SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સમયદશી આચાય ૬ લેાહ અને પારસ સંસાર તે હંમેશાં સંપત્તિ અને સત્તાને જ પૂજતા રહ્યો છે. અને સેના તરફ એને સદા આસક્તિ રહી છે. જ્યાં સેાનું ( સ ંપત્તિ ) ત્યાં સર્વ ગુણા, એ એની સાદી સમજણુ ! 13223 એટલે જ તે! લેઢાને સેાનામાં ફેરવી નાખવાની શક્તિ ધરાવનાર પારસમણુના મહિમા વવતાં દુનિયા થાકતી નથી. અને કલ્પનાના સ્વામી કવિઓએ તા ઠેર ઠેર પારસમણિનાં ગુણગાન કરીને ભલી-ભાળી દુનિયાને જાણે એનું ઘેલું જ લગાડયું છે ! ૨૩ પણ પારસને સ્પર્શ ઝીલીને પેાતાની નતને સુવર્ણમાં ફેરવવાની કિત ધરાવતા લાહની પ્રશંસા કરવાનું કાને ઝયું છે ભલા ? પણ અનેાય મહિમા કંઈ ભૂલવા જેવા તે નથી જ. જેવાં લાડુ અને પારસ, એવા જ શિષ્ય અને ગુરુ. સંસારીઓને હમેશાં શાણા વારસદારની ઝંખના રહે; ગુરુને સદાય સ્યાગ્ય શિષ્યની ઝંખના રહે. ધન-સંપત્તિના વારસદારા તા ધણા મળી રહે, પણ શીલ-પ્રજ્ઞાથી રો।ભતી સાધુતાના ઉત્તરાધિકારી મળવા દુર્લભ. અને જ્યારે સમ ધર્મપ્રભાવક ગુરુને આશાપ્રેરક શિષ્યના લાભ થાય ત્યારે એના આનંદને કાઈ અવિધ ન રહે. ધર્મશાસનને પણ એથી મેાટા લાભ થાય. આત્મારામજી મહારાજ હતા પારસમણ, અને મુનિ વલ્લભવજયજી હતા ગજવેલ, આચાર્ય પ્રવર શ્રી આત્મારામજી મહારાજને મુનિ વલ્લભવિજયજી જેવા વિનય-વિવેકસ’પન્ન અને ભક્તિપરાયણ શિષ્યની પ્રાપ્તિ, એ આવે! જ એક સુયાગ હતા. Jain Education International આત્મારામજી મહારાજની પારસ સમી પરિપકવ સાધુતાના સ્પર્શે સુનિ વલ્લભવિજયજીની ઊગતી સાધુતાના ગજવેલને સુવર્ણ બનાવી દીધું. અને મુનિ વલ્લભવિજયજીની ઊગતી ઊછરતી સાધુતાના લાખÝ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy