક્રમ જ એવી રીતે ગેાઠવાયેલા રહેતા કે જેથી પળેપળને પૂરેપૂરા સદુપયોગ થાય. પરાઢિયે બ્રાહ્મમુર્ત કરતાં પણ વહેલાં ઊવું, નવકાર મંત્રને જાપ, તીથંકરનું મરણ, પ્રતિક્રમણ, સૂરિમંત્રનેા અપ, નવસ્મરણને પાઠ અને આત્મચિતન—એ રીતે તેઓના દિવસને પ્રારભ થતા. સ્વાદને ખાતર નહીં પણ દેહને ટકાવી રાખવા પૂરતા જ આહાર; અને આરામ પણ એટલેા જ કરવેા કે જેથી આળસનું જરાય પાણુ ન થાય કે પેાતાના કર્તવ્યપાલનમાં કંશી ક્ષતિ આવવા ન પામે. વળી સ્વાધ્યાય અને અધ્યાપન તરફ પણ તેઓને એટલે જ અનુરાગ હતા. પછી ધર્મદેશના, શિક્ષણુપ્રચાર, એકતા, મધ્યમવર્ગના ઉત્કર્ષ એવી એવી લેાકેાપકારની પ્રવૃત્તિ તરફ તેઓ ધ્યાન આપતા. સાધુએને વાચના આપવી, પત્રવ્યવહારની નિયમિતતા સાચવવી અને પેાતાના આરામ કે ઊંઘના સમય ઉપર કાપ મૂકીને પણ ધાર્મિક કે સમાજઉત્કર્ષને લગતા પ્રશ્નોની ચર્ચાવિચારણા કરવી—આ હતા તેને નિત્યક્રમ. અને પ્રાતઃકાળથી તે મેડી રાત સુધી આવી અનેકવિધ અને જવાબદારીભરી પ્રવૃત્તિ કરવા છતાં વિચાર, વાણી કે વર્તનમાં કારૈય કડવાશ, ઉગ્રતા કે તિરસ્કારના ભાવ ન આવી જાય એનુ તે હંમેશાં ધ્યાન રાખતા. જ્યારે જુએ ત્યારે તેઓ પ્રસન્નતા, સ્વસ્થતા અને સમતાના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમયકશી આચાર્ય રસમાં ઝીલતા હોય એમ જ લાગે. તેઓની આસપાસ જાણે પ્રસન્ન મધુરતાનું વાતાવરણ વિસ્તરી રહેતું. એમ કહી શકાય કે, તેઓનું જીવન અપ્રમત્તતા અને આંતરિક આનંદસંતોષના શ્રેષ્ઠ નમૂના જેવું હતું. ક્યારેક કોઈ તેઓની વૃદ્ધાવસ્થા કે નાદુરસ્ત તબિયતને જોઈને તેઓને આરામ લેવાની વિનંતી કરતા, તે તેઓ લાગણીપૂર્વક કહેતા કે “ભાઈ, અમારે સાધુને તે વળી આરામ શેને ? અમારે તે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી ધર્મના કામમાં શરીરને જેટલું વધુ ઉપયોગ થાય તેટલો કરવાને. મને તે જરાય તકલીફ પડતી નથી તેમ સમજી મારી પાસેથી જે જાણવું હોય તે જાણે.” - સાધુજીવનમાં જેમ આત્મકલ્યાણ અને લેકકલ્યાણની વ્યાપક પ્રવૃત્તિને સ્થાન છે, તેમ તે તે ધર્મની સામૂહિક અને બીજી પરંપરાગત ચાલુ ધર્મક્રિયાઓને પણ સ્થાન છે. અને ધર્મપ્રભાવક ધર્મગુએ એ તરફ પણ ધ્યાન આપવાનું હોય છે. ભક્તિશીલ જનસમૂહની ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવાને અને વધારવાનો એ જ મુખ્ય માર્ગ છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સમાજઉત્કર્ષની અનેક પ્રવૃત્તિઓ માટે શ્રીસંઘને પ્રેરણા આપી હતી તેમ દીક્ષા, નવાં જિનમંદિર, પ્રાચીન જિનમંદિરોના જીર્ણોદ્ધાર, અંજનશલાકા, પ્રતિષ્ઠા, યાત્રાસંઘ, ઉપધાન જેવી બધી પ્રચલિત ધર્મક્રિયાઓ માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું, તે નીચેની વિગતો ઉપરથી જાણું શકાશે. દીક્ષા–આચાર્યશ્રીએ સંખ્યાબંધ ભાઈઓ-બહેનને દીક્ષા આપી હતી. તેઓના શિષ્ય આચાર્યશ્રી વિજયલલિતસૂરિજીએ પિતાના ગુરુવર્યની શિક્ષણપ્રસાર અને સમાજઉત્કર્ષની પ્રવૃત્તિને આગળ વધારવામાં પોતાની સમગ્ર શક્તિ સમર્પિત કરી હતી. અને આચાર્ય મહારાજના પ્રશિષ્ય અને પટ્ટધર વર્તમાન આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજનું ગુરુભક્તિમય જીવન તો ગુરુ ગૌતમસ્વામીની ભક્તિની યાદ આપે એવું છે. તેઓ સર્વ ભાવે પિતાના દાદાગુરુને સમર્પિત થયેલા છે, અને તેઓની સમાજકલ્યાણની પ્રવૃત્તિઓ કેવી રીતે આગળ વધે એ જ એમના જીવનનું ધ્યેય છે. આચાર્ય મહારાજે દીક્ષિત કરેલ સાધુએ તેમ જ સાધ્વીઓ આચાર્ય મહારાજની સમાજકલ્યાણની ભાવનાને આગળ વધારવા માટે યથાશક્તિ પ્રયત્ન કરતાં રહે છે. પ્રતિષ્ઠા–આચાર્ય મહારાજના ઉપદેશથી કેટલાંક નવાં જિનમંદિરે બન્યાં હતાં અને કેટલાંક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર થયા હતા. પંજાબમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ સમયઃશી આચાય ૧૨૧ જ`ડિયાલાગુરુ, લાહાર, કસૂર, રાયકેાટ, સિયાલકોટ; ગુજરાતમાં સૂરત, વડાદરા, ચારૂપ, કરચલિયા, ડભાઈ, ખભાત; રાજસ્થાનમાં અલવર, સાદડી, ખીજાપુર; મહારાષ્ટ્રમાં ચેવલા, આકાલા, મુંબઈ; ઉત્તરપ્રદેશમાં બિનેાલી, ખડાત વગેરે સ્થાનામાં થઈને પચીસેક જિનમ દિાની પ્રતિષ્ઠા તેઓશ્રીના હાથે થઈ હતી. અંજનશલાકા—આચાર્યશ્રીએ જ`ડિયાલાગુરુ, બિનેલી, ઉમેદપુર, કસૂર, રાયકીટ, સાદડી, ખીજાપુર અને મુંબઈમાં નવાં જિનબિ માની અંજનશલાકા કરી હતી. ઉપધાન-આચાર્યશ્રીના સાંનિધ્યમાં ઉપધાન તપનું આરાધન પણ અનેક સ્થાનેમાં શ્રીસંધે કર્યું હતું. આચાય શ્રી પહેલવહેલાં મુંબઈ પધાર્યાં ત્યારે વિ. સ. ૧૯૬૯ની સાલમાં લાલબાગમાં તેઓએ ઉપધાન કરાવ્યું હતુ; અને અ ંતિમ વર્ષમાં વિ. સ. ૨૦૧૦માં પણ ઘાટકાપરમાં તેની નિશ્રામાં શ્રીસ ધે ઉપધાન તપના આરાધનના લાભ લીધેા હતા. આની વચમાં વિ. સ. ૧૯૭૬માં રાજસ્થાનમાં બાલીમાં, વિ. સં. ૧૯૬૭માં પૂનામાં, વિ. સં. ૧૯૯૦માં પાલનપુરમાં, વિ. સ. ૧૯૯૩માં વડાદરામાં અને વિ.સં. ૨૦૦૯માં થાણામાં પણ તેઓની નિશ્રામાં ઉપધાન તપ થયું હતું.. યાત્રાસ ધા—જૈનધમે શાસનપ્રભાવનાનાં કાર્યોમાં યાત્રાસંધને પણ મહત્ત્વનું સ્થાન આપેલુ છે. એટલે છેક પ્રાચીન કાળથી વર્ષાવ આવા સંઘે નીકળતા જ રહ્યા છે. આચાર્યશ્રીના ઉપદેશથી નીચે મુજબ સ યાત્રાસા નીકળ્યા હતા : ગુજરાનવાલાથી રામનગરના; વિ. સ. ૧૯૬૨માં. દિલ્હીથી હસ્તિનાપુરના; વિ. સં. ૧૯૬૪માં. જયપુરથી ખાગામના; વિ. સં. ૧૯૬૬માં, રાધનપુરથી પાલીતાણા-શત્રુંજયને; વિ. સં, ૧૯૬૬માં, વડાદરાથી કાવી, ગાંધારને; વિ. સ. ૧૯૬૭માં. શિવગંજથી કેસરિયાજીના; વિ. સ. ૧૯૭૬માં. ધીણાથી ગાંબૂને; વિ. સં. ૧૯૮૪માં. લેાદીથી જેસલમેરના; વિ. સ. ૧૯૮૯માં. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમયદશી આચાર્ય હેશિયાપુરથી કાંગડાને; વિ. સં. ૧૯૫૧ તથા ૧૯૫માં બે વાર વેરાવળથી સોરઠની પંચતીથી થઈને પાલીતાણા–શત્રુંજયને છે. . ઉપાશ્રયો અને ધર્મશાળાઓ–આચાર્ય મહારાજની પ્રેરણાથી પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશનાં જુદાં જુદાં શહેરોમાં સ ઉપાશ્રય અને પાંચ ધર્મશાળાઓ બની હતી. આ ઉપરાંત તેઓના ઉપદેશથી ક્યાંક ક્યાંક ગુરુમંદિર તથા જ્ઞાનમંદિરની પણ સ્થાપના થઈ હતી અને ગુરુમૂર્તિ ઓ કે ગુરુની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા પણ એમણે કરાવી હતી. અહીં ઉપર આચાર્યશ્રીના સાંનિધ્યમાં થયેલી પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન તપ, યાત્રાસંધ વગેરે જૈન ધર્મક્રિયાઓની વિગતો આપી છે, તે ધર્મક્રિયાઓ જૈન સંઘમાં સારી રીતે પ્રચલિત છે; અને તેથી એવી ધર્મક્રિયાઓ બધાય પ્રભાવશાળી આચાર્યો કે મુનિવરેની નિશ્રામાં અવારનવાર થતી જ રહે છે; અને જે મુનિવરે શ્રીસંઘમાં એવો પ્રભાવ વિસ્તારી નથી શકતા તેઓની પણ એવી ભાવના રહે છે કે પોતે આવી ધર્મકરણીના નિમિત્ત બને; છેવટે બીજાઓ દ્વારા થતી આવી ધર્મ પ્રવૃત્તિમાં પિતાને સાથ આપીને તેઓ સંતોષ લે છે. તેથી આવી ધર્મક્રિયાઓના પ્રેરક બનવામાં શ્રીસંઘ ઉપરના પ્રભાવની જરૂર પડતી હોય છતાં, એ કાઈ પણ આચાર્ય કે મુનિવરની અસાધારણ વિશેષતારૂપ ન લખી શકાય. એટલે આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીના ઉપદેશથી, તેઓના સાંનિધ્યમાં, થયેલ ધર્મકરણીઓની જે વિગતો. અહીં ઉપર આપી છે, તે તેઓની અસાધારણ વિશેષતા દર્શાવવા માટે નથી આપી. એ અહીં રજૂ કરવાને એક હેતુ એ છે કે એમના હાથે થયેલ પવિત્ર ધર્મક્રિયાઓની વિગતેને પણ એમના આ પરિચયમાં સમાવેશ કરી દે. અને એને બીજો અને મુખ્ય હેતુ તે એ છે કે–પિતાના જીવનની અસાધારણ વિશેષતારૂપ શિક્ષણપ્રચાર, એકતાની સ્થાપના, મધ્યમ વર્ગને ઉતકર્ષ જેવી સમાજકલ્યાણુની સંખ્યાબંધ પ્રવૃત્તિઓ માટે જીવનની છેલી પળ સુધી ચિંતા સેવવા અને શ્રી સંઘને પ્રેરણા આપવા છતાં, અને એમાં તેઓનાં સમય અને શક્તિ પુષ્કળ ખરચાવા છતાં–તેઓ જૈન સંઘની ધર્મશ્રદ્ધાનું પોષણ અને સંવર્ધન કરતી પરંપરાગત અને પ્રચલિત ધર્મ કરણુઓની પ્રેરણું આપવામાં પણ જરાય પાછળ નહેતા, એ દર્શાવવું. Page #142 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચા ૧૨૩ જેએ આવા એક પ્રભાવશાળી, સરળપરિણામી અને વિશ્વકલ્યાણુના ચાહક આચાર્યશ્રીને સુધારક, જમાનાવાદી કે સમયધમી ગણીને, પેાતાની કટ્ટર સાંપ્રદાયિકતાની કસેાટીએ, તેની વ્યાપક અને વિમળ જીવનસાધનાનુ મૂલ્ય આંકી શકતા ન હેાય, તે ઇચ્છે તા આ બધી વિગતાના પ્રકાશમાં એમના સમંગલકારી જીવન અને કાર્યનું નવેસરથી મૂલ્ય આંકી શકે એ દૃષ્ટિ પણ આ વિગતા આપવા પાછળ રહેલ છે. સયમના સ્વીકાર કર્યો ત્યારથી તે ૮૪ વર્ષ જેવી પાકટ વયે જીવન સલાઈ ગયું ત્યાં સુધી એમના અંતરમાં તપ, ધર્મક્રિયા અને ધાર્મિક પ્રસંગેા પ્રત્યે જે રુચિ હતી તે ઉપરથી જોઈ શકાય છે કે, આચાર્ય શ્રીની ધર્મ પરિણતિ અંતરતમ અંતર સુધી પહોંચેલી હતી; અને છતાં તપ કે ધર્મક્રિયાઓ પ્રત્યે આછે રસ કે આદર ધરાવનાર વ્યક્તિ પ્રત્યે પણ એમને કચારેય અણગમે ઊપજતા ન હતા, તેથી એમની સાધુતા વિશેષ શાભી ઊઠતી. સામી વ્યક્તિને વાણીથી તિરસ્કાર કરવાને બદલે પેાતાના વર્તનથી એને વશ કરી લેવામાં જ તેઓ માનતા હતા. આચાર્યશ્રીના જીવનને સહૃદયતાપૂર્વક સમજવાના પ્રયત્ન કરનાર કાઈને પણ એમ લાગ્યા વગર નહિ રહે કે સંધ, સમાજ, ધર્મ, દેશ અને માનવતાનું ભલું ચાહનાર અને એ માટે દિવસ-રાત પ્રયત્ન કરનાર આ ધર્મ નાયકનું હૃદય કેટલુ વિશાળ, ઉદાર, કલ્યાણકામી અને ગુણાનુરાગી હતું ! હૃદયને આવી ગુણ-વિભૂતિનું મ ંદિર બનાવવું એ જ બધા ધર્મો અને બધી ધર્મક્રિયાઓના સાર છે; એ પણ એક શ્રેષ્ઠ ધર્મક્રિયા જ ગણાઈ છે. એમના મંગલમય જીવનના એ જ મેધ છે. ૨૧ રાષ્ટ્રપ્રેમ જૈન પરપરાએ તેમ જ જૈન ધર્મશાસ્ત્રોએ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ઉપેક્ષા કરવાનું નહીં પણ રાષ્ટ્ર તરફની પેાતાની ફરજ ખાવવાનું જ કહ્યું છે; અને રાષ્ટ્રભાવનાને કચારેય આત્મસાધનાની વિરાધી જણાવી નથી. દેશભક્તિના નામે સત્તાની સાઠમારીમાં પડવુ' એ એક વાત છે; અને નિભેળ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમયદ્રશી આચાય અને નિઃસ્વાર્થ દેશસેવા એ તા એક રીતે ધર્મનું જ કામ છે; કેમ કે એ દ્વારા દેશની પ્રજાના ભલાના ભાગીદાર થવાના લાભ મળે છે. આપણે ત્યાં રાજ્યવ્યવસ્થાનું અતિક્રમણ ન કરવાનું કહ્યું છે, અને રાજાઓ, પુરજના, જનપદો અને સમગ્ર બ્રહ્મલેાકમાં શાંતિ પ્રવવાની પ્રાર્થના કરવામાં આવી છે, એને ભાવ આ જ છે. આપણી ધર્મ પરંપરામાં દેશભક્તિને આવું સ્થાન મળવાનું જ એ પરિણામ છે કે અનેક જૈન રાજાએ, મત્રીએ, દંડનાયકા, શ્રેષ્ઠીઓ તેમ જ સમર્થ આચાર્યા દેશકલ્યાણનાં નિમિત્ત બનીને જૈન સ ંઘના તેમ જ હિંદુસ્તાનના ઇતિહાસમાં અમર બની ગયા છે. જૈન સ`ધને છેક પ્રાચીન કાળથી દેશભક્તિને જે વારસા મળ્યા છે તે વારસાને સાચવી, રોાભાવી અને વધારી જાણવા એ આપણી ફરજ છે; અને એ ફરજને પૂરી કરવા આપણે સદાય પ્રયત્નશીલ રહ્યા છીએ અને અત્યારે પણ રહીએ છીએ, એ આનંદની વાત છે, આ ફરજ બજાવવાના આપણામાં વિશેષ ઉત્સાહ જાગે એવા એક યુગ આપણી સામેથી જ વીતી ગયા. મહાત્મા ગાંધીજીની નેતાગીરી નીચે દેશે ૨૫-૩૦ વર્ષ સુધી જે અહિંસક સ્વાતંત્ર્યયુદ્ધ લડી બતાવ્યું એને કેવળ આપણા દેશના જ નહીં દુનિયાભરના ઇતિહાસમાં જોટા મળવા મુશ્કેલ છે. અને જેના માટે તે આ લડતનું બેવડું મહત્ત્વ હતું: એક તા એ દેશની સ્વતંત્રતાની લડત હતી, એટલે દેશભક્તિની એમાં હાકલ હતી. અને ખીજું, એ લડત ખીજાના જાન લેવાની નહી પણ પેાતાના પ્રાણ અને પેાતાનુ સર્વીસ્વ કુરબાન કરવાની અહિંસક લડત હતી; એટલે એમાં ધર્મભાવનાને રંગ હતા. આ હિસાબે આ લડત પ્રત્યે જૈનેાને પોતાપણાની લાગણીના વિશેષ અનુભવ થાય એ સ્વાભાવિક છે. પણ આવા અનુભવની દિષ્ટએ જૈન સંધમાં તે કાળે એ ભાગ સ્પષ્ટ દેખાઈ આવ્યા હતા. શ્રાવકા અને શ્રાવિકાના મેાટા ભાગના વ આ ૨ગે પૂરેપૂરા રંગાયા હતા અને સ્વતંત્રતાની આ લડતમાં દેશના અન્ય સમાજો કરતાં એ જરાય પાછળ નહાતા રહ્યો. આપણા ત્યાગી શ્રમણુ સમુદાય માટે પણ અહિંસાની અભિનવ શક્તિનાં દર્શન થવાને કારણે આ ઘટના આનંદજનક અને આવકારદાયક Page #144 -------------------------------------------------------------------------- ________________ સમયદી આચાય ૧૨૫ બનવી જોઈતી હતી. પણ, ખેદ સાથે કહેવું પડે છે કે, આ અહિંસક લડતનું અને એના સમર્થ સુકાની મહાત્મા ગાંધીના કાર્યનું આવું સાચુ અને સહધ્યતાભયું" મૂલ્યાંકન આપણા શ્રમણસમુદાયને મેટા વર્ગ આંકી ન શકયો; એટલુ` જ નહિ, અહિંસાના પરપરાગત, પારિભાષિક અને સંકુચિત અર્થઘટનમાં જ અટવાઈને અહિંસાના આ નૂતન પ્રયોગની અને ગાંધીજીની ટીકા કરવામાં જ એ રાચતા રહ્યો. આમ છતાં જૈન સંઘના બધા ફિરકાઓના ધર્મનાયકામાં ભલે થાડાક પણ એવા દીદી અને ગુણગ્રાહી ધર્મ નાયકે! પણ હતા કે જેઓ આ અહિંસક લડતનું અને મહાત્મા ગાંધીના કાર્યનું મહત્ત્વ સમજી શકા હતા. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આવા જ એક દીધી, ગુણગ્રાહી અને રાષ્ટ્રપ્રેમી ધર્માંનાયક હતા. તેઓએ એક પ્રસ ંગે કહ્યું હતું —— મહાત્મા ગાંધી રાષ્ટ્રના કલ્યાણ માટે જ જીવ્યા હતા. આપણે બધા જેને જિનેશ્વર દેવના અનુયાયી છીએ. હિંદુ, મુસલમાન, ઈસાઈ, પારસી વગેરે બધાએ રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવાના છે. ક્રોધ, માન, માયા, લાભ બધાય પ્રાણીઓમાં છે. એના ઉપર વિજય મેળવવા માટે મનુષ્યજન્મ મળ્યા છે. અહિંસાનું પાલન કરવાથી આ મનુષ્ય જન્મ સફળ અને ધન્ય બનશે. ” જ આ ** અસહકારના યુગ શરૂ થયા ત્યારથી જ આચાય શ્રીએ ખાદીનેા ઉપયેગ શરૂ કર્યા હતા અને પરદેશી વસ્તુઓના મેહમાં ન પડતાં ગમે તેવી પણુ સ્વદેશી વસ્તુઓને ઉપયોગ કરવાની જ તેઓ પ્રેરણા આપતા હતા. વળી, દેશની સ્વતંત્રતાની અહિંસક લડતમાં સાથ આપવામાં જૈન સમાજ પછાત ન રહે એ માટે પણ તેએ સમાજને જગાડતા રહેતા હતા. દેશની આઝાદી અને એકતાનું મહત્ત્વ સમજાવતાં તેઓએ કહ્યું હતું કે— “ આપણા દેશની આઝાદીમાં આપણા સૌનું કલ્યાણુ છે. આઝાદીને માટે હિંદુ-મુસ્લિમ-શીખની એકતા જરૂરી છે. આ એકતા આપણે ગમે તે ભાગે સાધવી પડશે જ. આપણા દેશમાં એકતા સ્થપાય તા વિશ્વશાંતિમાં આપણા દેશનું સ્થાન અનેરું બનશે તેની ખાતરી રાખશેા. હિંદુ નથી ચાટીવાળા જન્મતા, મુસલમાને નથી સુન્નતવાળા જન્મતા, શાખ નથી. દાઢીવાળા જન્મતા. જન્મ લીધા પછી જેવા સંસ્કાર અને જેવા જેના આચાર તેવે Page #145 -------------------------------------------------------------------------- ________________ RE સમયદ્રશી આચાય તેને રંગ ચઢે છે. આત્મા તા ખધામાં એક જ છે. સર્વે મેાક્ષના અધિકારી છે. સવે સરખા છે. આપણે બધા એક જ છીએ. '' ( વિ. સં. ૨૦૦૨; માલેરકાટલા ) વિ. સં. ૧૯૭૭માં આચાર્ય મહારાજ અખાલા પહેાંચ્યા. એમના પ્રવેશ વખતે એક સગૃહસ્થે રૂ. ૧૦૦નું દાન નહેર કર્યું. મહારાજજીએ એ રકમ ગરીખામાં કપડાં વહે...ચવા માટે કોંગ્રેસ કમિટીને સોંપી દીધી. વિ. સં. ૧૯૯૮ વખત, વાતાવરણમાં સ્વરાજ્યની છેલ્લી અહિંસક લડાઈના ભણકારા સંભળાતા હતા. અને ખીજુ વિશ્વયુદ્ધ તા પુરજોશમાં ચાલતું હતું. આટલું અધૂરું... હાય એમ અંગ્રેજોએ દેશમાં કામી તાકાતોની આગ ચાંપવા માંડી હતી. પ્રજામાં બેચેની, બિનસલામતી અને આર્થિક એહાલીની લાગણી પ્રવર્તતી હતી. એ અરસામાં આચાર્ય મહારાજ લુધિયાના પધાર્યા. સ્વાગતના જવાબમાં તેઓએ લેાકાને હિંમત આપતાં કહ્યું : અત્યારે પરિસ્થિતિ વિષમ થતી આવે છે. વિરાધનાં વાળા ઘેરાઈ રહ્યાં છે. યુદ્ધનાં રણશિંગાં ફૂંકાઈ રહ્યાં છે. પણ એથી ગભરાઈને દોડાદોડ કરી મૂકવાથી શા લાભ થવાના ? તમે લેકા ચાહે કર્મને માનનારા હા, ચાહે ઈશ્વર કે ખુદ્દાને માનતા હેા, જેની જેના ઉપર શ્રદ્ધા હેાય તે એના ઉપર દૃઢ શ્રદ્ધા રાખીને ધીરજથી કામ કરે, જેથી મુસીબતનેા આસાનીથી સામના થઈ શકે. આવા વખતમાં આપણે માત્ર આપણા કુટુંબનેા જ નહિ, આપણા ગામ, શહેર, જિલ્લા કે પ્રાંતના જ નહિ, બલ્કે આખા દેશના વિચાર કરવા જોઈએ; જેની પાસે જેટલી સૌંપત્તિ, બુદ્ધિ કે શક્તિ હેાય તેટલી એ બધાના કલ્યાણ માટે વાપરે. માનવજીવનની આ જ સાર્થકતા છે. આવા વખતમાં ડરપેાકા અને સ્વાથી એને વતાં રહેવાના અધિકાર શા છે?” 66 વિ. સ. ૨૦૦૨માં મહારાજશ્રી માલેરકેાટલા પધાર્યા. શહેરની બધી કામેાએ સ્વાગત કર્યું. અને મુસલમાનાએ ઉર્દુ ભાષામાં, શીખાએ ગુરુમુખી ભાષામાં, હિંદુઓએ હિંદી ભાષામાં અને જૈનેએ હિંદી ભાષામાં—એમ ચાર માનપત્ર આચાર્યશ્રીને આપ્યાં. જવાબ આપતાં આચાર્યશ્રીએ કહ્યું : હું વૃદ્ધ થયા છું. હવે મારાથી પહેલાં જેવું કામ નથી થતું. તબિયત પણ સારી નથી રહેતી. પરંતુ અંદર બેઠેલા આત્મા એવા જ તેજસ્વી છે, તેથી આ ઉંમરે પણ બધાના કલ્યાણની ભાવના પ્રબળ છે. મારા ધર્મ, મારું કવ્ય, મારી સાધુતા, સમાજ, ધર્મ અને દેશની સેવા કરવામાં છે. "" Page #146 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૧૨૭ વિ. સં. ૨૦૦૮માં ડભાઈમાં રાષ્ટ્રીય વિકાસ મંડળે યોજેલી સભામાં આચાર્ય શ્રીએ કહ્યું કે “ આજે આપણા દેશ અનેક બાબતમાં પાછળ છે. એને આગળ વધારવા અને ઉન્નત કરવા નાના-મોટા બધાએ પ્રયત્ન કરવા જોઈએ. દેશના નવસર્જનમાં બધાએ એક થઈને કામ કરવું જોઈએ. આપણાં ગામડાંઓને સુધારવાં, આપણા ગરીમાની ગરીખી દૂર કરવી, ધર્મનું આરાધન કરવું, આપણા કરાડા અભણ લેાકેાને ભણાવવા અને બધાને રીટી અપાવવી —આ કામા ત્યારે જ થશે, જ્યારે સુશિક્ષિત લેકે આ ભાવનાને સમજીને અને કેડ ખાંધીને દેશનું કામ કરવામાં પરાવાઈ જશે. ” વિ. સં. ૨૦૦૯માં મુંબઈમાં દારૂનષેધના આંદોલનને વેગ આપવા યાજવામાં આવેલ નશાબધી સપ્તાહમાં ખેાલતાં આચાર્યશ્રીએ કહ્યું કે— ધર્મશાસ્ત્રો પુકારીને કહે છે કે ખાટાં સાધના અને પીણાં મનુષ્યને દુર્ગતિને પંથે ધકેલે છે. એવે દોષિત મનુષ્ય પોતાનું નુકસાન કરે છે અને પેાતાના કુટુંબનેા, સમાજ અને રાષ્ટ્રને ઉચ્છેદ કરે છે. માટે બૂરી આદતાને છેડી દો. મનુષ્યમાં મનુષ્યત્વ હાય તા દુતિને પંથે લઈ જતી વસ્તુએ છેડી દેવી ઘટે. આત્મતત્ત્વના વિકાસની આડે આવતી બધી વસ્તુઓને છેાડી દો. પરદેશી વિદાય થયા એની સાથે દારૂ પણ જવા જોઈએ. કાઈ પણ જાતને નશા નાશકારક છે. ’ << “હું પંજાબમાં અંબાલા શહેરમાં હતા. ત્યાં મને પડિંત મેાતીલાલ નહેરુને ભેટા થઈ ગયા. વાર્તાલાપ દરમિયાન મેં તેમને પૂછ્યુ કે ' તમે દેશને આઝાદ કરૂવા બહાર પડચા ા ા પછી પરદેશી સિગારેટ કેમ પીએ છે ? ’ તરત જ મેાતીલાલજીએ સિગારેટ ફેંકી દીધી અને સિગારેટ ન પીવાની પ્રતિજ્ઞા લીધી. પછી પતિ મેાતીલાલ નહેરુએ એક જાહેર સભામાં કહ્યું હતું કે ‘ અત્યાર સુધી હું અક્કલ ગુમાવી ખેઠા હતા પણુ એક જૈન મુનિએ અક્કલ આપી.' ' વિ. સં. ૨૦૦૯માં મુંબઈમાં પંદરમી ઑગસ્ટના સ્વત ંત્રતાપ્રાપ્તિના રાષ્ટ્રીય પવ પ્રસંગે, તે વખતના મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી યશવંતરાવ ચૌહાણના પ્રમુખપદે મળેલી સભામાં ખેલતાં, આચાર્યશ્રીએ કહ્યું કે, “ રાજ્યકર્તાઓએ રાજ્યમાં એવી વ્યવસ્થા કરવી જાઈએ કે જેથી પ્રજાનુ સુખ વધે, એકારી ઘટે, કાઈ અન્ન અને ધર વગરના ન રહે, હજરા-લાખા માડુને કામ અપાવવાની મારી મેાટી યેાજના તેા બની છે, પરંતુ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સમયદશી આચાય પ્રજાના બધા વર્ગના કલ્યાણ-ઉત્કર્ષ માં વિલંબ ન થાય એનું રાજ્યતંત્ર ધ્યાન રાખવુ જોઈએ અને પ્રજા ઉપર કરના ભાર વધારે ન નાખવા જોઈએ. ” એક વખત દેશનેતાઓની ગિરફ્તારીના સમાચર મળ્યા. આચાય શ્રીએ રાષ્ટ્રપ્રેમથી પ્રેરાઈને એની સહાનુભૂતિમાં પેાતાના સામૈયામાં બેન્ડવાજા’ લાવવાનો નિષેધ કર્યો. વિ. સ’. ૧૯૮૧માં આચાર્યશ્રીને આચાય પછી આપવામાં આવી, તે વખતે પડિત હીરાલાલજી શર્માએ નવસ્મરણુ ગણતાં પોતે પોતાના હાથે કાંતેલ સુતરની ખાદીની ચાદર વહેારાવી હતી. આચાર્યશ્રી ખાદી વાપરતા હતા તેની લેાકેા ઉપર એવી અસર થતી. કે એક વાર એમના સામૈયામાં બધા લેાકેા ખાદી પહેરીને આવ્યા હતા. આ બધા ઉપરથી સૂરિજી મહારાજમાં રાષ્ટ્રીયતાની કેવી ભાવના. હતી તે સમજી શકાય છે. ધર્મગુરુ રાજકારણના ખેલ ખેલવામાં ન પડે એ જેમ જરૂરી છે,. તેમ એ રાષ્ટ્રભાવના કેળવીને અનાસક્ત ભાવે રાષ્ટ્રસેવાને પ્રોત્સાહન આપે એ પણ જરૂરી છે. કારણ કે રાષ્ટ્રસેવા દ્વારા દેશની બધા વર્ષોંની પ્રજાની સેવા થઈ શકે છે. અને આવી સેવા એ પણ ધર્મ છે. તેા પછી ધર્મ -- ગુરુએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાથી દૂર શા માટે રહેવું? —આચાર્ય શ્રીના રાષ્ટ્રપ્રેમી વનના આ સંદેશ છે. ૨૨ કેટલાંક પાસાં ઉદાર દૃષ્ટિ—અનેકાંતદષ્ટિના નવનીતરૂપ ગુણુગ્રાહક દૃષ્ટિ, ઉદારતા અને સહિષ્ણુતા એ આચાર્યશ્રીની જીવનસાધનાની વિશેષતા હતી. તેથી જ તેઓ ગચ્છ, સમુદાય કે પથભેદની લાગણીથી દૂર રહી આચાર્ય શ્રી જિનત્તસૂરિજી, આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી, આચાર્ય શ્રી વિજયધર્મસૂ રિજી (કાશીવાળા) વગેરે પ્રાચીન–અર્વાચીન આચાર્યોની જયંતીમાં ભાગ લઈ શકયા હતા અને મુક્ત મને એમના ગુણાનુવાદ કરી શકયા હતા, એ જ રીતે સ્થાનકમાગી અને તેરાપથના સાધુસતા સાથે પણ તે સ્નેહસ બંધ Page #148 -------------------------------------------------------------------------- ________________ સમયાદશી આચાર્ય ૧૨૯ કેળવી શક્યા હતા, અને જૈનેતર વિદ્વાને, પંડિતે, આગેવાનો અને સંતોને નેહ પણ મેળવી શક્યા હતા. જૈન તપગચ્છ સંઘમાં તિથિચર્ચાને કારણે જાગેલ કુસંપને મિટાવવા માટે તેઓ એક બાજુ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી સાથે તો બીજી તરફ મુનિ શ્રી ધર્મસાગરજી સાથે વિચારવિનિમય કરી શક્યા અને એ મંત્રણ સફળ ન થતાં પોતાની જાતને તથા શ્રી સંઘને વધુ કડવાશ કે કલેશમાંથી બચાવી શક્યા તે આવા ગુણોને લીધે જ. કેાઈ આચાર્ય મહારાજ કે સાધુ મુનિરાજ ગમે તે ફિરકા, ગ૭ કે સમુદાયના હેય, છેવટે તો એ ભગવાન મહાવીરના ધર્મસંઘના જ છે, એવી વિશાળ દૃષ્ટિ આચાર્યશ્રીમાં પ્રગટી હતી. તેથી ગમે તે ક્રિરકા, ગ૭ કે સમુદાયના સાધુમુનિરાજને તેઓ આત્મીયતાની લાગણીથી જ આવકારતા અને કોઈને જરા પણ માનભંગ થવા જેવું લાગે એવા વર્તનથી હંમેશાં દૂર રહેતા. વિવેક, વાત્સલ્ય અને વિનયની રત્નત્રયી આચાર્યશ્રીના સાધુજીવનમાં એવી એકરૂપ બની ગઈ હતી કે ક્યારેય એમનાં વિચાર, વાણું અને વર્તનમાં અભદ્રતાને અંશ પણ જોવા ન મળતા. આથી જ તેઓ સમતા અને સ્વસ્થતાપૂર્વક નિર્મળપણે સંયમની આરાધના કરી શકતા હતા. મેરઠમાં વેતાંબરેનાં ફક્ત ત્રણ જ ઘર હતાં અને બિનશૈલીમાં તો લગભગ બધા દિગંબરે જ હતા; પણ આચાર્યશ્રીની ઉદારતા એવી હતી કે બંને સ્થાનમાં દિગંબર ભાઈઓના આગ્રહથી તેઓને રોકાવું પડ્યું. અને બધાએ આચાર્યશ્રીનાં પ્રવચનને ખૂબ લાભ લીધો. " વિ. સં. ૧૯૭૬માં આચાર્યશ્રીની નિશ્રામાં કેસરિયાજીને સંઘ ઉદેપુર પહોંચો. શહેરમાં આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી બિરાજતા હતા. વિહાર કરવાની ઉતાવળ હતી, પણ મહારાજશ્રી તેઓને સુખશાતા પૂછવાને વિવેક ન ચૂક્યા. વખત ઓછો હતો છતાં બંને આચાર્યોએ દેઢ કલાક સુધી વાત કરી. છૂટા પડતાં સૂ રિસમ્રાટે કહ્યું: “વલ્લભવિજયજી, મને નહોતું લાગતું કે તમે આ રીતે સજજનતા દાખવશે અને શિષ્ટાચાર પાળશે. મારા મનમાં તમારા માટે ઘણું ભર્યું હતું. પણ તમારા આ આનંદમય પરિચયથી એ બધું નીકળી ગયું.” વિ. સં. ૧૮૮૮માં આચાર્યશ્રી ઉદેપુર ગયા. ત્યાંના મહારાણુને ઉપદેશ આપતાં આચાર્યશ્રીએ કહ્યું : “જૈનધર્મ કેઈ ખાસ કામને ધર્મ નથી; Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમયદશી આચાર્ય એ તે જગતના બધા લોકોને ધર્મ છે. એ જગતના બધા લોકે અને બધા જીવોના કલ્યાણને ધર્મ છે. એ કાઈના મનને દૂભવવામાં પણ હિંસા માને છે. અહિંસા ધર્મ જ મુખ્ય ધર્મ છે. ” વિ. સં. ૧૯૯૨ના વડોદરાના ચોમાસામાં એક દિવસ એક સ્થાનકવાસી. ભાઈ અને મુનિએ આવીને આચાર્યશ્રીને કહ્યું: “અમારા એક મુનિએ દેઢ મહિનાના ઉપવાસ કર્યા છે. તેઓ આપનાં દર્શન કરવા ઇચ્છે છે.” આચાર્ય મહારાજે તરત જ કહ્યું : “હું ખુશીથી ત્યાં આવીશ. મને પણ તપસ્યાની અનુમોદનાને લાભ મળશે.” . એક વાર આચાર્યશ્રી પંજાબમાં આગા ગામમાં ગયા અને શીખાન ગુરુદ્વારામાં ઊતર્યા. તેઓએ જોયું કે એ ગુરુદ્વારાને ઘણે ભાગ પડી ગયે છે; તેથી સાથેના ભાઈઓને એને જીર્ણોદ્ધાર કરાવી આપવાને ઉપદેશ આપે. એક સજજને એની જવાબદારી પિતાને માથે લીધી. ગારા પણ છેવટે પ્રભુનું જ મંદિર હતું ને ! વિ. સં. ૨૦૦૬માં નાણું ગામમાં એક બ્રાહ્મણ પંડિત મળવા આવ્યા. આચાર્યશ્રીએ એમને કહ્યું : “બ્રાહ્મણોએ પણ પિતાના ત્યાગ અને સેવાભાવથી જગતના ખૂણે ખૂણામાં ધર્મભાવનાને ટકાવી રાખવા ઘણું કામ કર્યું છે. ધર્મમાં કલેશ કે રાગ-દ્વેષ નથી હોતાં. હું તે સર્વધર્મ - સમભાવમાં માનું છું. ” પંડિતજીએ મહારાજશ્રીનાં વખાણ કર્યા તે આચાર્યશ્રીએ વિનમ્રતાથી કહ્યું : “પંડિતજી, એવું ન કહે. હું તે ભગવાન મહાવીરને એક સિપાહી છું, ધર્મના દીવા પ્રગટાવવા માટે જ મારું આ જીવન છે. આ શરીરથી સમાજ, ધર્મ, સાહિત્ય, દેશ અને માનવતાનું જેટલું કલ્યાણ થાય એને માટે હું પ્રયત્ન કરતો રહું છું.” એક વાર દાદુપંથીઓની વિનંતિથી આચાર્યશ્રીએ દાદુસાહેબના જીવન ઉપર પ્રવચન આપ્યું હતું. પદવી માટે અનાસક્તિ—વિ. સં. ૧૯૫૩માં પંજાબ સંધના આગેવાનોએ મહારાજશ્રીને આચાર્યપદ આપવાની વાત કરી. મુનિ વલ્લભવિજયજીએ તરત જ કહ્યું : “આ માટે તમે નકામો પ્રયત્ન કરે છે. હું આ વાતને કઈ રીતે સ્વીકાર નહિ કરું.” વિ. સં. ૧૯૫૭માં પણ આ વાતનું પુનરાવર્તન થયું. એ જ વર્ષમાં પાટણમાં મુનિ શ્રી કમલવિજય મહારાજને આચાર્ય પદવી આપવામાં આવી. તેઓની ઇચ્છા મુનિ Page #150 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૩૧ વલભવિજયજીને ઉપાધ્યાય બનાવવાની હતી. પણ તેઓએ એનો વિવેકપૂર્વક ઇનકાર કર્યો. વિ. સં. ૧૮૭૬માં મહારાજશ્રીએ એક પત્રિકા પ્રકાશિત કરી, તેમાં લખ્યું હતું કે –“બધા સજનને વિજ્ઞપ્તિ છે. મને કાઈ આચાર્ય, કાઈ જૈનાચાર્ય, કઈ ધર્માચાર્ય...વગેરે પદવીઓ લખીને મારે ભાર વધારે છે. આ બિલકુલ અન્યાય છે. કારણ કે ન મને કોઈએ પદવી આપી છે, અને ન મેં લીધી છે; અને ન હું કોઈ પદવીને લાયક છું.” પદવીની બાબતમાં કલાગણીને માન આપીને તેઓએ એક વાર નમતું મૂકયું હતું અને વિ. સં. ૧૯૮૯માં બામણવાડામાં મળેલ પિરવાલ સંમેલન વખતે “કલિકાલક૫તર” અને “અજ્ઞાનતિમિરણિ” નામે પદવીને સ્વીકાર કર્યો હતો. વિ. સં. ૧૯૯૬માં કોન્ફરન્સનું ફાલના અધિવેશન આચાર્ય મહારાજની પ્રેરણાથી જ સફળ થયું હતું. ઉપકૃત જનતા આચાર્યશ્રીને શાસનદીપક, સુરિસમ્રાટ, શાસનપ્રભાવક અને યુગપ્રધાન–એ ચાર પદવીઓમાંથી આચાર્યશ્રી પસંદ કરે એ પદવી આપીને પિતાની આભારની લાગણી વ્યક્ત કરવા માગતી હતી. આગેવાનોએ લાગણીભર્યા શબ્દોમાં તેઓને આ માટે વિનંતિ કરી તે આચાર્યશ્રીએ સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનું મૂલ્ય પદવી કરતાં વધુ છે, તેથી તે તરફ ધ્યાન આપવાનું કહીને કહ્યું કે “જે તમે મને આપવા ઇચ્છતા હો તે આ આપે, અન્યથા ખાલી વાતે અને પદવીઓને શું અર્થ છે ? હું ફરી ભારપૂર્વક કહું છું કે મને તો આ આચાર્ય પદવી જ ભારરૂપ લાગે છે. જે આ આચાર્ય પદવીને તજી દેવાથી શાસન, શિક્ષણ અને સમાજને પૂર્ણ વિકાસ થઈ શકે એમ હોય તે હું એ માટે તૈયાર છું. જ્યારે આચાર્ય પદવીને જ છોડવા તૈયાર છું, તે પછી નવી પદવી લેવાની તે વાત પણ કરવી એ ભૂલ છે.” આ જ રીતે વડોદરામાં વિ. સં. ૨૦૦૮માં “શાસનરામ્રાટ ' પદવીને સ્વીકાર કરવાની વાતને નમ્રતા તથા મક્કમતાથી તેઓએ ઇનકાર કર્યો હતો. ક્યારેક તેઓને પદવી સ્વીકારવાને કે માનપત્ર લેવાને વિશેષ આગ્રહ થતા ત્યારે તેઓ અંતરના ઊંડાણમાંથી બેલી ઊડતા “ભાઈ, મારે પદવી નહિ પણ કામ જોઈએ છે.” Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમયદશી આચાર્ય તેઓને મન શાસનપ્રભાવના અને સમાજઉત્કર્ષનું કાર્ય જ સાચી. પદવી અને સાચું માનપત્ર હતાં. રચનાઓ–શાસનઉન્નતિની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સતત રોકાઈ રહેનાર સંધનાયકમાં સાહિત્યસર્જનની પ્રતિભા હોય તોપણ એને એ માટે અવકાશ મળવો અતિ મુક્ત–લગભગ અશક—બની જાય છે. આચાર્યશ્રીના ભક્તિશીલ, મુલાયમ અને સંવેદનશીલ અંતરમાંથી સાહિત્યસર્જનના સ્ત્રોત વહેવાની શક્યતા હોવા છતાં એ માટે એમને નિરાંત જ ક્યાં હતી ? આમ. છતાં શરૂઆતમાં તેઓએ “શ્રી જેનભાનું”, “શ્રી ગપ્પદીપિકાસમીર ', વિશેષ નિર્ણય”, “ભીમજ્ઞાનદાત્રિશિકા” નામે ચર્ચાત્મક કે ખંડનમંડનરંપ પુસ્તકે લખ્યાં હતાં, અને “નવયુગનિર્માતા” નામે શ્રી આત્મારામજી મહારાજનું સવિસ્તર ચરિત્ર પણ લખ્યું હતું. સર્જનના ક્ષેત્રે તેઓનું મોટામાં મોટું અર્પણ ભક્તિકાવ્યરૂપ જુદા જુદા વિષયની ઓગણસ જેટલી પૂજાઓ. રૂપે શ્રીસંઘને મળ્યું છે. આ પણ કંઈ નાનોસૂને ફાળે ન ગણાય. ભક્તિસભર હદય અને પ્રભુ પ્રત્યેની અખંડ પ્રીતિનું જ આ પરિણામ છે. - ૨૩ ' થોડાક વિશિષ્ટ પ્રસંગે (૧) પપનાખામાં એક નિશાળના શિક્ષક હતા. કંઈક જિજ્ઞાસા અને કંઈક સામાની વિદ્યાને માપવાનું કુતૂહલ પણ ખરું. ગામમાં જે સાધુ કે પંડિત આવે એમની પાસે જાય અને પોતાની શંકાએ પૂછે. પણ કેઈથી એનું સમાધાન ન થાય. મહારાજશ્રીની પાસે જઈને એણે પિતાની શંકાઓનું સમાધાન પૂછયું. મહારાજશ્રીએ એને શું સમજાવ્યું કે એ રાજી રાજી થઈ ગયો અને બોલ્યો : “આજે હું શંકાઓના ભૂતથી મુક્ત થ. મને ખૂબ શાંતિ થઈ.” આચાર્યશ્રીએ આપેલું સમાધાન બીજાને પરાજય ઈચ્છતી તર્ક બુદ્ધિમાંથી નહીં પણ સામાનું મન જીતી લે એવી આત્મયતાભરી અંતરની વાણીમાંથી નીકળ્યું હોવું જોઈએ. વિ. સં. ૧૯૫૩ આ પ્રસંગ (૨) રામનગર પાસે (પંજાબમાં) અકાલગઢ નામે ગામ. શ્રાવકનું ત્યાં એક પણ ઘર નહીં. અને બીજા લેકેના આગ્રહથી મહારાજશ્રી ત્યાં , WWW.jainelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૩૩ પંદર દિવસ રહ્યા. લેકે એ એમની ખૂબ ભક્તિ કરી. સાચા ધર્મવાત્સલ્યને જ આ પ્રતાપ. | (૩) જમ્મુનો મારગ મુશ્કેલ અને ત્યાં વિહાર કરવાનું લગભગ અશક્ય. પણ વિ.સં. ૧૯૫૩માં આચાર્યશ્રી હિંમત કરીને ત્યાં પહોંચ્યા. અને એક મહિને રોકાયા. લેકના હર્ષને કોઈ સીમા ન રહી–જાણે આંગણે આંબે ફો! ધર્મપ્રચારનો વેપાર અજાણ્યા-અગોચર પ્રદેશમાં વધુ ચાલે. (૪) જમુથી પાછા ફરતાં રસ્તામાં વિશનાહ નામે ગામમાં તેઓ ધર્મશાળામાં ઊતર્યા. એક કથાભટ્ટજી કથા વાંચવા આવે. એમણે જાણ્યું કે આજે ધર્મશાળામાં એક સાધુ ઊતર્યા છે. પંડિતજીને તો એવો વહેમ કે સાધુના વેશમાં આજકાલ લુચ્ચાઓ જ ફરતા હોય છે. એ તે મહારાજશ્રી પાસે તેછડાઈથી ગમે તેમ બોલવા લાગ્યા. મહારાજશ્રીએ એને શાંતિથી સમજાવીને એના વહેમને દૂર કર્યો. (૫) જામનગરનિવાસી પંડિત હીરાલાલ હંસરાજે “જૈનધર્મને ઇતિહાસ” નામે પુસ્તક લખેલું. એમાં અનેક ભૂલો જોઈને મહારાજશ્રીએ પુસ્તક અંગે અભિપ્રાય આપતાં લખ્યું કે એમાં કેટલીય બાબતે અનુચિત અને ખોટી છે, સાથે સાથે જૈન સંઘને અપીલ કરી કે એક એવી કમીટી બનાવવી જોઈએ કે જે જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા ગ્રંથને પૂરેપૂરા તપાસીને પાસ ન કરે ત્યાં સુધી કોઈ ગ્રંથને (એક નાની પત્રિકાને પણ) જૈન ધર્મની બાબતમાં પ્રમાણભૂત ન માનો. આ સૂચન તેઓએ છેક વિ. સં. ૧૯૫૯માં કરેલું. તે પછી વિ. સં. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ મુનિસંમેલનમાં આ માટે એક સમિતિ રચવામાં આવી હતી, જે પચીસેક વર્ષ પછી બંધ થઈ ગઈ ! (૬) પંજાબ-હોશિયારપુરના બે સગા ભાઈઓ. એકનું નામ અછર અને બીજાનું નામ મચ્છર. બંને દીક્ષાના ઈચ્છુક આચાર્ય મહારાજ સાથે મહિનાઓથી રહે પણ તેઓએ એમને દીક્ષા આપવાની જરાય ઉતાવળ ન કરી. એમને હતું, બંને જેટલો અભ્યાસ કરી લે અને બંનેને વૈરાગ્યની જેટલી ચકાસણી થાય તેટલું સારું. છેવટે વિ. સં. ૧૯૬પમાં જયપુરમાં મોટી ઉત્સવ સાથે દીક્ષા આપી. એમનાં નામ મુનિ વિદ્યાવિજયજી અને મુનિ વિચારવિજયજી. Page #153 -------------------------------------------------------------------------- ________________ સમયદ્રશી આચાય (૭) આ જ અરસામાં જયપુરમાં એક રમૂજભર્યા બનાવ બન્યા. એ સમય બંગાળના ભાગલાના સમય હતા. બંગાળના ક્રાંતિકારીઓ આથી સરકાર સામે બહુ રાષે ભરાયા અને સરકારી અમલદ્મીની હત્યા જેટલે મામલા આગળ વધી ગયા. એ ત્રાસવાદીઓ કયારેક સાધુન્સ ન્યાસીઓના દેશમાં છુપાઈ રહેતા. તેથી સરકાર એમના ઉપર ભારે કરડી નજર રાખતી. એક સિઆચાર્ય શ્રી ખે-ત્રણ શિષ્યા સાથે જયપુરના સ્ટેશન પાસેના દેરાસરનાં દશ ને ગયા. સાથે શ્રી લક્ષ્મીચંદજી ઢઢ્ઢા હતા. એવામાં એક અંગ્રેજ ઑફિસરની બગ્ગી ત્યાંથી નીકળી. એણે સાધુઓનાં ઉઘાડાં માથાં જોઇ માની લીધું કે આ બંગાળીએ છે! અને એણે તપાસ કરવા પોલીસને હુકમ કર્યાં. પેોલીસે લક્ષ્મીચ દળને બેલાવી પૂછ્યું કે, “ તમારે ત્યાં બંગાળી મહેમાન કાણુ છે? ” ૧૩૪ લક્ષ્મીચંદએ નવાઈ પામીને કહ્યું : “મારે ત્યાં તો બંગાળી મહેમાન કાઈ નથી. ’ પોલીસે કહ્યું : “ તમે સ્ટેશનથી આવતા હતા ત્યારે સાહેબે તમને એમની સાથે જોયા હતા, અને તમે સાહેબને સલામ પણ કરી હતી. ” લક્ષ્મીચંદજી હતી પડયા. એમણે કહ્યું : “ એ તે અમારા ગુરુ હતા.” અને પછી બધી વાત સમજાવી. છતાં પેલા અંગ્રેજ અમલદારને સાષ ન થયો. એણે સાધુઓની હિલચાલ ઉપર ધ્યાન રાખવા અને એમની વધુ તપાસ કરતાં રહેવા મુન્સને સૂચવ્યું. છેવટે તપાસ કરનારા મહારાજના ભક્ત બની ગયા. મહારાજશ્રી હતા તા ક્રાંતિકારી—પણ સરકાર સામેના નહીં, અધર્મની સામેના ! (૮) ગુજરાતના જ એક ભાગ. પાયિાપુર અને સિનેર વચ્ચેના પ્રદેશ. એમાં એવાં ગામે પણ આવે, જ્યાં શ્રાવકા વસે ખરા, પણ એમને પેાતાના શ્રાવકપણાના કે આપણા ગુરુ કેવા હોય કે એમને ગાચરી-પાણી કેવાં ખપે એના કરશે ખ્યાલ જ નહીં. મહારાજશ્રીએ એ તરફ વિહાર કર્યો અને જાણે એમને આ સત્ય લાધ્યું. ગુજરાતમાં આટઆટલાં સાધુ-સાધ્વીએ વિચરે છ્તાં ત્યાં આવે! અગાચર પ્રદેશ ! (૯) મહારાજશ્રીના એક અનુરાગી અને ગાડવાડના આગેવાના નામ જસરાજ સિવી. વરકાણામાં રહે. તે ગભીર માંદગીમાં પટકાઈ પડયા. www.jainelibrary.arg Page #154 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય ૧૩૫ છેલી એક જ ઝંખના? ગુરુદેવનાં દર્શન કર ! પંન્યાસ લલિતવિજયજીએ મહારાજશ્રાને ખબર આપ્યા. આચાર્યશ્રી તત્કાળ ત્યાં પહોંચી ગયા. સિંઘીજીએ છેલે ગુરુદેવનાં દર્શન કરીને પરલેક પ્રયાણ કર્યું. આચાર્યશ્રીએ એમને અંજલિ આપતાં કહ્યું : “આજે આપણે સમાજને સાચો સેવક ચાલ્યો ગયે ! ગોવાડમાં જ્ઞાનની ત પ્રગટાવવા એમણે પિતાના લોહીનું એક એક ટીપું રેડયું હતું.” (૧૦) શત્રુંજય જઈને દાદાનાં દર્શન કરવાની ભાવના તો આચાર્યશ્રીના રમમમાં સદા ધબકતી રહે. વિ. સં. ૧૯૮૯નું ચોમાસું પાલનપુરમાં કર્યું. મારું ઊતરતાં પાલીતાણું તરફ વિહાર કર્યો. વચમાં જગાણુમાં સમાચાર મળ્યા કે પાટણમાં મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ બીમાર થઈ ગયા છે. ભાવના કરતાં કર્તવ્યને ઊંચું માનનાર આચાર્યશ્રી પાલીતાણા તરફ આગળ વધવાને બદલે તરત જ પાટણ પહોંચી ગયા, ત્યારે જ એમને નિરાંત થઈ. (૧૧) વિ. સં. ૧૯૯૫નું ચોમાસું રાયંકટમાં કરવાનું નક્કી કર્યું, અને આચાર્યશ્રી ત્યાં પહોંચી પણ ગયા. એવામાં પંજાબ સંઘના આગેવાનોએ આવીને કહ્યું કે અહીં રહેવું સલામત નથી. પત્રિકા વહેચાઈ છે કે આ ગામમાં તોફાન થવાનું છે. આચાર્યશ્રીએ સ્વસ્થતાપૂર્વક વાત સાંભળી અને કહ્યું, “એવો ભય રાખવાની કશી જરૂર નથી. અહીંના શીખે અને મુસલમાનોને પણ આગ્રહ છે કે અમારે અહીં જ ચોમાસું કરવું.” અને આચાર્યશ્રીએ ત્યાં જ સ્થિરતા કરી. એક દિવસ વ્યાખ્યાનમાં એક શખભાઈએ કહ્યું, “મહારાજ, હું એક મહિના સુધી મંદિરના દરવાજા વગેરેનું કામ કરીશ, અને એના જે પૈસા મળશે તે મંદિરના ફાળામાં આપી દઈશ.” અઢારે આલમના જનસમૂહ સાથે આચાર્યશ્રીએ આવી એકરૂપતા સાધી હતી ! રાજાઓ સાથે પરિચય–આચાર્યશ્રીને જ્ઞાન-ચારિત્રથી શોભતા જીવન અને અંતરસ્પશી ધર્મપ્રવચનેથી અનેક રાજાઓ અને રાણીઓ તેમ જ એમના દીવાને પ્રભાવિત થયાં હતાં. એમાં નાભા, નાંદેદ, વડોદરા, લીંબડી, સૈલાના, જેસલમેરના રાજા-મહારાજાઓ; ઉદેપુરના મહારાષ્ટ્ર, પાલનપુર, માલેરકટલા, માંગરોળ, રાધનપુરના મુસલમાન નવા, વડોદરા, ભાવનગર, લીંબડી, ખંભાત વગેરેના દીવાને અને બીકાનેર, કાશ્મીર વગેરેની મહારાણીએ મુખ્ય હતાં. આ બધાં સાથેના પ્રસંગો પણ આચાર્યશ્રીના Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમયદશી આચાર્ય પ્રભાવશાળી વ્યક્તિત્વની સાક્ષી પૂરે એવા છે. વળી, આથી લેકસેવા કે ધિર્મપ્રભાવનાનાં કે જીવન સુધારણાનાં કેટલાંક સારાં કામો પણ થયાં હતાં. આ બધાથી મનમાં અભિમાન કે કીતિ–નામનાને મેહ જગી ન જાય એ રીતે આચાર્યશ્રી સામે આવેલું ધર્મ કર્તવ્ય બનાવીને અળગા–અલિપ્ત થઈ જતા. આ જ એમનું સાચું આંતરિક બળ અને તેજ બની રહેતું. ૨૪ લોકગુરુ માનવીને સાચે માનવી બનાવવો એ ધર્મનું કામ. અને આવા ધર્મને જીવી જાણે અને ફેલાવી જાણે એ સાચા ધર્મગુરુ. જે દિવસે માનવી પિતાના ઘરસંસારને તજીને કોઈ પણ ધર્મના ગુરુપદનો ભેખ ધારણ કરે છે, તે દિવસથી એ, ખરી રીતે, કોઈ પણ એક પંથ, સંપ્રદાય કે ધર્મને ગુરુ મટીને આખી માનવ જાતની મૂડી બની જાય છે. એટલે વિશ્વમૈત્રી કે વિશ્વકુટુંબ-ભાવનાને આદર્શ નજર સામે રાખીને એ માટે પ્રયત્ન કરવો એ એને ધર્મ અને જીવનક્રમ બની જવા જોઈએ. ધર્મગુરુ લેકગુરુ બને એ જ એની સાધનાની સાચી સફળતા છે. આચાર્ય શ્રી વિજયવલભસૂરિજીનું જીવન અને કાર્ય આ દિશામાં પણ પ્રેરણા આપે એવું ઉદાત્ત છે. થોડાક પ્રસંગે જોઈએ. (૧) શ્રી આત્મારામજી મહારાજના સ્વર્ગવાસ પછી ( વિ. સં. ૧૯૫૩) જ આ પ્રસંગ છે. આચાર્યશ્રી પંજાબમાં રામનગરમાં ગયા. વ્યાખ્યાનમાં શ્રાવક કરતાં બીજા વધુ આવતા. ત્યાંના પોસ્ટ માસ્તર એક શીખ સરદાર હતા. એમનાં પ્રવચન સાંભળી એ અને એમનું કુટુંબ આચાર્યશ્રીનું ભક્ત બની ગયું. આચાર્યશ્રીએ વિહાર કરવાનું નકકી કર્યું, તો શીખ સરદાર રૂસણું લઈને બેઠા, અને પિસ્ટ ઑફિસનું કામ પણ બંધ કરી દીધું. ઓફિસની કૂંચીઓ મહારાજશ્રી સામે મૂકીને એ બોલ્યા: આપને ઈચ્છા હોય તે અહીં રોકાઈ જવાનું નક્કી કરીને બાળકે ભજન લે અને લેકેની નિરાશા માટે એવું કરે; નહીં તે અહીં જ બેઠા છીએ !” આવી મમતાને ઇનકાર કેણ કરી શકે ? તેઓ એક મહિને વધુ રોકાઈ ગયા ! Page #156 -------------------------------------------------------------------------- ________________ સમયકશી આચાર્ય ૧૩૭ . (૨) સને ૧૯૫૪માં વિહાર કરતા કરતા મુનિ વલ્લભવિજયજી એક ગામમાં જઈ પહોંચ્યા. જોયું તે, એક મકાનમાં બકરે કાપીને લટકાવેલે ! મુનિશ્રીનું દયાળુ મન ખિન્ન થઈ ગયું. મને તે ગામ છોડીને ચાલ્યા જવાનું થયું, પણ બપોર થઈ ગઈ હતી અને તડકે આકાર હતો. બધા ધર્મશાળાના એક ઓરડામાં ઊતર્યા. એવામાં એક બાઈએ કહ્યું, “મહારાજ, આપે અહીં રહેવા જેવું નથી. અહીં રાત રહેનારને સામાન ચેરાઈ જાય છે, અને ક્યારેક તો જાન પણ જાય છે. અને આવાં કામ ખુદ મારા પતિ કરે છે ! આપના જેવા સંતોને દુઃખી ન થવું પડે માટે હું આપને અહીંથી ચાલ્યા જવાનું કહું છું.” સાથેના શ્રાવકાએ કહ્યું, “ચેરીથી ડરીને ચાલ્યા જવાની શી જરૂર છે? એ તે લાગશે એવા દેવાશે.” પણ શાણુ મુનિશ્રીએ કહ્યું : “અમારે સાધુઓને તે કશું ચેરાઈ જવાને ભય નથી, પણ તમે જોખમમાં મુકાઓ અને કોઈના જાનમાલનું નુકસાન થાય એ ઠીક નહીં.” થાક અને તાપને વિચાર કર્યા વગર તેઓ ત્યાંથી વિહાર કરી ગયા. ' (૩) વિ. સં.૧૮૫૫ના માલેરાટલાના માસામાં મુન્શી અબ્દુલલતીફ આચાર્યશ્રીના ભક્ત બની ગયા. એક દિવસ એમણે વિનંતી કરી : “ આપ મારે ત્યાં ભિક્ષા લેવા પધારે; હું ગાયનું દૂધ વહેરાવીશ.” આચાર્યશ્રીએ -શાંતિથી પિતાને સાધુધર્મ સમજાવીને એમનું મન જીતી લીધું. (૪) જયપુરમાં શ્રી દીનદયાળ તિવારી આચાર્યશ્રીના એવા અનુરાગી થઈ ગયા કે ક્યારેક તેઓ વ્યાખ્યાન વખતે ન જઈ શકે તો બારે ઉપાશ્રય જઈને ધર્મચર્ચા કરે ત્યારે જ એમને સંતોષ થતો. (૫) વિ. સં. ૧૮૭૦માં પાલીતાણામાં મોટી જળહોનારત થઈ. આચાર્યશ્રી બેચેન બની ગયા. એ સંકટગ્રસ્તા માટે સીસોદરાથી તરત જ મદદ મોકલાવી ત્યારે જ એમને નિરાંત થઈ. (૬) વિ. સં. ૧૯૭ના માસામાં બીકાનેરના એક લાખોપતિ બ્રાહ્મણ સજજન અને એમનાં પત્ની મહારાજશ્રીનાં એવાં અનુરાગી બની ગયાં કે એમણે દેવદર્શન અને સપ્તવ્યસન-ત્યાગને નિયમ લીધે અને ત્રણ વર્ષ સુધી કંદમૂળ ન ખાવાની પ્રતિજ્ઞા કરી. I(૭) આચાર્યશ્રીના ઉપદેશથી લૂણકારણસર ગામના જાગીરદારે શિકાર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. ' ' Page #157 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાર્ય re (૮) વિ. સ’. ૧૯૯૨માં બિનૌલીના હારજને એ આવીને આચાય શ્રીને કહ્યું, મહારાજ, હિંદુ અમને પાણીને માટે પજવે છે; એ દુ:ખ દુર નહીં થાય તા અમે હિંદુ મટી મુસલમાન બની જઈશું.” આચાર્યશ્રીએ એમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી. શ્રાવકાએ તરત એમને એક કૂવે બનાવી દીધા. ૧૩૮ * ( ૯ ) વિ. સં. ૧૯૯૫માં રાયકાટના ભાઈઓ આચાર્યશ્રીને પતિયાળામાં મળ્યા અને રાયકાટ પધારવા વિનંતી કરતાં ખેલ્યાઃ આ વિનતી કવળ અમારી જ છે, એવું નથી, પણ એમાં તે સનાતની, આ સમાજી, શીખ, હિંદુ, મુસલમાન બધા સામેલ છે, જુએ, આ અઢીસા સહીઓને નગરજનાને વિજ્ઞપ્તિપત્ર.” આચાર્યશ્રીને એ વિનંતી માન્ય રાખવી પડી. (૧૦) નારાવાલમાં આચાર્યશ્રીનું સામૈયું થવાનું હતું. ગામ ખૂબ શણગાર્યું હતું. એક મુસ્લિમની દુકાન પાસે તેઓ આવ્યા ત્યારે એ ભાઈએ આચાર્યશ્રીને ઊભા રાખીને સ્વાગત કર્યું અને સ્વાગતનું ગીત સંભળાવ્યું. (૧૧) વિ. સ. ૧૯૯૭ના સિયાલકોટના ચામાસામાં જન્માષ્ટમીને દિવસે હિંદુ મંદિરમાં વ્યાખ્યાન આપ્યું, તે પછી ત્યાંના હિંદુભાઈની વિનતીથી બધાને જૈન રામાયણ સંભળાવ્યું. તે પછી ગુજરાનવાલામાં એક મૌલવીએ આચાર્ય શ્રીને કહ્યું : આજ અમારી છંદ હેાવા છતાં હું આપની પવિત્ર વાણી સાંભળવા આવ્યા છુ.” ( ૧૨ ) એક ગામમાં આચાર્યશ્રા ગુરુદ્વારામાં ઊતર્યા. શાખાએ તેઓનુ સ્વાગત કર્યું, ઉપદેશ આપતાં મહારાજશ્રીએ શીખ ધર્મના ગુરુઓના ઉપદેશ સમજાવ્યા. પછી જ્યારે શીખભાઈએ જૈનધર્મના સિદ્ધાંતા સમાવવાની પ્રાર્થના કરી ત્યારે એ સમજાવ્યા. શીખા આથી બહુ પ્રભાવિત થયા. (૧૩) વિ. સં. ૨૦૦૯માં આચાર્યશ્રીએ થાણાના પાગલખાનાની મુલાકાત લઈને એમને આશીર્વાદ આપ્યા હતા. આવા કરુણાપરાયણ ગુરુના આશીર્વાદના તેઓ સાચા અધિકારી હતા. (૧૪) મુંબઈમાં ચોપાટી ઉપરની વિરાટ સભા પૂરી થઈ અને બધા વીખરાઈ ગયા. એક ભાઈએ આચાર્યશ્રીના ચરણુસ્પર્શી કરીને કહ્યું : મહારાજ, આપ તા મને શેના ઓળખા? પણ મેરઠમાં આપના પ્રતાપે --આપે મારા માથે વાસક્ષેપ નાખેલા તેથીહું ફાંસીની સજામાંથી ખેંચી ગયા અને અત્યારે સુખી છું.' પણ આચર્ચા શ્રીએ તે આથી જરાય ફુલાઈ ગયા. << Page #158 -------------------------------------------------------------------------- ________________ સમયઃ આચાય ૧૩ વગર કહ્યું, ભાઈ, આ ા બધા કર્મોને! ખેલ છે; બાકી તે નિમત્ત >> માત્ર છે. ( ૧૫ ) કયારેક બ્યાવરના અછૂતાએ સત્યાગ્રહ કર્યો. આચાર્યશ્રીએ વચમાં પડીને એનું સમાધાન કરાવી આપ્યુ. આચાર્યશ્રીના ઉપદેશથી માંસાહારી જ્ઞાતિના લેાકાએ માંસ-માંદરાના ત્યાગ કર્યાના પ્રસંગે તા તેના વનમાં સંખ્યાબંધ મળે છે. (૧૬ ) અને છેલ્લે છેલ્લે ૮૩વર્ષની વન સાધનાને અંતે, આચાર્ય શ્રીની અપૂર્વ સિદ્ધિનાં દર્શન કરીએ~~~ યુગદ્રષ્ટા આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ ત્યારે મુંબઈમાં બિરાજતા હતાં. વિ. સ. ૨૦૧૦ના ભાઈબીજને દિવસ તેઓશ્રીના ૮૪મા જન્મદિવસ હતા. અને એ નિમિત્તે મુબઈની ૭૩ સસ્થા તરફથી એક મેાટા સમારંભ યાજવામાં આવ્યા હતા. એ મોંગલમય પ્રસંગે, જાણે પોતાની ૬૭ વર્ષ જેટલી દીધ આત્મસાધનાનું નવનીત જનતાને આપતા હાય એમ, એમણે આત્મવિશ્વાસપૂર્વક કહ્યું હતું કે— '' હું ન જૈન છું ન બૌદ્ધ, ન વૈષ્ણવ ન શૈવ, ન હિંદુ ` ન મુસલમાન; છું તે વીતરાગ દેવ પરમાત્માને શેાધવાના માર્ગે વિચરવાવાળા એક માનવી છું, યાત્રાળુ છુ, આજે સૌ શાંતિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તે સૌથી પહેલાં પેાતાના મનમાં જ થવી જોઈએ.” ગુંભીરતા અને વિનમ્રતાપૂર્વક આચાર્યશ્રીના અંતરમાંથી, અમૃતની સરવાણીની જેમ, વહી નીકળેલા આ શબ્દ આચાર્યશ્રીની જુદાં જુદાં નામેાથી ઓળખાતા ધર્મોના બાહ્ય સ્વરૂપથી ઊંચે ઊઠીને આત્મધર્મની– પેાતાની જાતની ખાજની ઉત્કટ તમન્નાનું સૂચન કરવા સાથે જૈનધર્મની અનેકાંતવાદની સત્યગામી અને ગુણ્યાહી ભાવના તેઓના જીવનમાં કેવી એતપ્રાત થઈ ગઈ હતી, એનું આહલાદકારી દર્શન કરાવે છે. જૈનધર્મ વનસાધનામાં અહિંસાને પ્રાધાન્ય આપીને વિશ્વભરના છઠ્ઠા સાથે મૈત્રી કેળવવાના આદેશ આપ્યા છે. યુગદી આચાર્યશ્રીએ એ આદેશને ઝીલી લઈને પોતાના હૃદયને વિશાળ, કરુણાપરાયણ અને સ વૈદનશીલ બનાવ્યું હતું, અને સમગ્ર માનવાત પ્રત્યે સમભાવ કેળવ્યા Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સમયદશી આચાર્ય હતા. કેઈનું દુઃખ જોઈને એમનું અંતર કરુણાભીનું બની જતું અને એના નિવારણને શક્ય પુરુષાર્થ કર્યા પછી જ એમને નિરાંત થતી. આ રીતે તેઓ વેશથી જૈનધર્મના ગુરુ હોવા છતાં અંતરથી તે સર્વના હિતચિંતક એક આદર્શ લેકગુરુ જ બન્યા હતા; અને આવી ઉન્નત ભાવનાના બળે જ ઉપર મુજબના શબ્દો ઉચ્ચારી શક્યા હતા. ૨૫ વિદાય જે જીવન જીવી જાણે એનું મૃત્યુ મહત્સવ બની જાય : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનું જીવન આ સત્યના સાક્ષીરૂપ હતું. , ૮૪ વર્ષની ઉંમર, સંયમ, તપ અને સેવાની સતત પ્રવૃત્તિ અને બીમારી તબિયત–ઉંમરને ઘસાર, પ્રવૃત્તિને ઘસારે અને બીમારીને ઘસાર–એમ ત્રણ ઘસારાથી આચાર્યશ્રીની કાયાને ડુંગર ડોલવા લાગ્યો હતો. ઉપચારે તે ચાલુ જ હતા. શિષ્ય-પ્રશિષ્ય અને શ્રીસંઘ ખડે પગે સેવા કરતા હતા. એ વખતે આચાર્યશ્રી મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં બિરાજતા હતા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકે અને ડોક્ટર બનેલા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ માટે ગુરુસેવાને આ વિશિષ્ટ અવસર હો. અને આચાર્યશ્રીની ભદ્ર અને ભવ્ય સાધનાને લીધે શહેરના બીજા નિષ્ણાત ડોકટરે, વૈદ્ય, હેમિયોપેથીના નિપુણ ડોકટર, એ બધાની ભક્તિભરી સેવા સુલભ બની હતી. " પણ આ વખતે અપ્ટેિલાગ્રંથી (એન્સાઈ પ્રોસ્ટેટ ગ્લેન્ડ)ને રેગ કંઈક એવું જ અસાધ્ય રૂપ લઈને આવ્યા હતા કે કોઈ પણ ઇલાજની કારી ફાવતી ન હતી. અને આ બધું છતાં અચાર્યશ્રી ચિત્તથી સ્વસ્થ અને પ્રસન્ન હતા અને સમાજકલ્યાણ માટેની પ્રવૃત્તિઓને માટે શ્રીસંઘને પ્રેરણા આપતા જ રહેતા હતા; અને એ માટેની પિતાની ઝંખના દર્શાવતા જ રહેતા હતા. . છેલ્લા દિવસોમાં મદ્રાસના જાણીતા ધર્મસાધક સજજન શ્રીયુત ઋષભદાસજી સ્વામી આચાર્ય મહારાજની પાસે રહ્યા હતા. Page #160 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આચાય ૧૪૧ એક દિવસ તેઓએ આચાર્ય મહારાજને પૂછ્યું : “ ગુરુદેવ ! અત્યારના સંધર્ષ ભર્યા સમયમાં જૈન સમાજની ઉન્નતિ કેવી રીતે થશે ? ’ સમાજ–ઉત્કર્ષની પેાતાની જીવનભરની ચિંતા અને પ્રવૃત્તિને એક જ સત્રમાં નિચેાડ આપતા હાય એમ, આચાય શ્રીએ કહ્યું : “ સેવા, સ્વાવલંબન, સંગઠન, શિક્ષણુ અને જૈન સાહિત્યનું પ્રકાશન અને અને પાંચ બાબતા ઉપર જ જૈન સમાજની ઉન્નતિના આધાર છે.” પ્રચાર—આ શ્રી ઋષભદાસ સ્વામી સમાજકલ્યાણુના એ પચામૃતને સદાને માટે અંતરમાં સંગ્રહી રહ્યા. આમ એક બાજુ આચાર્યશ્રીની કલ્યાણપ્રવૃત્તિ ચાલતી રહેતી હતી; ખીજી બાજુ દ પોતાનું કામ કર્યે જતુ હતુ. તા. ૧૨-૮–૫૪ના રાજ આચાર્યશ્રીએ વિદ્યાલયમાંથી મરીન ડ્રાઈવ ઉપરના શેડ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના ખુંગલે જવાની ઇચ્છા દર્શાવી. આચાય મહારાજને ત્યાં લઈ જવામાં આવ્યા. અહી. ઉપચાર માટે અમૃતસરથી ખાસ એક વૈદ્ય આવ્યા. વૈદ્યની દવાની કંઈક અનુકૂળ અસર લાગી. આચાર્યશ્રી અને બધા કંઈક રાહતની લાગણી અનુભવી રહ્યા. રાજ સવારમાં વાલકેશ્વરના દેરાસરનાં ને પણ જવાના કાર્યક્રમ ચાલતો રહ્યો. પણ પરિસ્થિતિ એકંદર માનવીના હાથ બહાર થતી જતી હતી, અને કુદરત પેાતાનું કામ જાણે આગળ વધારતી હતી. અને આચાર્યશ્રી તા ાણે જીવન અને મરણુ બન્નેની પેલે પાર જઈ બેઠા હતા—જઈ બેસવા ઝંખતા હતા. અને આચાર્ય શ્રીની અંતિમ વિદાયની ઘડી પણ આવી પહેાંચી. વિ. સ. ૨૦૧૦, ભાદરવા સુદ ૧૦ ને મંગળવાર (તા.૨૨-૯-૧૯૫૪ના રાજ ), રાતના ૨-૩૨ વાગતાં, નમસ્કારમંત્ર અને ધર્મસૂત્રોનું શ્રવણ કરતાં કરતાં આચાર્ય મહારાજના આત્મા વધુ ઉચ્ચ સ્થાનને માટે વિદાય થઈ ગયા ! આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી અમર બની ગયા. એક તેજસ્વી નક્ષત્રને પ્રકાશ વિશ્વમાં વેરાઈ ગયા. Page #161 -------------------------------------------------------------------------- ________________ સમયદશી આવ્યાય જેવું ભવ્ય આચાર્યશ્રીનું જીવન હતું, એવી જ ભવ્ય તેની સ્મશાનયાત્રા હતી. મુંબઈની બધી કામેાનાં લાખા નરનારીઓએ આ પુણ્યપુરુષને જે અંતિમ માન આપ્યું તે સૌને ધન્ય બનાવે એવું હતું. ૧૪૨ અને એ અગ્નિસંસ્કારનું સ્થળ ? એ પણ એવું જ ભવ્ય હતું. જૈન સૌંઘના પ્રતાપી પૂર્વજ શેઠશ્રી મેાતીસાના ભાયખલાના સુપ્રસિદ્ધ જિનમદિરના કંપાઉન્ડમાં જ આ ધર્મ નાયકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. ભાયખલાનું દેવતીર્થ ગુરુતી બનીને વધુ ગૌરવશાળી બન્યું. એ સમયદશી ગુરુવરને આપણી સાદર વંદના હૈ! Page #162 -------------------------------------------------------------------------- ________________ લેખકની કૃતિઓ વાર્તાસંગ્રહ ૧. અભિષેક ૪. કલ્યાણમૂર્તિ ૭. મહાયાત્રા ૨. સુવર્ણકકણું ૫. હિમગિરિની કન્યા ૮. સત્યવતી ૩. રાગ અને વિરાગ ૬. સમર્પણને જય ૯. પદ્મપરાગ ચરિત્રે સમયદર્શ આચાર્ય (આ. શ્રી વિજયવલ્લભ રિજી) શ્રેણીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ ગુરુ ગૌતમસ્વામી - ઈતિહાસ વિદ્યાલયની વિકાસકથા (શ્રી મહાવીર જૈન વિદ્યાલયની પ૦ વર્ષની કાર્યવાહીને ઇતિહાસ) જન્મશતાબ્દીને અહેવાલ (મુંબઈમાં ઊજવાયેલ આ. શ્રી વિજયવલભસૂરીશ્વરજીની જન્મ શતાબ્દીને સચિત્ર અહેવાલ) પ્રતિષ્ઠાને અહેવાલ (તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર વિ. સં. ૨૦૩૨ માં થયેલ પ્રતિષ્ઠા મહોત્સવનો સચિત્ર અહેવાલ) - . : - - દેવદાસ (શ્રી જયભિખ્ખના સહકારમાં) કવિજીનાં કથાર (લેખક ઉશ્રી અમરમુનિજી) સંપાદને ધૂપસુગધ (જુદા જુદા લેખકેની વાર્તાઓને સંગ્રહ) રાજપ્રશ્ન (કર્તા શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા) જનધર્મને પ્રાણ (પં. શ્રી સુખલાલજીના લેખોને સંગ્રહ) (પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સહકારમાં). Page #163 -------------------------------------------------------------------------- ________________ PAS À DOSPETSIA IN VERY SI". "ANDOM આ “સુશીલ”ની સ‘સ્કારકથાઓ શ્રી શત્રુંજયાદ્વારક સમરસંહ અને બીજા લેખેડ (લેખક શ્રી નાગકુમાર મકાતી ) તિલકમણિ ( શ્રી જયભિખ્ખુની વાર્તાઓને સંગ્રહ ) શ્રી આનંદઘનજીનાં પદ્મા, ભાગ બીજો શ્રી આન દાનચાવીશી ( બન્ને ઉપર શ્રી મેાતીચંદભાઈ કાપડિયાનું વિવેચન ) જૈનધમ ચિ'તન (લેખક ૫. શ્રી દલસુખભાઈ માલવિયા ) જૈન ઇતિહાસની ઝલક (લેખક મુ. શ્રી જિનવિજયજી ) આચાર્ય શ્રી વિજયન દનસૂરિ-સ્મારકત્ર થ શ્રી શંભુભાઈ જગશીભાઈ તથા શ્રી ગેવિલાલ જગશીભાઈ સ્મારક પુરતકમાળા-પુસ્તક બીજું શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતી ( કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન જૈન તીની સવિસ્તર અને સચિત્ર ઈતિહાસ-કથા; કચ્છની સસ્કૃતિની થાડીક ગૌરવ-ગાથા સાથે ) લેખક રતિલાલ દીપચંદ દેસાઈ - અગિયાર પ્રકરણ; ૭૮ મનેાહર ચિત્રોનાં પૃષ્ઠ ૩૬; ૧૦”×છા” ( ક્રાઉન ૮ પેજી) સાઈઝ; પૃષ્ઠ ૨૮૬; છતાં કિમત ફક્ત ત્રીસ રૂપિયા પ્રકાશક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય ગાંધીમાં; ફુવારા સામે; અમદાવાદ-૧. Page #164 -------------------------------------------------------------------------- ________________ એકતા અને સના કલ્યાણની ઝંખના આજના તમારા આનંદ, ઉલ્લાસ, ગુરુપ્રેમ, શ્રદ્ધા, ભાવના અને આશીર્વાદ ત્યારે ફળે કે જ્યારે જેનામાં એકતા થાય. વર્ષોથી જે સાધુતાના વેશ મેં પહેર્યો છે, સદ્ગુરુના જે સંદેશ મેં ઝીલ્યા છે, સમાજનું જે અન્ન મેં ખાધું છે, જે ગુરુભગવંતોના હું સેવક છું, પંજાબની રક્ષાનું બીડું ઝીલ્યું છે, જે શિક્ષણ-સંસ્થાઓની મેં પ્રેરણા આપી છે, જે સમાજના કલ્યાણની ભાવના મે વર્ષોથી સેવેલી છે, જે ધર્મના ઉત્થાન માટે હું જીવી રહ્યો છું, તે સર્વની સાર્થકતા કયારે થશે ? રચનાત્મક ધનસ્વરૂપમાં તે કયારે દેખા દેશે ? સમય પલટાઈ રહ્યો છે; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અસર વ્યાપક બની રહી છે; લડાઈની ભીષણતા, મોંઘવારી, બેકારી વિગેરેથી સમાજના નૈતિક જીવન પર વ્યાપક અસર થઈ રહી છે; આવા સમયમાં જૈન સમાજનાં સંસ્થાઓ, મંદિરો, ઉપાશ્રયો, સાધુ-સાધ્વીએ તેમ જ બીજાં ઉપયોગી અંગાની સંભાળ કોણ લેશે ? કરોડો કમાવાથી કે લાખા જમા કરવાથી જીવનની સાર્થકતા નથી થતી. જીવનમાં પારકા માટે, સમાજ, દેશ અને ધર્મ માટે શું કર્યું, એ જ વસ્તુ સાથે આવશે. આ મારી ભાવના છે: જગતના સર્વ જીવો સુખી થાવ. સર્વનું કલ્યાણ થાવ. પ્રત્યેકના જીવનમાં આ ભાવના પ્રદીપ્ત થાવ. મહત્ત્વનું છે. આ જ બિકાનેર; વિ. સ. ૨૦૦૧, ભાઈબીજ. dain Education International આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી (આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ)