Page #1
--------------------------------------------------------------------------
________________
કિમી થિી ૬ /
પ્રશ્નોત્તરી ભાગ-૧
! | '!ણી | KUTી | હિo છે આ 5 | હિસી
જ્ઞાનાવરણીય ,
આયુષ્ય કમી
2 ફર્મદર્શનીe
કે સરદER
બાનાવરણીય કમી
નામ કર્મ
વૈદનીય કર્મ
jes
બટ કમ
And
klc
kllc
)
અંતરાય ક.
મોહનીય કર્મ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી ગ્રંથમાળા પ્રકાશન નં-૧૮ કર્મગ્રંથ-૬ ભાગ-૧
| ='
લેખક-સંપાદક
પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી ગણિવર્ય
પ્રકાશક
પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમરોડ-અમદાવાદ
મુક ભવાની ગ્રાફીકસ
૯/૧૦૪, આનંદનગર એપાર્ટમેન્ટ,
નવા વાડજ અમદાવાદ-૧૩
#+ll
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરી વિભાગ
લેખક-સંપાદક પુસ્તક-૧૮
| કર્મ સાહિત્ય નિષ્ણાત, સિધ્ધાંત મહોદધિ, સચ્ચારિત્ર કર્મગ્રંથ-૬ ભાગ-૧ ચૂડામણિ, સ્વ પૂજય આચાર્યદેવેશ શ્રીમવિજય વીર સં-૨૫૨૧ પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટધર, પરમ શાસન સને-૧૯૯૫
પ્રભાવક, પરમતારક, સૂરિચક્રચક્રવર્તિ, સુવિશાળગચ્છા સંવત-૨૦૧૧
|ધિપતિ, પ્રચંડપૂણ્ય અને પ્રૌઢ પ્રતિભાના સ્વામી, જેઠ સુદી-૨ વ્યાખ્યાન વાચસ્પતિ, દિક્ષાના દાનવીર, આચાર્યદેવેશ કિંમત રૂ ૨૧-૦૦ | શ્રીમવિજયરામચંદ્રસૂરિશ્વરજી મહારાજાના પરમવિનય સર્વ હક્ક પ્રકાશકને શિષ્યરત્નકર્મસાહિત્યજ્ઞાતાપન્યાસપ્રવર શ્રી નરવાહન
સ્વાધીન (વિજયજી ગણિવર્ય
સૂચના આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાનદ્રવયનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન, જ્ઞાનભંડારોની જાળવણી, પૂજયસાધુસાધ્વી ભગવંતોના અધ્યયનની વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે કરવો યોગ્ય છે. આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએજ અદા કરવાનું છે. તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ એમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે. તેથીજ પૂજયસાધુ સાધ્વી ભગવંતો તથા શ્રી સંઘો હસ્તકના શ્રી જ્ઞાન ભંડારોનેજ ગ્રંથસાદરસમર્પિત કરાશે. ગ્રહસ્થોએ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂમુલ્ય શ્રીજ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને શ્રી જ્ઞાન ભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોયતો તેનો યોગ્ય નકરો શ્રી જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ. જેથી કોઈપણ પ્રકારના | દોષના ભાગીદાર ન થવાય.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
કર્મનો વિષય જેમ ગહન છે તેજ રીતે ગણિતનો વિષય પણ ગહન છે અને આ બન્ને ગહન વિષયો કર્મગ્રંથ-૬માં ભેગા છે એટલે તેની ગહનતા દુગુણી બની જવા પામી છે, છતાં જેમને તેની ચાવીઓ હાથ લાગી જાય છે, તેમને મનતો વિશ્વના સર્વશ્રેષ્ઠ પુસ્તકોના વાંચનમાંથી મળતા આનંદ કરતાં પણ અધિકો આનંદ આ વાંચનમાં મળે છે. શબ્દો આંખ સામે દેખાય અને મગજના કોમ્યુટરમાં આબાદ રીતે તેની ગણતરી થતીજ આવે. આમ આ કર્મગ્રંથ-૬ એ તો આનંદ-જ્ઞાન અને મનની સ્થિરતાનો ત્રિવેણી સંગમ છે.
ખરા અર્થમાં તો સાહિત્યજ એને કહેવાય કે જેમાં એકાંતે જીવોના હિતની-કલ્યાણનીજ વાતો હોય. આવા સાહિત્યમાં તત્વજ્ઞાનનું સ્થાન મોખરાનું છે. એમાંપણ કર્મનો વિષયવિશેષ ઊંડાણમાં લઈ જનારું તત્વજ્ઞાન છે. એટલે કલ્યાણકાંક્ષી જીવોએ તો પોતાની શક્તિ મુજબ તેની સમજ મેળવવી જ રહી.
અભ્યાસીઓ ઓછી મહેનતે વધુ સારી રીતે આ વિષયને સમજી શકે, તે આશયને સતત નજર સામે રાખીને પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી ગણિવર્યે આ પુસ્તકની વસ્તુના શકયતેટલા તમામ પ્રશ્નો ઉપસ્થિત કરીને તેના જવાબો બને તેટલા સરળ ભાષામાં અને સારી રીતે સમજી શકાય તે રીતે ખૂબજ શ્રમ વેઠીને આ પુસ્તકમાં રજુ કરેલ છે તે માટે અમો પૂજયશ્રી નો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
આ પુસ્તકઆમતો ખૂબવહેલું પ્રકાશિત કરવાનું હતું પરંતુ સંજોગોવશાત્ તે બની શકયું નથી. પરંતુ આ પુસ્તક માટેની વાત થયેલી તેજ વખતે આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ આપનાર શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના ટ્રસ્ટીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તે સંઘના ટ્રસ્ટી સાહેબોનો ભવિષ્યમાં પણ આવા સાહિત્ય પ્રકાશનમાં અમને સહકાર મળતો રહેશે એવી આશા રાખીએ છીએ.
પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
Page #5
--------------------------------------------------------------------------
________________
આર્થિક સહયોગ
શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ (શ્રી જ્ઞાન ખાતામાંથી) નવરોજી લેન-ઘાટકોપર
(વેસ્ટ) મુંબઈ.
.
શ્રીયોપાટી જૈન સંઘ જ્ઞાન ખાતામાંથી સાદર સમર્પણ.
Page #6
--------------------------------------------------------------------------
________________
'પ્રાપ્તિ સ્થાનો
પદાર્થ દર્શન ટ્રસ્ટી ) c/o ભરતભાઈ બી. શાહ
એ, સરિતા દર્શન, જયહિંદ પ્રેસ સામે, આશ્રમ રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૯.
ટે.નં. ૪૦૨૩૩૭
અશ્વિનભાઈ એસ. શાહ ૧૧, સુખસાગર એપાર્ટમેન્ટ, સુખીપુરા રેલ્વે ક્રોસીંગ પાસે,
જેનનગર પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭
જયંતિલાલ પી. શાહ ૬૯૬, નવા દરવાજા રોડ,
માયાભાઈની બારી પાસે, ડી. વાડીલાલ એન્ડ કું ના મેડા ઉપર
ખાડીયા ચાર રસ્તા, અમદાવાદ - ૩૮૦૦૦૧
સુનીલભાઈ કે. શાહ
૪/૪૩ પહેલે માળે. સૂર્યનગર હાઉસીંગ સોસાયટી, સહરાનો દરવાજો, સુરત - ૧૦.
સુરેશભાઈ હીરાલાલ
વખારીયા ડી -પ૩, સર્વોદય નગર પમે માળે, પાંજરાપોળ રોડ, મુંબઈ - ૪૦૦૦૦૪. ટે.નં. ૩૭૫૩૮૪૮
Page #7
--------------------------------------------------------------------------
________________
(પૂજય પન્યાસશ્રીના પ્રકાશિત થયેલા પ્રકાશનો)
ક્રમ પુસ્તક
રૂ. પૈસા ૧. જીવવિચાર (બીજી આવૃતિ) પ્રશ્નોત્તરી ૨૦-00 દંડક
૪-૦૦ નવતત્વ (બીજી આવૃત્તિ)
૨૬-૦૦ કર્મગ્રંથ-૧
૬-૦૦ કર્મગ્રંથ-ર
૭-૦૦ કર્મગ્રંથ-૩ (બીજી આવૃત્તિ)
૨૩-૦૦ ૭. કર્મગ્રંથ સત્તાપ્રકરણ
૧-૦૦ ૮. ઉદય સ્વામિત્વ
૧૫-૦૦ કર્મગ્રંથ-૪ ભાગ-૧
૧૫-૦૦ ૧૦. કર્મગ્રંથ-૪ ભાગ-૨
૧૫-૦૦ ૧૧. કર્મગ્રંથ-૫ ભાગ-૧
૧૫-૦૦ ૧૨. કર્મગ્રંથ-૫ ભાગ-૨
૧૫-૦૦ ૧૩. . લઘુ સંગ્રહણી
૬-૦૦ ૧૪. જીવવિચાર-દંડક-લઘુ સંગ્રહણી
૪૦-૦૦ (બીજી આવૃત્તિ) કર્મગ્રંથ-૫ ભાગ-૩
૨૫-૦૦ ૧૬. કર્મગ્રંથ-૫ ભાગ-૪
૧૮-૦૦ કર્મગ્રંથ ૧ તથા ૨
૨૫-૦૦ કર્મગ્રંથ-૬ ભાગ-૧
૨૧-૦૦ જીવવિચાર (બીજી આવૃત્તિ) વિવેચન ૧૬-૦૦ નવતત્વ (બીજી આવૃત્તિ)
૨૦-૦૦ કર્મગ્રંથ-૧
૧૫-૦૦ ૪. ચૌદ ગુણસ્થાનક
૧૬-૦૦ ૫. શ્રી જ્ઞાનાચાર
૧૬-૦૦ શ્રી બૂસ્વામી ચરિત્ર
૨૧-૦૦ ૭. દુર્ગાન સ્વરૂપ દર્શન (બીજી આવૃત્તિ)
૨૬-૦૦ ૮. શ્રી જિનપૂજા
૪-00 આ નિશાનીવાળા પુસ્તકો અલભ્ય છે. )
૧૫.
6
Page #8
--------------------------------------------------------------------------
________________
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મ ગ્રંથ
(પ્રશ્નોત્તરી ભાગ-૧)
આ
છે ક »
આ ગ્રંથનું નામ સપ્તતિકા શા માટે છે? આ ગ્રંથની મૂલ સીતેર (૭૦) ગાથાઓ છે તેથી સપ્તતિકા નામ છે. આ ગ્રંથમાં શું શું જણાવાશે? મૂલકર્મો તથા તેની ઉત્તર પ્રવૃતિઓનાં બંધસ્થાનો, ઉદય સ્થાનો, સત્તા સ્થાનો તથા દરેકના ભાંગા વિકલ્પો) એટલે કે બંધ ભાંગા, ઉદય ભાંગા તથા ઉદયપદ, પદવંદ ચોવીશી ભાંગા, ષોડશક ભાંગા, અષ્ટક ભાંગા તથા સંવેધ ભાંગાઓનું વર્ણન જણાવેલ છે. બંધસ્થાનક કોને કહેવાય? કોઈપણ એક કાળે (સમયે) જીવને બંધાતી પ્રકૃતિઓનો જે સમુદાય તે. ઉદય સ્થાનક કોને કહેવાય? કોઈપણ એક કાળે (સમયે) એક જીવને વેદાતી (ઉદયમાં ભોગવાતી) પ્રકૃતિઓનો સમુદાય તે. સત્તા સ્થાનક કોને કહેવાય? કોઈપણ એક કાળે (સમયે) એક જીવને સત્તામાં રહેલી પ્રકૃતિઓનો સમુદાય તે. બંધ ભાંગા કોને કહેવાય? પ્રતિપક્ષી પ્રવૃતિઓનું વિભાગીકરણ કરવાપૂર્વક એક સમયે એક જીવને બંધાતી પ્રકૃતિઓનો સમુદાય તે. ઉદય ભાંગા કોને કહેવાય? પ્રતિપક્ષી પ્રવૃતિઓનું વિભાગીકરણ કરવાપૂર્વક એક સમયે એક જીવને વેદાતી (અનુભવાતી) પ્રકૃતિઓ તે અર્થાત ચોવીશને ચોવીશ ગુણા કરીએ તે ઉદય ભાંગા. ઉદય પદ કોને કહેવાય?
આ
ઇ ઈ
9
s
Page #9
--------------------------------------------------------------------------
________________
છે જ
2
૧૨. ઉ
મોહનીય કર્મના ઉદય ભાંગાના એક એક ના જે પદ (શબ્દ) તેનો જે સમુદાય તે ઉદય પદ. અર્થાત ઉદય સ્થાનકને ચોવીશીએ ગુણીએ તો. ઉદયપદ આવે. પદવૃંદ કોને કહેવાય? ઉદયપદને ચોવીશ ગુણા કરીએ તે પદવૃંદ અર્થાત કોઈપણ એક ઉદય ચોવીશી ભાંગામાં આવેલી પ્રકૃતિઓનો સમુદાય તે. ચોવીશી ભાંગા એટલે શું?
ચોવીશ - ચોવીશ ભાંગાઓનો સમુદાય તે. ૧૧. ષોડશક ભાંગા કોને કહેવાય?
સોળ સોળ ઉદય ભાંગાઓનો સમુદાય તે. અષ્ટક ભાંગા એટલે શું?
આઠ-આઠ ઉદય ભાંગાઓનો સમુદાય તે. ૧૩. સંવેધ ભાંગા એટલે શું? ઉ બંધ-ઉદય અને સત્તા સ્થાનોનો સંકલનાપૂર્વક વિચાર કરવો તે સંવેધ ભાંગા.
સિધ્ધ પહિં મહત્યં બંધોદય સંત પડિ ઠાણાર્ણ/
લુચ્છ સુણ સંખેવું
નીસંદ દિકિવાયસ /૧/l ભાવાર્થ : સિધ્ધ છે પદો જેમાં એવા ગ્રંથો થકી બંધ-ઉદય-સત્તા પ્રકૃતિનાં
સ્થાનોનાં મોટા અર્થવાળા દષ્ટિવાદના ઝરણાં રૂપ સંક્ષેપને હું કહીશ તે
તું સાંભળ /૧ ૧૪. કયા કયા ગ્રંથોમાંથી ઉધ્ધારીને કહીશ? ઉ સિધ્ધ (અચલ) પદો છે જેમાં એવા ગ્રંથો (કર્મપ્રાભૃત-કર્મપ્રકૃતિ આદિ
સર્વજ્ઞ કથિત અર્થાનુસાર એવા ગ્રંથોમાંથી ઉધ્ધરીને કહીશ. ૧૫. શું કહીશ? ઉ મોટા અર્થવાળા બંધ-ઉદય-સત્તાપણે પરિણમેલી કર્મપ્રકૃતિનાં સ્થાનોનાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૮.
સંક્ષેપને કહીશ. ૧૬. તે સંક્ષેપ કયા ગ્રંથનો કહેવાઓં છે.? ઉ દષ્ટિવાદ નામના બારમા અંગના સંક્ષેપને કહીશ ૧૭. તે સંક્ષેપ કેવા પ્રકારનો છે? ઉ દષ્ટિવાદ નામના બારમા અંગના ઝરણારૂપ છે.
દષ્ટિવાદમાં કેટલા દ્રારો આવેલા છે? કયા? ઉ પાંચ-૧-પરિકર્મ, ૨-સૂત્ર, ૩-પ્રથમાનુયોગ, ૪-પૂર્વગત અને પ
સુલિકા. ૧૯. બંધ-ઉદય-સત્તારૂપ સંવેધ દષ્ટિવાદમાં પાંચ દ્વારમાંથી શેમાં આવેલો
છે? તેને શી રીતે કહીશ? દષ્ટિવાદનાં પાંચ દ્રારમાંથી ચોથો ભેદ જે પૂર્વગત છે તેમાં ચૌદ પૂર્વે આવેલા છે તેમાનું બીજું અગ્રાયણીય નામનું પૂર્વ છે. તેમાં ચૌદ વસ્તુઓ આવેલી છે તેમાંની પાંચમી વસ્તુમાં વીશ પ્રાભૂતો આવેલા છે તેમાં ચોથુ પ્રાભૃત કર્મપ્રકૃતિ નામનું છે આ કર્મ પ્રકૃતિ પ્રાભૃતમાં ચોવીશ અનુયોગ છે તેમાનું ત્રીજું અનુયોગ આ બંધ ઉદય સત્તારૂપ સંવેધ નામનું આવેલું છે આ અનુયોગ ને સંક્ષેપમાં કહીશ.
કઈ બંધ તો વેઈ ? કઈ કઈવા સંત પડિ ઠાણાણિ?
મૂલતર પગઈસું
ભંગ વિગપ્પા મુવા 020 ભાવાર્થ કેટલી પ્રકૃતિ બાંધતા કેટલી પ્રકૃતિ વેદાય અથવા કેટલી પ્રકૃતિ બાંધતા
કેટલી પ્રકૃતિ વેદાતા કેટલી પ્રકૃતિનાં સત્તાસ્થાનો હોય તે મૂલ કર્મને વિષે તથા ઉત્તર પ્રવૃતિઓને વિષે ભાંગાના વિકલ્પો જાણવા યોગ્ય
છે.llરા ૨૦. બંધ ઉદય સત્તાના સંક્ષેપ શેને વિષે કહીશ? ઉ મૂલકર્મો તથા મૂલકર્મોની ઉતર પ્રવૃતિઓને વિષે જણાવીશ (કહીશ) ૨૧. કઈ રીતે વિકલ્પોને જણાવવાનાં છે.?
કેટલી પ્રકૃતિઓ બાંધતા કેટલી પ્રકૃતિઓનું વેદન કરે અથવા કેટલી
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિઓ બાંધતા કેટલી પ્રકૃતિઓ વેદતા કેટલી પ્રકૃતિના સત્તાસ્થાનો હોય? તેના વિકલ્પોને જણાવીશું.
મૂલ પ્રકૃતિનો બંધોદય સત્તા સંવેધ અવિક સત્ત છબંધએ સુ
અફેવ ઉદય સંતસા. એગ વિહે તિ વિગપ્પો
એગ વિગપ્પો અબંધમિ all ભાવાર્થ: આઠ સાત અને છ પ્રકૃતિનાં બંધને વિષે, આઠ કર્મના ઉદય અને આઠ
કર્મની સત્તા હોય છે. એક પ્રકૃતિના બંધને વિષે ત્રણ વિકલ્પો હોય છે તથા અબંધને વિષે એક વિકલ્પ હોય છેઆ રીતે કુલ મુલકર્મનાં સાત
વિકલ્પો થાય છે. ૨૨. મૂલકર્મોનાં બંધસ્થાનો કેટલા હોય? કયા? ઉ ચાર બંધસ્થાનો હોય ૧. આઠ કર્મનું, ૨. સાત કર્મનું, ૩. છ કર્મનું અને
૪. એક કર્મનું. ૨૩. મૂલકર્મોનાં ઉદય સ્થાનો કેટલા હોય? કયા?
ત્રણ ઉદય સ્થાનો હોય ૧.આઠ કર્મનું ૨. સાત કર્મનું અને ૩. ચાર કર્મનું હોય.
મૂલકર્મોનાં સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ ત્રણ ૧.આઠ કર્મોનું રસાત કર્મોનું અને ૩.ચાર કર્મોનું હોય. ૨૫. ચાર કર્મોનાં બંધસ્થાનો કયા કયા ગુણસ્થાનકે હોય? ઉ ૧. આઠ કર્મનુ ૧,૨,૪,૫,૬, ગુણસ્થાનકે અથવા સાતમા ગુણસ્થાનકે
પણ હોય છે. ૨. સાત કર્મનુ (આયુષ્યકર્મ સિવાય) ૧ થી ૯ ગુણસ્થાનકને વિષે
હોય છે. ૩. છ કર્મનું (આયુષ્ય-મોહનીય સિવાય) દશમાં ગુણસ્થાનકે જ હોય
છે. ૪. એક કર્મનું (વેદનીય) ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
૨૬.
ત્રણ ઉદયસ્થાનકો કયા કયા ગુણ સ્થાનકે હોય? ૧. આઠકર્મનું ઉદય સ્થાન ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય ૨. સાતકર્મનુ ૧૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય (મોહનીય સિવાય
સાતકર્મ જાણવા) ૩. ચારકર્મનું (જ્ઞાના-દર્શના-મોહનીય અને અંતરાય) આ ચાર
સિવાયના ૧૩-૧૪ ગુણ સ્થાનકમાં હોય. ૨૭. ત્રણ સત્તાસ્થાનો કયા કયા ગુણસ્થાનકે હોય? ૧ ૧. આઠકર્મનું ૧ થી ૧૧ ગુણ સ્થાનકમાં સત્તામાં હોય
૨. સાતકર્મનું (મોહનીય સિવાય) બારમાં ગુણસ્થાનકે જ સત્તામાં
હોય. ૩. ચારકર્મનું (ઘાતી કર્મ સિવાય) ૧૩ અને ૧૪ ગુણસ્થાનકમાં
સત્તામાં હોય છે. ૨૮. મૂલકનાં સંવેધભાંગા કેટલા થાય? કયા કયા?
સાત ભાંગા થાય ૧.૮ નો બંધ ૮ નો ઉદય ૮ ની સત્તા ૨. સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા. ૩. છનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા. ૪. એક નો બંધ, સાતનો ઉદય, આઠની સત્તા. ૫. એકનો બંધ, સાત નો ઉદય, સાતની સત્તા. ૬. એકનો બંધ, ચાર નો ઉદય, ચારની સત્તા.
૭. અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા હોય છે. ૨૯. સંવેધનો પહેલો ભાગો કયારે હોય? કેટલા કાળનો હોય?
૧. આઠનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા આ ભાંગો જીવને આયુષ્ય બંધ કાળે હોય છે. આયુષ્યનો બંધ એક અંતર્મુહૂર્ત કાળનો
હોવાથી આ ભાંગાનો કાળ એક અંતર્મુહૂર્તનો હોય છે. ૩૦. સંવેધનો બીજો ભાંગો કયારે હોય? કેટલા કાળનો હોય? ઉ ૨. સાતનો બંધ, આઠનો ઉદય, આઠની સત્તા આ ભાંગો આયુષ્ય
બંધકાળ પહેલા તથા આયુષ્ય બંધ કાળ પછીના કાળમાં જીવોને હોય
ઉ
૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
૩૧.
૯.
૩૨.
ઉ.
૩૩.
ઉ
૩૪.
ઉ
૩૫.
છે. તે કારણથી આ ભાંગાનો કાળ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ થી છ માસ ન્યૂન તેત્રીશ સાગરોપમ તથા અંતર્મુહૂર્ત ન્યૂન પૂર્વ ક્રોડ વર્ષનો ત્રીજો ભાગ અધિક સતત બંધકાળમાં હોય છે.
સંવેધનો ત્રીજો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય?
૩. છનો બંધ, આઠનો ઉદય આઠની સત્તા આ ભાંગો આયુષ્ય. મોહનીયકર્મના બંધ સિવાય હોવાથી ક્ષપકશ્રેણી તથા ઉપશમ શ્રેણીવાળા જીવોને હોય છે તેથી જધન્ય કાળ ૧. સમય અને ઉત્કૃષ્ટ કાળ એક અંતર્મુહૂર્ત હોય છે.
સંવેધનો ચોથો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? ૪. એકનોબંધ, સાતનોઉદય, આઠનીસત્તા. આ ભાંગો મોહનીય કર્મનો સંપૂર્ણ ઉપશમ થયેલ જીવને હોય છે તેથી જધન્ય કાળ ૧. સમય અને ઉત્કૃષ્ટ કાળ એકઅંતર્મુહૂર્ત
સંવેધનો પાંચમો ભાંગો યારે હોય ? કેટલા કાળનો હોય ? ૫. એકનોબંધ, સાતનોઉદય સાતની સત્તા આ ભાંગો મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરેલ જીવોને હોય છે. જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ એકઅંત મુહૂર્તનો હોય છે.
સંવેધનો છઠ્ઠો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ?
છઠ્ઠો-એકનો બંધ, ચારનો ઉદય, ચારની સત્તા. આ ભાંગો ચાર ધાતી કર્મના ક્ષયે સયોગિ કેવલી ભગવંતોને હોય છે. તે કારણથી જઘન્યકાળ. એક અંતર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાળ. દેશોપૂર્વક્રોડ વર્ષ સુધી હોય છે. સંવેધનો સાતમો ભાંગો કયારે હોય ? કેટલા કાળનો હોય ? સાતમો-અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો અયોગી કેવલીને હોય છે જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ પાંચ હ્રસ્વાક્ષર જેટલો હોય છે.
જીવસ્થાનકને વિષે મૂલ પ્રકૃતિનાં ભાંગા સત્તê બંધ અદ્ભુદય
સંત તેર સલૂ જીવ ઠાણેસુ । એગંમિ પંચ ભંગા
દો ભંગા હું તિ કેવલિણો ॥૪॥
૧૨
Page #14
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ : : પ્રથમના તેર ભેદને વિષે પહેલા બે સંવેધ ભાંગા હોય છે સંજ્ઞી પર્યાપ્તા જીવોને વિષે પહેલા પાંચ સંવેધ ભાંગા હોય અને છેલ્લા બે ભાંગા કેવલી ભગવંતોને હોય છે. II૪
અટ્ઠ સુ
એગ વિગપ્પો
છસ્તુવિ ગુણ સન્નિએસુ દુવિઞપ્પો । પન્નેએ પત્તેઅં
બંધોદય સંત કમ્માણું પી
ભાવાર્થ : આઠ ગુણસ્થાનકને વિષે દરેકને એક એક ભાંગો હોય છે. અને છ ગુણ સ્થાનકને વિષે સંવેધ ભાંગા બબ્બે હોય છે. 11411
૩૬.
ઉ.
૩૭.
ઉ
૩૮.
ઉ
૩૯.
ઉ
૪૦.
ઉ
૪૧.
ઉ
આઠકર્મનું બંધસ્થાન કેટલા જીવ ભેદોને વિષે તથા કેટલા ગુણ સ્થાનકને વિષે હોય? કયા કયા ?
૧૪ જીવ ભેદમાં તથા ૧,૨,૪,૫,૬, અને સાતમુ ગુણસ્થાનક હોય અથવા નહિ.
સાતકર્મનું બંધસ્થાન કેટલા જીવભેદ તથા સ્થાનકમાં હોય ? કયા ? ચૌદ જીવભેદમાં હોય તથા એક થી નવ ગુણસ્થાનકમાં હોય છે. છ પ્રકૃતિનું બંધસ્થાન કેટલા જીવ ભેદ તથા ગુણસ્થાનકમાં હોય ? કયા
કયા?
એક સન્ની પર્યાપ્તા જીવ ભેદમાં તથા દશમા ગુણસ્થાનકે જ હોય છે. એક પ્રકૃતિનું બંધ સ્થાન કેટલા જીવ ભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
એક સન્ની પર્યાપ્તામાં તથા ત્રણ ગુણસ્થાનકમાં (૧૧ થી ૧૩) હોય છે. આઠ અને સાત આ બેજ કર્મનાં બંધસ્થાનો હોય એવા જીવ ભેદો કેટલા હોય ?
તેર જીવ ભેદ (૧ થી ૧૩)
ચારેય બંધ સ્થાનો હોય એવા જીવ ભેદો કેટલા ?
એક સન્ની પર્યામા
૧૩
Page #15
--------------------------------------------------------------------------
________________
૪ ૨.
ઉ
પાકે
સાત તથા આઠ કર્મના એમ બે બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનકો કેટલા હોય? કયા?
પાંચ અથવા છ ગુણસ્થાનકો હોય (૧,૨,૪,૫,૬ યા ૭) ૪૩. સાત કર્મનું જ બંધસ્થાન હોય એવા ગુણસ્થાનક કેટલા? કયા? ઉ ત્રણ હોય, ત્રીજું-આઠમું અને નવમું ૪૪. ચારેય બંધસ્થાનો હોય એવા ગુણસ્થાનક કેટલા હોય? ઉ એક પણ ન હોય. ૪૫. આઠ પ્રકૃતિનું ઉદય સ્થાન કટેલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા? ઉ ચૌદ જીવ ભેદમાં તથા ૧ થી ૧૦ ગુણ સ્થાનકમાં હોય. ૪૬. સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ એક સન્ની પર્યાપાજીવ ભેદમાં તથા બે ગુણસ્થાનકમાં (૧૧ તથા ૧૨)
હોય છે. ૪૭. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલા જીવભેદ તથા ગુણ સ્થાનકમાં હોય?
ક્યા? શાથી? એક પણ જીવ ભેદમાં ન હોય કારણકે ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેવલી ને હોય, કેવલીને કોઈ જીવ ભેદમાં ગણેલ નથી (નો સન્ની નો અસત્રી
કહયા છે.) તથા બે ગુણસ્થાનકમાં (૧૩-૧૪) હોય છે. ૪૮. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય?
કયા?
ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય. ૪૯. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ એક સન્ની પર્યાપ્તાહોય તથા એક બારમા ગુણસ્થાનકમાં હોય છે. ૫૦. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવ તથા ગુણસ્થાનકમાં હોય છે?
કયા? એકપણ જીવ ભેદમાં હોતું નથી કારણકે આ સત્તાસ્થાન કેવલીને હોય
ઉ
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
અને કેવલીને (નો સન્ની નો અસન્ની કહયા છે) તથા બે (૧૩-૧૪) ગુણ
સ્થાનકમાં હોય છે. ૫૧. એક થી તેર જીવભેદોને વિષે બંધસ્થાન ઉદયસ્થાન સત્તાસ્થાન તથા
સંવેધ ભાંગા કેટલા હોય? કયા? બે બંધસ્થાનો-આઠનું અને સાતનું, એક ઉદય સ્થાન આઠનું, એક સત્તાસ્થાન આઠનું, તથા સંવેધ ભાંગા બે હોય. ૧. આઠનોબંધ, આઠનોઉદય, આઠની સતા
૨. સાતનોબંધ, આઠનોઉદય, આઠની સત્તા ૫૨.
સન્ની પર્યાપ્તાજીવ ભેદને વિષે બંધાસ્થાન-ઉદય સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા કેટલા હોય? કયા? ચાર બંધસ્થાનો ૮,૭,૬,૧, ત્રણ ઉદયસ્થાનો ૮,૭,૪ ત્રણ સત્તા સ્થાનો ૮,૭,૪ તથા સાત અથવા પાંચ સંવેધ ભાંગાઓ હોય છે. પહેલા પાંચ સંવેધ ભાંગા કારણકે કેવલીને સન્નીમાં ગણતરીમાં લીધેલ નથી. અથવા કેવલીને સન્ની તરીકે ગણતરીમાં લેવાય તો સાત
ભાંગા ગણાય છે. ૫૩. પહેલા બે સંવેધ ભાંગા કેટલા ગુણ સ્થાનકમાં હોય? કયા? ઉ આઠનોબંધ, આઠનો ઉદય, આઠનીસત્તા, સાતનોબંધ, આઠનો ઉદય,
આઠની સત્તા આ બે ભાંગા ૧,૨,૪,૫,૬તથા સાતમા ગુણસ્થાનકે
હોય. ૫૪. સાતનોબંધ આઠનો ઉદય આઠની સત્તા કેટલા ગુણસ્થાનકમાં હોય?
કયા?
ઉ
૫૫. ઉ
સાતનોબંધ, આઠનોઉદય, આઠની સત્તા આ ભાંગો ૧ થી ૯ ગુણસ્થાનકમાં હોય છે. ત્રીજો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? છનોબંધ, આઠનોઉદય, આઠની સત્તા આ ભાંગો એક દશમા ગુણ સ્થાનકે હોય છે. ચોથો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?' એકનોબંધ, સાતનોઉદય, આઠનીસત્તા એક અગ્યારમા ગુણ સ્થાનકમાં
૫૬. ઉ
૧૫.
Page #17
--------------------------------------------------------------------------
________________
૫૭.
૫૮.
ઉ
હોય છે.
પાંચમો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ એકનો બંધ, સાતનો ઉદય, સાતની સત્તા આ ભાંગો બારમા
ગુણસ્થાનકે હોય છે. છઠ્ઠો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? એકનો બંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો તેરમા ગુણસ્થાનકે
હોય છે. પ૯. સાતમોભાંગો કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
અબંધ, ચારનો ઉદય, ચારની સત્તા આ ભાંગો ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે હોય છે.
પંચ નવ દુરિ અઠ્ઠાવીસા ચઉરો તહેવ બાયોલા / દુરિ અ પંચ ય ભણિયા
પયડીયો આલુપુત્રી એ ૬ll ભાવાર્થ : પાંચ-નવ-બે અઠ્ઠાવીસ-ચાર-બેંતાલીસ તેમજ બે અને પાંચ એમ અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની પ્રકૃતિઓ કહેલી છે.
ll ૬૦. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની પ્રકૃતિઓ કેટલી હોય? ઉ જ્ઞાનાવરણીય-૫ દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય ૪, નામ-૪૨, ગોત્ર-૨, અંતરાય-૫ = ૯૭ પ્રકૃતિઓ થાય છે.
બંધોદય સંતસા નાણાવરણંતરાઈએ પંચ/
બંધોવરમેવિ ઉદય
સંતસા હુંતિ પંચેવ /oll ભાવાર્થ જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને વિષે બંધ ઉદય અને સત્તારૂપ અંશો
પાંચ પ્રકૃતિનાં હોય છે તથા બંધના અભાવમાં પણ પાંચ પ્રકૃતિનો ઉદય અને સત્તા હોય છે. IIછા જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓને વિષે બંધ ઉદય સત્તાસ્થાનો તથા સંવેદ ભાંગોઓનું વર્ણન
Page #18
--------------------------------------------------------------------------
________________
૬૧.
ઉ
૬૨.
ઉ.
૬૩.
૯.
૬૪.
ઉ
૬૫.
ઉ.
૬૬.
ઉ
૬૭.
જ્ઞાનાવરણીય કર્મનાં બંધસ્થાન, ઉદયસ્થાન તથા સત્તાસ્થાન કેટલા હોય? કયા ?
જ્ઞાનાવરણીય કર્મનું એક બંધસ્થાન પાંચ પ્રકૃતિરૂપ એક ઉદયસ્થાન પાંચ પ્રકૃતિરૂપ, તથા એક સત્તાસ્થાન પાંચ પ્રકૃતિરૂપ હોય છે. જ્ઞાનાવરણીય કર્મના બંધ ઉદય સત્તાસ્થાનો કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકોમાં હોય ? કયા ?
એક બંધસ્થાન પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય એક ઉદયસ્થાન, પાંચ પ્રકૃતિનું ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય તથા એક સતાસ્થાન ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે તથા બંધ-ઉદય તથા સત્તા સ્થાન એક પાંચ પ્રકૃતિનું ચૌદજીવભેદોમાં હોય છે. જ્ઞાનાવરણીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય ? કયા?
બે સંવેધ ભાંગા થાય તે આ પ્રમાણે
૧. પાંચનો બંધ- પાંચનો ઉદય અને પાંચની સત્તા
૨. અબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા હોય છે.
એક થી તેર જીવભેદમાં જ્ઞાનાવરણીયનાં સંવેધ ભાંગા કેટલા હોય ?
કયા?
એક સંવેધ ભાંગો હોય.
પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા.
ચૌદમા જીવભેદમાં જ્ઞાના વરણીયના કેટલા ભાંગા હોય?કયા? બે ભાંગા હોય છે.
૧. પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા
૨. અબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા.
બંધ-ઉદય-સત્તામાં જ્ઞાનાવરણીય પ્રકૃતિઓ એક સાથે શાથી હોય છે? જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ બંધમાં ધ્રુવબંધિ છે. ઉદયમાં વોદયી છે તથા સત્તામાં વસત્તારૂપે છે તે કારણથી ત્રણેયમાં પાંચે પ્રકૃતિઓ એક સાથે હોય છે.
જ્ઞાનાવરણીયનો પહેલો ભાંગો કેટલા ગુણસ્થાનક સુધી હોય ? શાથી?
૧૭
Page #19
--------------------------------------------------------------------------
________________
હ
૬૮.
ઉ.
૬૯.
ઉ.
૭૦.
૯.
૭૧.
ઉ.
૭૨.
ઉ
૭૩.
ઉ.
પહેલો પાંચનો બંધ-પાંચનો ઉદય-પાંચની સત્તારૂપ ભાંગો ૧ થી ૧૦ ગુણ સ્થાનક સુધી હોય છે કારણકે પાંચે પ્રકૃતિનો બંધ દશમા ગુણસ્થાનક સુધી સતત હોય છે.
જ્ઞાનાવરણીયનો બીજો ભાંગો કેટલા ગુણસ્થાનકમાં હોય ? શાથી ? બીજો અબંધ-પાંચનો ઉદય-પાંચની સત્તા રૂપ ભાંગો અગ્યાર તથા બારમા એમ બે ગુણ સ્થાનકમાં હોય છે. બંધમાં પ્રકૃતિનો વિચ્છેદ થવાથી અબંધક બને છે છતાં તે પાંચે પ્રકૃતિનો ઉદય સત્તા બારમા સુધી હોય છે.
જ્ઞાનાવરણીયના તેરમા ચૌદમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? શાથી?
એક પણ ન હોય, બંધ, ઉદય, સત્તામાંથી સધળી પ્રકૃતિનો બારમાના અંતે વિચ્છેદ થાય ત્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે તેથી ન હોય. અંતરાય કર્મને વિષે બંધાદિ સંવેધ ભાંગાનુંવર્ણન.
અંતરાયકર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન કેટલા હોય ? કયા? અંતરાયનું એક પાંચ પ્રકૃતિનું બંધસ્થાન. અંતરાયનું એક પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન અને એક પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.
અંતરાયકર્મનાં બંધ-ઉદય-સત્તાસ્થાન કેટલા જીવ ભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
ચૌદે જીવ ભેદમાં બંધ-ઉદય-સત્તાસ્થાન હોય છે તથા બંધસ્થાન ૧ થી ૧૦ ગુણ સ્થાનકમાં હોય. ઉદયસ્થાન ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય. સત્તાસ્થાન ૧ થી ૧૨ ગુણસ્થાનકમાં હોય છે.
અંતરાય કર્મના સંવેધ ભાંગા કેટલા થાય ? કયા ?
બે સંવેધ ભાંગા પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૨. અબંધ પાંચનો ઉદય અને પાંચની સત્તા રૂપ હોય છે.
એકથી તે જીવ ભેદમાં અંતરાયના સંવેધ ભાંગા કેટલા હોય ? કયા? એક સંવેધ ભાંગો. પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા.
૧૮
Page #20
--------------------------------------------------------------------------
________________
93,
૭૭.
૭૪. ચૌદમા જીવભેદમાં અંતરાયના કેટલા સંવેધ ભાંગા હોય? કયા?
બે-પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા. ૨. અબંધ, પાંચનો ઉદય પાંચની સત્તા. અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ બધાદિમાં સાથે શાથી હોય? અંતરાયકર્મની પાંચે પ્રકૃતિઓ બંધમાં સતત સાથે બંધાતી હોવાથી ધ્રુવબંધિ છે ઉદયમાં સતત સાથે રહેતી હોવાથી ધ્રુવોદયી છે તથા સત્તામાં ધ્રુવસતા રૂપે છે. અંતરાય કર્મનો પહેલો ભાગો કેટલા ગુણસ્થાનકમાં હોય? પહેલો ભાંગો પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં હોય છે. અંતરાયનો બીજો ભાંગો કેટલો ગુણસ્થાનકમાં હોય? બીજો-અબંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા અગ્યારમા–બારમા બે
ગુણસ્થાનકમાં હોય છે. ૭૮. તેરમા ચૌદમા ગુણસ્થાનકે અંતરાયના કેટલા ભાંગા હોય? શાથી?
એકપણ ન હોય કારણ અંતરાય કર્મનો ક્ષય થવાથી એટલે બંધ ઉદય સત્તામાંથી ક્ષય થાય ત્યારે પાયિક ભાવે દાનાદિલબ્ધિઓ પેદા થાય છે માટે ન હોય. દર્શના વરણીય કર્મના સંવે ભાંગાનું વર્ણન
બંધસ્સય સંતસ્મય પગઈ ઠાણાઈ તિણિ તુલાઈ /
ઉદય કાણાઈ દુરે
ચઉ પણગં દંસણાવરણે ૮ ભાવાર્થ દર્શનાવરણીય કર્મને વિષે બંધ સ્થાનો તથા સત્તા સ્થાનો ત્રણ ત્રણ હોય
છે જયારે ઉદયસ્થાનો બે હોય છે એક ચાર પ્રકૃતિનું અને બીજું પાંચ
પ્રકૃતિનું હોય પાટા ૭૯. દર્શનાવરણીય કર્મના બંધસ્થાનો કેટલા હોય? કયા?
ત્રણ હોય ૧. નવપ્રકૃતિનું ૨. છ પ્રકૃતિનું, ૩. ચાર પ્રકૃતિનું. ૧. નવ પ્રકૃતિ-ચારદર્શનાવરણીય, પાંચનિદ્રા
૧૯
Page #21
--------------------------------------------------------------------------
________________
૮૦.
ઉ.
૮૧.
ઉ
૮૨.
ઉ
૮૩.
ઉ
૮૪.
ઉ.
૮૫.
ઉ
૮૬.
ઉ
૨.
છ પ્રકૃતિ-ચાર દર્શનાવરણીય, નિદ્રા-પ્રચલા
૩. ચાર પ્રકૃતિ ચાર દર્શનાવરણીયનું હોય છે. દર્શનાવરણીય કર્મનું પહેલું બંધ સ્થાન કેટલા જીવ ભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય ? કયા ?
નવ પ્રકૃતિનું બંધસ્થાન ચૌદ જીવ ભેદમા હોય તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
દર્શનાવરણીય કર્મનું બીજું બંધસથાન કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય ? કયા ?
છ પ્રકૃતિનું બીજું બંધસ્થાન બે જીવભેદમાં હોય છે. ૧. સન્ની અપર્યાપ્તા, ૨. સન્ની પર્યાપ્તાતથા છ ગુણસ્થાનકમાં હોય છે ૩,૪,૫,૬,૭ તથા આઠમા ગુણ સ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે. દર્શનાવરણીય કર્મનું ત્રીજું બંધસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? કયા કયા?
ચાર પ્રકૃતિનું ત્રીજું બંધસ્થાન એક સન્ની પર્યાપ્તાજીવ ભેદમાં હોય તથા ત્રણ ગુણસ્થાનકમાં હોય છે. આઠમા ગુણ સ્થાનકના બીજા ભાગથી આઠમુ ગુણસ્થાનક સંપૂર્ણ તથા ૯ તથા ૧૦મા ગુણસ્થાનકે હોય છે. દર્શનાવરણીયના ત્રણ બંધ સ્થાનમાંથી એક થી ૧૨ જીવ ભેદમાં કેટલા બંધ સ્થાનો હોય ? કયા ?
સૂક્ષમ અપર્યાપ્તા થી શરૂ કરી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં બાર જીવભેદમાં એક બંધસ્થાન હોય. ૧ નવ પ્રકૃતિનું
દર્શનાવરણીયનાં ત્રણ બંધ સ્થાનમાંથી સન્ની અપર્યાપ્તા જીવ ભેદમાં કેટલા બંધસ્થાનો હોય ? કયા ?
બે બંધસ્થાન ૧, નવપ્રકૃતિનું, ૨.૭ પ્રકૃતિનું. સમકિતી જીવોને અપર્યાપ્તા વસ્થામાં હોય છે.
દર્શનાવરણીયનાં બંધસ્થાનો સન્ની પર્યાપ્તામાં કેટલા હોય? કયા ? ત્રણેય હોય ૧. નવનું, ૨. છનું, ૩. ચારનું.
દર્શનાવરણીય કર્મનાં ઉદય સ્થાનો કેટલા હોય ? કયા ? બે ઉદય સ્થાન હોય. ૧.ચાર પ્રકૃતિનું ૨ પાંચ પ્રકૃતિનું
૨૦ :
Page #22
--------------------------------------------------------------------------
________________
૮૮.
૮૯.
૯૦.
ઉ
૮૭. દર્શનાવરણીયની ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કઈ રીતે? ઉ
જયારે જીવોને પાંચ પ્રકારની નિદ્રામાંથી કોઈપણ નિદ્રા નો ઉદય ન હોય ત્યારે આ ઉદય સ્થાન હોય છે. દર્શનાવરણીયની ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલા ગુણસ્થાનક સુધી
હોય? ઉ એક થી બારમા ગુણસ્થાનકના અંત સમય સુધી હોય.
દર્શનાવરણીયની પાંચ પ્રકૃતિનું ઉદય સ્થાન કઈ રીતે? જયારે જીવોને પાંચ નિદ્રામાંથી કોઈપણ એક નિદ્રાનો ઉદય થાય ત્યારે ચાર દર્શનાવરણીય એક નિદ્રા પાંચનો ઉદય ગણાય છે. દર્શનાવરણીયની પાંચ પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલા ગુણસ્થાનક સુધી હોય? તેના ઉદય સ્થાન કેટલા થાય? પાંચ નિદ્રાની અપેક્ષાએ પાંચ ઉદય સ્થાન ગણાય ૧. ચાર દર્શનાવરણીય + ૧ નિદ્રા =૫ ૧ થી બારમાના ઉપાજ્ય
સમય ૨. ચાર દર્શનાવરણીય + ૧ પ્રચલા = ૫ સુધી હોય છે. ' ૩. ચાર દર્શનાવરણીય + ૧ નિદ્રા નિદ્રા, આ ત્રણ ૧ થી ૬ ૪. ચાર દર્શનાવરણીય + ૧ પ્રચલા પ્રચલા, ગુણ સ્થાનક સુધી
૫. ચાર દર્શનાવરણીય + ૧ થીણધ્ધી. હોય ૯૧. દર્શનાવરણીયનાં ચાર અને પાંચ બે ઉદયસ્થાન શાથી થાય છે? ઉ દર્શનાવરણીયની ચાર પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી ચારનો ઉદય તો
અવશ્ય હોય જ. માટે ચારના ઉદયથી ગણાય તથા નિદ્રાનો ઉદય અધ્રુવોદયી પ્રકૃતિ હોવાથી કોઈ કાળે ઉદયમાં હોય અથવા ન હોય માટે અધવોદયી ગણાય છે. તેથી જયારે એક ઉદયમાં હોય ત્યારે પાંચ નો ઉદય ગણાય છે. તથા પાંચ નિદ્રામાંથી કોઈપણ જીવને કોઈપણ કાળે
ઉદયમાં હોય ત્યારે એક જ હોય છે. ૯૨. નિદ્રાનો ઉદય સામાન્ય રીતે કયાં સુધી હોય? તથા મતાંતરે કયાં સુધી
હોય? સામાન્ય રીતે નિદ્રાનો ઉદય ઉપશમ શ્રેણીમાં વિદ્યમાન જીવોને
૨૧
Page #23
--------------------------------------------------------------------------
________________
આશ્રયીને અગ્યારમા ગુણસ્થાનક સુધી હોય છે જયારે અત્રે ક્ષપક શ્રેણીમાં બારમા ગુણસ્થાકના ઉપાસ્ય (દ્ધિચરમ) સમય સુધી કહેલ
છે તે મતાંતર જાણવો. ૯૩. દર્શનાવરણીય કર્મના સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ ત્રણ સત્તાસ્થાનો હોય ૧. નવપ્રકૃતિનું, ર.છ પ્રકૃતિનું, ૩ ચાર પ્રકૃતિનું
જાણવું. દર્શનાવરણીયનું નવ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનક સુધી હોય? શાથી? ઉપશમ શ્રેણીવાળા જીવોને આશ્રયીને નવ પ્રકૃતિનું સત્તા સ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. જયારે ક્ષેપક શ્રેણીવાળા જીવોને આશ્રયી ને ૧ થી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે થીણધ્ધી ત્રિકનો અંત ન થાય ત્યાં સુધી હોય છે. દર્શનાવરણીયનું છ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં હોય
છે?શાથી? ઉ ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયીને નવમાગુણસ્થાનકના બીજા ભાગથી
શરૂ કરી બારમાં ગુણસ્થાનકના ઉપાજ્ય (દ્વિચરમ)સમય સુધી હોય
૯૫.
ઉ
૯૬. દર્શનાવરણીય કર્મનું ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં
હોય? ક્ષપકશ્રેણી આથી બારમાના ઉપાજ્ય સમયે નિદ્રા બેનો અંત થતાં
બારમા ગુણસ્થાનકના અંત સમયે સત્તાસ્થાન હોય છે. ૯૭. દર્શનાવરણીયના ચૌદ જીવ ભેદમાં કેટલા ઉદય સ્થાનો હોય? કયા? ઉ ચૌદે ચૌદ જીવ ભેદમાં બે ઉદય સ્થાન હોય છે ૧. ચાર પ્રકૃતિનું ૨.
પાંચ પ્રકૃતિનું ૯૮. એકથી તેર જીવ ભેદમાં દર્શનાવરણીયનાં સત્તાસ્થાનો કેટલા હોય?
કયા? ઉ એક સત્તા સ્થાન હોય ૧. નવ પ્રકૃતિનું ૯૯. સન્ની પર્યાપ્તાજીવમાં દર્શનાવરણયનાં સત્તા સ્થાનો કેટલા હોય ?
૨૨
Page #24
--------------------------------------------------------------------------
________________
કયા? ઉ. ત્રણેય હોય ૧. નવનું, ૨. છનું ૩. ચારનું
બીઆવરણે નવ બંધએ સુ ચઉ પંચ ઉદય નવસંતા/
છચ્ચચઉ બંધે ચેવું ચઉ બંધુએ છ લંસાય llel
ઉવરય બંધે ચઉપણ નર્વસ ચઉદય છચ્ચઉ સંતા/
વેયણિ આઉથ ગોએ
વિભજજ મોહં પરં તુચ્છ I૧all ભાવાર્થ: બીજા દર્શનાવરણીય કર્મને વિષે નવના બંધે ચારનો તથા પાંચનો ઉદય
અને નવની સત્તા હોય છે અને ચાર પ્રકૃતિ બંધે ચાર તથા પાંચનો ઉદય અને નવની સત્તા હોય. ચારના બંધે અને ચારના ઉદયે છ ની સત્તા હોય.બંધનો વિચ્છેદ થયે ચાર અને પાંચના ઉદયે નવની સત્તા હોય છે. તથા અબંધે ચારના ઉદયે છની અને ચારની સત્તા હોય છે. વેદનીય આયુષ્ય અને ગોત્ર કર્મના સંવેધ ભાંગા જણાવી પછી મોહનીય કર્મને
કહીશુII II૧ol ૧૦૦. દર્શનાવરણીયનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા?
દર્શનાવરણીયના ૧૩ સંવેધ ભાંગા થાય છે. તે આ પ્રમાણે ૧. નવનો બંધ ચાર નો ઉદય નવની સત્તા ૨. નવનો બંધ પાંચનો ઉદય નવની સત્તા ૩. છ નો બંધ ચારનો ઉદય નવની સત્તા ૪. છ નો બંધ પાંચનો ઉદય નવની સત્તા ૫. ચારનો બંધ ચારનો ઉદય નવની સત્તા ૬. ચારનો બંધ પાંચનો ઉદય નવની સત્તા ૭. ચારનો બંધ ચારનો ઉદય છ ની સત્તા ૮. ચારનો બંધ પાંચનો ઉદય છ ની સત્તા
૨૩
Page #25
--------------------------------------------------------------------------
________________
૯. અબંધ
ચારનો ઉદય
નવની સત્તા
૧૦. અબંધ
પાંચનો ઉદય
નવની સત્તા
૧૧. અબંધ
ચારનો ઉદય
છની સત્તા
૧૨. અબંધ
પાંચનો ઉદય
છની સત્તા
૧૩. અબંધ
ચારનો ઉદય
ચારની સત્તા
૧૦૧. દર્શનાવરણીયનો પહેલો ભાંગો કેટલાજીવ ભેદ તથા ગુણસ્થાનકમાં
હોય ? કયા ?
૯,૪,૯ આ પહેલો ભાંગો ચૌદ જીવ ભેદમાં તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
૧૦૨. દર્શનાવરણીયનો બીજો ભાંગો કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
૯,૫,૯ આ બીજો ભાંગો ચૌદ જીવ ભેદમાં તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
૧૦૩. દર્શનાવરણીયનો ત્રીજો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
ઉ.
ઉ.
૬,૪,૯ આ ત્રીજો ભાંગો છેલ્લા બે (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) જીવભેદમાં તથા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે.
૧૦૪. દર્શનાવરણીયનો ચોથો ભાંગો કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં
હોય ? કયા ?
ઉ.
૬,૫,૯ આ ચોથો ભાંગો છેલ્લા ૨.(સન્નીઅપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) જીવ ભેદમાં તથા ત્રીજા ગુણસ્થાનકથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે.
૧૦૫. દર્શનાવરણીયનો પાંચમો ભાંગો કેટલા જીવભેદમાં તથા કેટલાગુણસ્થાનકમાં હોય ? કયા ?
૪,૪,૯ આ પાંચમો ભાંગો એક સન્નીપર્યામા જીવભેદમાં હોય તથા આઠમા ગુણસ્થાનકના બીજા ભાગથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને આશ્રયી હોય છે તથા ઉપશમ
ઉ.
૨૪
Page #26
--------------------------------------------------------------------------
________________ ઉ શ્રેણીવાળા જીવોને આશ્રયીને આઠમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. - 106. દર્શનાવરણીયનો છઠ્ઠો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? 4,5,8 આ ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવ ભેદ માં હોય તથા આઠમાના બીજા ભાગથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી ક્ષપક શ્રેણીવાળા જીવો આશ્રયી હોય, અને ઉપશમ શ્રેણીવાળા જીવોને આશ્રયી આઠમાના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી હોય છે. 107. દર્શનાવરણીયનો સાતમો ભાંગો કેટલા જીવ ભેદ તથા ગુણ સ્થાનકમાં હોય? કયા? ઉ 4,4,6 આ સાતમો ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવમાં તથા નવમાં ગુણ સ્થાનકના બીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપકશ્રેણીવાળા જીવોને હોય છે. 108. દર્શનાવરણીયનો આઠમો ભાંગો કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા? 4,5,6 આ આઠમો ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથા નવમાનાબીજા ભાગથી દશમા ગુણસ્થાનક સુધી ક્ષપક શ્રેણીવાળા જીવોને આશ્રયીને હોય છે. 109 દર્શનાવરણીયનો નવમો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? ઉ અબંધ, 4,9 આ નવમો ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવમાં તથા ઉપશમ શ્રેણી વાળાને અગ્યારમા ગુણસ્થાનકે જ હોય છે. 110. દર્શનાવરણીયનો દશમો ભાગો કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? કયા? ઉ અબંધ, પ-૯ આ દશમો ભાંગો એક સન્ની પર્યાપ્તાજીવમાં તથા ઉપશમ શ્રેણીવાળા અગ્યારમા ગુણસ્થાનકમાં જ રહેલા જીવોને હોય છે. 111. દર્શનાવરણીયનો અગ્યારમો ભાંગો કેટલો જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા? 25
Page #27
--------------------------------------------------------------------------
________________
અબંધ, ૪,૬ આ ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથા બારમા
ગુણસ્થાનકે ઉપાજ્ય સમય સુધી હોય છે. ૧૧૨. દર્શનાવરણીયનો બારમો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા? અબંધ, ૫,૬ આ ભાંગો એક સન્નીપર્યાપ્તા જીવમાં તથાબારમા
ગુણસ્થાનકે ઉપાજ્ય સમય સુધી હોય છે. ૧૧૩. દર્શનાવરણીયનો તેરમો ભાગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા? અબંધ ૪,૪ આ ભાંગો એક સન્ની પર્યાપ્તા જીવમાં તથા બારમા
ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે. ૧૧૪. એક થી ૧૨ જીવભેદમાં દર્શનાવરણીયનાં કેટલા ભાંગા હોય? કયા
સૂક્ષમ અપર્યાપ્તા થી અસત્રી પર્યાપ્તા એમ બાર જીવ ભેદને વિષે બે
ભાંગા હોય છે. ૧. : ૯,૪,૯, ૨.૨૯,૫,૯ હોય છે. ૧૧૫. સન્ની અપર્યાપ્ત જીવોમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ચાર ભાંગા હોય ૧-૯,૪,૯, ૨-૯,૫,૯, ૩-૬,૪,૯, અને
૪-૬,૫,૯, ૧૧૬. સન્ની પર્યાપાજીવમાં દર્શનાવરણીયના કેટલા ભાંગા હોય? કયા? ઉ સઘળાય ૧૩ ભાંગા હોય છે. ૧૧૭. પહેલા બીજા ગુણસ્થાનકે દર્શનાવરણીયનાં કેટલા ભાગ હોય? કયા? ઉ ૧-૯,૪,૯ર-૯,૫,૯ ૧૧૮. ત્રીજાથી સાતમા ગુણસ્થાનક સુધી કેટલા ભાંગા હોય? ઉ બે ભાંગા ૧-૬,૪,૯, તથા ૨-૬,૫,૯ ૧૧૯. આઠમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય? કયા? ઉ ચાર ભાંગા ૧-૬,૪,૯, ૨-૬,૫,૯, ૩-૪,૪,૯ અને ૪-૪,૫,૯
હોય.
ર
દ
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨૦. નવમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ? હ ચાર ભાંગા ૧-૪,૪,૯. ૨-૪,૫,૯. ૩-૪,૪,૬. ૪-૪,૫,૬. હોય ૧૨૧. દશમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ?
ઉ
ચાર ભાંગા ૧-૪,૪,૯. ૨-૪,૫,૯. ૩-૪,૪,૬. અને ૪-૪,૫,૬. હોય.
ઉ
૧૨૨. અગ્યારમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? બે ભાંગા ૧-૦,૪,૯ ૨-૦,૫,૯ હોય. ૧૨૩. બારમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ?
ત્રણ ભાંગા ૧-૦,૪,૬.૨-૦,૫,૬ અને ૦,૪,૪ હોય છે. ગોમિ સત્ત ભંગા
અય ભંગા હવતિ વેણિએ ।
પણ નવ નવ પણ ભંગા
આઊ ચઊકકે વિ કમસો ઉ ॥૧૧॥
ભાવાર્થ : ગોત્ર કર્મના સંવેધ ભાંગા સાત, વેદનીય કર્મના સંવેધ ભાંગા-આઠ આયુષ્ય કર્મના સંવેધ ભાંગા અનુક્રમે નારકીનાં પાંચ, તિર્યંચના નવ, મનુષ્યના નવ, અને દેવતાના પાંચ હોય છે.૧૧
૧૨૪. ગોત્રકર્મનાં બંધસ્થાન કેટલા હોય । કયા ? શાથી ?
હું .
ગોત્ર કર્મનું એક પ્રકૃતિ રૂપ એક બંધસ્થાન હોય છે. બન્ને પ્રકૃતિ પરાવર્તમાન હોવાથી એક સમયે એક પ્રકૃતિનો બંધ થાય છે. નીચ ગોત્ર બંધાય ત્યારે ઉચ્ચ ગોત્ર ન બંધાય. ઉચ્ચ ગોત્ર બંધાય ત્યારે નીચ ગોત્ર બંધાતુ નથી. માટે એકનું બંધસ્થાન ગણાય છે.
૧૨૫. નીચગોત્રનો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? હ ચૌદે ચૌદ જીવ ભેદમાં બંધાય તથા પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય છે.
૧૨૯૬. ઉચ્ચગોત્રનો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં બંધાય ? ચૌદે ચૌદ જીવ ભેદમાં બંધાય તથા ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં બંધાય
હ
છે.
૨૭
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨૭. ઉચ્ચગોત્રનો સતત બંધ કેટલા ગુણસ્થાનકથી હોય? શાથી?
૩.
ત્રીજા ગુણ સ્થાનકથી દસમા ગુણસ્થાનક સુધી સતત બંધ હોય છે તેની પ્રતિપક્ષી પ્રકૃતિ બંધમાં ન હોવાથી આ એક જ બંધાતી હોય છે. ૧૨૮. ગોત્ર કર્મના ઉદય સ્થાન કેટલા હોય ? કયા ?
ઉ.
ગોત્ર કર્મ નું એક પ્રકૃતિનું એક ઉદય સ્થાન હોય છે. કારણકે ઉદયમાં પણ બન્ને પ્રકૃતિઓ પરાવર્તમાન હોય છે, તેથી નીચ ગોત્રનો ઉદય હોય ત્યારે ઉચ્ચ ગોત્રનો ઉદય હોતો નથી. અને ઉચ્ચ ગોત્રના ઉદય વખતે નીચ ગોત્રનો ઉદય હોતો નથી.
૧૨૯. નીચગોત્રનો ઉદય કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? કયા?
૯. ચૌદ જીવ ભેદમાં હોય તથા ૧ થી ૫ ગુણસ્થાનકમાં ઉદય હોય છે. ૧૩૦. ઉચ્ચ ગોત્રનો ઉદય કેટલા જીવ ભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
ઉ
બે જીવભેદમાં (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) તથા ચૌદ ગુણસ્થાનકમાં ઉદય હોય છે.
૧૩૧. ગોત્ર કર્મનાં સત્તા સ્થાનો કેટલા હોય ? કયા ?
ઉ
બે સત્તા સ્થાનો હોય ૧.બે પ્રકૃતિનું ૨. એક પ્રકૃતિનું
૧) બે પ્રકૃતિનુ ઃ ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્રનું
૨) એક પ્રકૃતિનું ઃ નીચ ગોત્રનું અને એક પ્રકૃતિનું ઉચ્ચ ગોત્રનું પણ
હોય છે.
૧૩૨. ગોત્રકર્મનું બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ? કયા ?
ચૌદ જીવબેદમાં તથા ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાન્ય સમય સુધી હોય છે.
૧૩૩. નીચગોત્રની સત્તા કેટલા જીવભેદમાં તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ચૌદ જીવભેદમાં તથા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હોય છે.
૧૩૪. એક નીચગોત્રની સત્તા ચૌદ જીવભેદમાં કઈ રીતે ઘટી શકે ? બે ગોત્રની સત્તાવાળો કોઈ જીવ મરણ પામી તેઉકાય કે વાયુકાયમાં
ઉ.
૨૮
Page #30
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થાય અને ત્યાં અસંખ્યાત કાળ સુધી રહેવાનો હોય એવો જીવ ઉત્પન્ન થતાંની સાથે જ સત્તામાં રહેલ ઉચ્ચ ગોત્રની ઉદ્દલના શરૂ કરી તેને સત્તામાંથી સંપૂર્ણ ક્ષય કરે છે. એવો એક નીચગોત્રની સત્તાવાળો જીવમરીને પૃથ્વી કાય. અપૂકાય, વનસ્પતિકાય,વિકલેન્દ્રિય, અસત્રી, સન્ની પંચન્દ્રિય તિર્યંચ રૂપે ઉત્પન્ન થાય ત્યારે તે જીવો જયાં સુધી શરીર પર્યાપ્તીથી પર્યાપ્ત ન થાય ત્યાં સુધીના કાળમાં આ એક નીચગોત્રની સત્તાવાળા હોય છે, તે કારણથી ચૌદ જીવ ભેદમાં નીચગોત્રની સત્તા ઘટે છે. શરીરુપર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ મનુષ્યગતિ નો પણ બંધ કરી શકે છે તેની સાથે ઉચ્ચ ગોત્રનો બંધ થતો હોવાથી બેની સત્તાવાળો થાય
છે. ૧૩૫. ઉચ્ચ ગોત્રની સત્તા કેટલા જીવ ભેદમાં તથા ગુણ સ્થાનકમાં હોય? ઉ એક સન્ની પર્યાપ્તાજીવ ભેદ તથા એક ચૌદમા ગુણસ્થાનકના અંત
સમયે જ હોય છે. ૧૩૬. એક ઉચ્ચ ગોત્રની સત્તા કઈ રીતે જણાય?
ચૌદમા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય સુધી બે ગોત્રની સત્તા હોય
તેમાંથી નીચગોત્રનો ક્ષય થતાં એક ઉચ્ચ ગોત્રની સત્તા રહે છે. ૧૩૭. ગોત્રકર્મનાં બંધસ્થાન, ઉદય સ્થાન, સત્તા સ્થાન કેટલા કેટલા થાય? ઉ બે બંધસ્થાન - નીચગોત્રનું, ઉચ્ચ ગોત્રનું, બે ઉદય સ્થાન - નીચ
ગોત્રનું, ઉચ્ચગોત્રનું, ત્રણ સત્તાસ્થાન-નીચગોત્રની બે ગોત્રની અને
ઉચ્ચ ગોત્રની થાય છે. ૧૩૮. ગોત્ર કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા?
સાત સંવેધ ભાંગા થાય છે. ૧. નીચનો બંધ નીચનો ઉદય નીચની સત્તા ૨. નીચનો બંધ નીચનો ઉદય બેની સત્તા ૩. નીચનો બંધ ઉચ્ચનો ઉદય બેની સત્તા ૪. ઉચ્ચનો બંધ નીચનો ઉદય બેની સત્તા ૫. ઉચ્ચનો બંધ ઉચ્ચનો ઉદય બેની સત્તા ૬. અબંધ
ઉચ્ચાનો ઉદય બેની સત્તા
Page #31
--------------------------------------------------------------------------
________________
૭. અબંધ
ઉચ્ચનો ઉદય
ઉચ્ચની સત્તા
૧૩૯. ગોત્રકર્મનો પહેલો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? કયા?
નીચ-નીચ-નીચ આ પહેલો ભાંગો ચૌદ જીવભેદમાં તથા પહેલા ગુણસ્થાનકમાં જ હોય છે.
૧૪૦. ગોત્રકર્મનો બીજો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા?
ઉ.
હ
હ
૧૪૧. ગોત્રકર્મનો ત્રીજો ભાંગો કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? નીચ-ઉચ્ચ-૨.આ ભાંગો બે (સન્ની અપર્યાપ્તા-સન્ની પર્યાપ્તા) જીવ ભેદમાં તથા પહેલા બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
૧૪૨. ગોત્ર કર્મનો ચોથો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
ક્યા?
હ
ઉચ્ચ-નીચ, ૨.આ ભાંગો ચૌદ જીવભેદોમાં તથા ૧ થી પાંચ ગુણ સ્થાનકને વિષે હોય છે.
૧૪૩. ગોત્રકર્મનો પાંચમો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય? કયા?
૧૪૪.
નીચ,નીચ-૨. આ ભાંગો ચૌદ જીવ ભેદમાં તથા પહેલા અને બીજા બે ગુણસ્થાનકમાં હોય છે.
ઉ
અબંધ-ઉચ્ચ.-૨ આ ભાંગો એક સન્ની પર્યામાજીવ ભેદમાં હોય તથા ૧૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ય સુધી હોય છે. ૧૪૫. ગોત્રકર્મનો સાતમો ભાંગો કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? ક્યા?
અબંધ-ઉચ્ચ-ઉચ્ચ આ ભાંગો એક સન્ની પર્યામાજીવભેદમાં તથા એક ચૌદમા ગુણસ્થાનકના અંત સમયે જ હોય છે.
ઉ
ઉચ્ચ-ઉચ્ચ-૨, આ ભાંગો બે (સન્ની અપર્યાપ્તા, સન્ની પર્યાપ્તા) જીવ ભેદમાં તથા ૧ થી ૧૦ મા ગુણસ્થાનક સુધી હોય છે.
ગોત્ર કર્મનો છઠ્ઠો ભાંગો કેટલા જીવ ભેદ માં તથા ગુણસ્થાનકમાં હોય? કયા?
૩૦
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪૬. ગોત્રકર્મના ૧ થી ૧૨ જીવભેદમાં કેટલા ભાંગા હોય?
સૂક્ષ્મ અપર્યાપ્તા થી અસન્ની પર્યાપ્તાસુધી નાં ૧૨ જીવ ભેદમાં ત્રણ ભાંગા હોય છે.૧.નીચ-નીચ-નીચ, ૨.નીચ-નીચ-૨,૩ ઉચ્ચનીચ ૨
આ ત્રણ હોય છે. ૧૪૭. ગોત્રકર્મના સન્નીઅપર્યાપ્ત જીવભેદમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ પાંચ ભાંગા હોય ૧.નીચ.નીચ.નીચ. ૨.નીચ,નીચ-૨. ૩.નીચ
ઉચ્ચ-૨, ૪.ઉચ્ચ, નીચ-૨, ૫.ઉચ્ચ ઉચ્ચ-૨ ૧૪૮. ગોત્રકર્મનાં સન્નીપર્યાપ્તા જીવમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ સાતેય ભાંગા હોય છે. ૧૪૯. પહેલા - બીજા ગુણસ્થાનકે ગોત્રકર્મનાં ભાંગા કેટલા હોય? કયા? ઉ પાંચ ભાંગહોય ૧.નીચ.નીચ.નીચ, ૨. નીચ,નીચ-૨.૩.ઉચ્ચ, નીચ
૨,૪ નીચ,ઉચ્ચ-૨, ૫.ઉચ્ચ, ઉચ્ચ-૨ બીજા ગુણ. કે પહેલા સિવાય
ચાર ભાંગા હોય. ૧૫૦. ત્રીજા ચોથા પાંચમા ગુણસ્થાનકે ગોત્રકર્મનાં ભાંગા કેટલા હોય? ઉ બે ભાંગા હોય ૧. ઉચ્ચ-નીચ-૨, ૨.ઉચ્ચ-ઉચ્ચ -૨. ૧૫૧. છઠ્ઠા ગુણસ્થાનકનથી દશમા સુધી ગોત્ર કર્મના ભાંગા કેટલા હોય?
કયા? ઉ એક ભાગો ૧. ઉચ્ચ-ઉચ્ચ-૨ ૧૫૨. અગ્યારથી તેર ગુણસ્થાનક સુધી ગોત્રકર્મનાં ભાંગા કેટલા હોય?
કયા? ઉ એક ભાંગો ૧. અબંધ-ઉચ્ચ-૨ ૧૫૩. ચૌદમા ગુણસ્થાનકે ગોત્રકર્મનાં કેટલા ભાંગા હોય? ઉ બે ભાંગા હોય
૧. અબંધ-ઉચ્ચ-૨ ઉપાજ્ય સમય સુધી
૨. અબંધ-ઉચ્ચ-ઉચ્ચ ચરમ સમયે જ હોય. ૧૫૪. વેદનીય કર્મના બંધસ્થાન કેટલા હોય? કયા? શાથી? ઉ વેદનીયના બંધસ્થાન બે હોય છે. ૧. અશાતા વેદનીય અને ૨. શાતા
૩૧
Page #33
--------------------------------------------------------------------------
________________
વેદનીય, એક પ્રકૃતિનું. આ બન્ને પ્રકૃતિઓ પરાવર્તમાન હોવાથી એક સાથે બંધમા હોતી નથી. અશાતા વેદનીયનો બંધ કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા? ઉ ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૬ ગુણસ્થાનક સુધી બંધમાં હોય છે. ૧૫૬. શાતા વેદનીય નો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
કયા ? ઉ. ચૌદ જીવભેદમાં હોય તથા ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં બંધ હોય છે. ૧૫૭. વેદનીય કર્મનાં ઉદયસ્થાન કેટલા હોય? શાથી? ઉ. વેદનીય કર્મની બન્ને પ્રકૃતિઓ ઉદયમાં પરાવર્તમાન હોવાથી જયારે
એકનો ઉદય હોય ત્યારે બીજીનો ઉદય હોતો નથી. તેથી એક સમયે એક પ્રકૃતિનો ઉદય હોય છે તેના કારણે બે ઉદય સ્થાન હોય.
૧. અશાતા વેદનીયનું ૨. શાતા વેદનીયનું ૧૫૮. અશાતા વેદનીયનો ઉદય કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? શાથી? ઉ. ચૌદ જીવભેદમાં હોય તથા ચોદ ગુણસ્થાનકમાં હોય ૧૫૯. શાતા વેદનીયનો ઉદય કેટલા જીવભેદ તથા ગુણસ્થાનકમાં હોય? ઉ ચૌદ જીવભેદમાં તથા ચૌદ ગુણસ્થાનકમાં હોય છે. ૧૬૦. શાતા-અશાતા બન્ને નો ઉદય ચૌદમા ગુણસ્થાનકે શી રીતે હોય?
(જણાય?) ઉ વેદનીયની બે પ્રકૃતિઓમાંથી તેરમાં ગુણસ્થાનકે ઉદયમાંથી કોઈપણ
એક પ્રકૃતિનો અંત થાય છે તેમાં જે જીવોને તેરમાના અંતે શાતાનો ઉદય હોય તેઓને અશાતાનો અંત થતો હોવાથી ચૌદમે શાતાનો ઉદય રહે છે અને જે જીવોને તેરમાના અંતે અશાતાનો ઉદય હોય તેઓને ચૌદમે અશાતાનો ઉદય રહે છે ત્યારે તેઓને શાતાનો ઉદય વિચ્છેદ થાય છે આ કારણથી જીવ વિવક્ષાના કારણે ફેર પડતો હોવાથી ચૌદમે
બન્નેનો ઉદય ગણી શકાય છે. ૧૬૧. વેદનીય કર્મનાં સત્તાસ્થાનો કેટલા હોય? કયા?
Page #34
--------------------------------------------------------------------------
________________
ઉ બે સત્તાસ્થાનો હોય ૧.બે પ્રકૃતિનું અને બીજું એક પ્રકૃતિનું શાતા
અથવા અશાતા વેદનીય ૧૬૨. વેદનીયની બે પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં
હોય? ઉ. ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૪મા ગુણસ્થાનકના ઉપાજ્ય સમય
સુધી સત્તા હોય છે. ૬૩. વેદનીયની એક પ્રકૃતિની સત્તા કેટલા જીવભેદમાં તથા ગુણ સ્થાનકમાં
હોય? ઉ એક સન્નીપર્યાપ્ત જીવભેદમાં તથા એક ચૌદમાં ગુણસ્થાનકના અંત
સમયે જ હોય છે. ૧૬૪. વેદનીય કર્મનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ આઠ ભાંગા હોય છે તે પ્રમાણે
૧. અશાતાનો બંધ, અશાતાનો ઉદય, બેની સત્તા. ૨. શાતા - અશાતા-૨ ૩. અશાતા- શાતા-૨ ૪. શાતા-શાતા-૨
૫. અબંધ-અશાતા-૨ ૬. અબંધ - શાતા -૨ ૭. અબંધ - અશાતા - અશાતા
૮. અબંધ - શાતા - શાતા આ આઠ થાય છે. ૧૬૫. વેદનીયના અશાતા અશાતા -૨, અશાતા - શાતા -૨ આ બે ભાંગા
કેટલા જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય છે.
ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૬ ગુણસ્થાનકમાં હોય છે. ૧૬૬. વેદનીયના શાતા અશાતા-૨, અશાતા-શાતા-૨ આ બે ભાંગા કેટલા
જીવભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય?
ચૌદ જીવભેદમાં તથા ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં હોય ૧૬૭. વેદનીયનો પાંચમો છઠ્ઠો બે ભાંગા કેટલા જીવભેદમાં તથાગુણસ્થાનકમાં
હોય? ઉ એક સન્ની પર્યાપ્તાજીવભેદમાં એક ગુણસ્થાનક (ચૌદમા ગુણસ્થાનકના
ઉપાજ્ય સમય સુધી) હોય.
૩૩
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬૮. વેદનીયના છેલ્લા બે ભાંગા કેટલા જીવ ભદમાં તથા ગુણસ્થાનકમાં
હોય?
ઉ.
ઉ એક સન્ની પર્યાપ્તાજીવભેદ તથા એક ગુણસ્થાનકમાં (ચૌદમાના અંત સમયે) હોય છે.
આયુષ્ય કર્મનાં ભાંગાઓનું વર્ણન ૧૬૯. નરકગતિમાં રહેલા જીવો કેટલા આયુષ્યનો બંધ કરે? કેટલા વર્ષના
આયુષ્યનો બંધ કરે? શાથી? નરકગતિમાં રહેલા જીવો સન્નીપર્યાપ્ત મનુષ્ય તથા તિર્યંચોનું આયુષ્ય
બાંધે છે તથા સંખ્યાત વર્ષના આયુષ્યનો બંધ કરે છે. ૧૭૦. કઈ કઈ નરકવાળા જીવો કયા કયા ગુણસ્થાનકે કેટલા આયુષ્યનો બંધ
કરે? ૧ થી ૬ નરકના જીવો પહેલા તથા બીજા ગુણસ્થાનકે સન્નીપર્યાપ્તા મનુષ્ય તથા તિર્યંચ બન્ને પ્રકારના આયુષ્યમાંથી કોઈપણ આયુષ્યબાંધે છે. ચોથાગુણસ્થાનકે રહેલા જીવો એક મનુષ્યાયુષ્ય બાંધે છે. સાતમી નરકમાં રહેલા જીવો પહેલા ગુણસ્થાનકે જ એક તિર્યચનું
આયુષ્ય બાંધે છે બાકીના ગુણસ્થાનકમાં આયુષ્ય બંધાતુ નથી. ૧૭૧. નરકાયુષ્યનો ઉદય કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ નરકગતિમાં ચાર ગુણસ્થાનક હોવાથી ૧ થી ૪ ગુણસ્થાનકમાં ઉદય
હોય છે. ૧૭૨. નરકમાં રહેલા જીવો આયુષ્યનો બંધ કયારે કરે? ઉ. નરકમાં રહેલા જીવો પોતાના આયુષ્યનાં ૬ મહિના બાકી રહે ત્યારે
પરભવનું આયુષ્ય બાંધે છે અને એક અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. ૧૭૩. નરકગતિમાં આયુષ્યની સત્તા કઈ રીતે જાણવી? ઉ આયુષ્ય બંધકાળ પહેલા રહેલા જીવોને એક નરકાયુષ્યની સત્તા હોય
છે તથા આયુષ્ય બાંધતા કે બંધકાળ પછી જે આયુષ્ય બંધાય છે અને
ભોગવાતુ આયુષ્ય એમ બેની સત્તા ગણાય છે. ૧૭૪. નરકાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ પાંચ સંવેધ ભાંગા થાય તે આ પ્રમાણે
૩૪
Page #36
--------------------------------------------------------------------------
________________
૫. અબંધ - નરકા -મનુષ્ય - નરકાયુષ્ય
ઉ
૧૭૫. નરકાયુષ્યનો પહેલો ભાંગો કેટલી નારકીમાં હોય તથા કયારે હોય ? અબંધ-નરકા-નરકા આ ભાંગો આયુષ્ય બંધકાળ પહેલા નરકગતિનાં જીવોને હોય છે. ૧ થી ૭ નરકમાં હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
૧૭૬. નરકાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય યા જીવોને કેટલા ગુણસ્થાનકમાં
હોય?
તિર્યંચ, નરકા, તિર્થચ, નરકા આ ભાંગો તિર્યંચ આયુષ્યનો બંધ કરતાં નારકીનાં જીવોને હોય. ૧ થી ૭ નારકમાં હોય. ૧ થી ૬ નારકમાં પહેલા બીજા ગુણસ્થાનકે હોય તથા સાતમી નારકીમાં પહેલા ગુણસ્થાનકે હોય છે.
હ
૧૭૭. નરકાયુષ્યનો ત્રીજો ભાંગો ક્યારે ક્યા જીવોને કેટલા ગુણસ્થાનકમાં હોય ?
ઉ
૧. અબંધ, નરકાયુષ્યનો ઉદય, નરકાયુષ્યની સત્તા. ૨. તિર્યચ - નરકા - તિર્યંચ - નરકાયુષ્યની સત્તા. ૩. મનુષ્ય - નરકા - મનુષ્ય - નરકાયુષ્યની સત્તા. ૪. અબંધ - નરકા - તિર્યંચ - નરકાયુષ્ય
ઉ
૧૭૮. નરકાયુષ્યનો ચોથો ભાંગો કયા જીવોને કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ?
મનુષ્ય, નરકા, મનુષ્ય, નરકા આ ભાંગો મનુષ્યાયુષ્યનો બંધ કરતાં ૧ થી ૬ નરકના જીવોને હોય છે. પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકમાં હોય છે.
૧૭૯.
અબંધ, નરકા, તિર્યંચ,નરકા આ ભાંગો તિર્યચાયુષ્યના બંધ પછીના કાળમાં રહેલા જીવોને હોય છે ૧ થી ૭ નરકમાં હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે.
નરકાયુષ્યનો પાંચમો ભાંગો કયા જીવોને ક્યારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ?
ઉ અબંધ,નરકા, મનુષ્ય,નરકા આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધકાળ
૩૫
Page #37
--------------------------------------------------------------------------
________________
પછીના કાળમાં નરકના જીવોને હોય છે. ૧ થી ૬ નરકમાં હોય છે. તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે સાતમી નારકીમાં આ ભાંગો
હોતો નથી. ૧૮૦. નરકાયુષ્યનાં છ નારકીમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ૧ થી ૬ નારકીમાં પાંચ ભાંગા હોય.
૧. અબંધ-નરકા-નરકા ૨. તિર્યચ-નરકા, તિર્યચ-નરકા ૩. મનુષ્ય-નરકા-મનુષ્ય-નરકા ૪. અબંધ-નરકાતિર્યચ-નરકા
૫. અબંધ-નરકા-મનુષ્ય-નરકા ૧૮૧. સાતમી નારકીમાં કેટલા ભાંગા હોય? કયા? ઉ ત્રણ ભાગ હોય છે. ૧. અબંધ-નરકા-નરકા, ૨. તિર્યચ-નરકા
તિર્યચ-નરકા ૩. અબંધ-નરકાતિર્યચ-નરકા ૧૮૨. તિર્યંચગતિનાં જીવો કેટલા આયુષ્યનો બંધ કરે? કયા કયા ગુણઠાણે
બંધાય છે. ચારે પ્રકારના આયુષ્ય બાંધી શકે છે તેમાં નરકાયુષ્યનો બંધ પહેલા ગુણ ઠાણે તિર્યંચાયુષ્યનો બંધ - પહેલા - બીજ ગુણઠાણે મનુષ્યાયુષ્યનો બંધ - પહેલા - બીજ ગુણઠાણે
દેવાયુષ્યનો બંધ -પહેલા-બીજા-ચોથા-પાંચમા ગુણઠાણે બંધાય છે. ૧૮૩. તિર્યંચાયુષ્યનો ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય? ઉ એક થી પાંચ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ૧૮૪. તિર્યંચગતિમાં ચારે આયુષ્યની સત્તા કેટલા ગુણઠાણા સુધી હોય? ઉ ચારે આયુષ્યની સત્તા ૧ થી ૫ ગુણસ્થાનકમાં હોય છે. ૧૮૫. તિર્યંચાયુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ નવ ભાંગા થાય છે એક આયુષ્ય બંધ પછીનો હોય
૧. અબંધ, તિર્યંચાયુષ્યનો ઉદય, તિર્યંચાયુષ્યની સત્તા ૨. નરકાયુષ્યનો બંધ, તિર્યંચાયુષ્ય નો ઉદય, નરક તિર્યંચાયુષ્યની
સત્તા.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩. તિર્યંચા, તિર્યચા -તિર્યંચ - તિર્યંચાયુષ્યની સત્તા ૪. મનુષ્ય, તિર્યચા - મનુષ્ય - તિર્યંચાયુષ્યની સત્તા. ૫. દેવ,તિર્યચા -દેવ - તિર્યંચાયુષ્યની સત્તા. ૬. અબંધ - તિર્યચા - નરક તિર્યંચાયુષ્યની સત્તા. ૭. અબંધ - તિર્યંચ -તિર્યંચ - તિર્યંચાયુષ્યની સત્તા. ૮. અબંધ - તિર્યંચ મનુષ્ય - તિર્યંચાયુષ્યની સત્તા.
૯. અબંધ - તિર્યંચ -દેવ તિર્યંચાયુષ્યની સત્તા ૧૮૬. તિર્યંચાયુષ્યનો પહેલો ભાગો કેટલા ગુણઠાણા સુધી હોય? કયારે
હોય? અબંધ-તિર્યચા-તિર્યંચા આભાંગો આયુષ્ય અબંધકાળ પહેલા જીવોને
હોય અને ૧ થી પાંચ ગુણસ્થાનકમાં હોય છે. ૧૮૭. તિર્યંચાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય ? નરક-તિર્યચ-નરકતિર્યંચા આ ભાંગો નરકાયુષ્યના બંધકાળ વખતે
તિર્યંચોને હોય અને તે પહેલા ગુણસ્થાનકે જ હોય છે. ૧૮૮. તિર્યંચાયુષ્યનો ત્રીજો ભાંગો કયારે હોય? કેટલા ગુણઠાણામાં હોય? ઉ તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ આ ત્રીજો ભાંગો તિર્યંચાયુષ્યના
બંધકાળમાં જીવોને હોય છે અને તે પહેલા તથા બીજા ગુણસ્થાનકમાં
હોય છે. ૧૮૯. તિર્યંચાયુષ્યનો ચોથો ભાંગો કયારે તથા કયા ગુણસ્થાનકમાં હોય? ઉ મનુષ્ય-તિર્યચ-મનુષ્યતિર્યચા-આ ચોથો ભાંગો મનુષ્યાયુષ્યના બંધકાળ
વખતે જીવોને હોય છે અને તે પહેલા અને બીજા ગુણસ્થાનકમાં રહેલા
જીવોને હોય. ૧૯૦. તિર્યંચાયુષ્યનો પાંચમો ભાંગો કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ દેવ-તિર્યચ-દેવતિર્યંચા આ પાંચમો ભાગો દેવાયુષ્યના બંધકાળમાં
વિદ્યમાન જીવોને હોય છે તથા ૧-૨ ચાર અને પાંચ ગુણસ્થાનકમાં
હોય છે. ૧૯૧. તિર્યંચાયુષ્યનો છઠ્ઠો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
૩૭
Page #39
--------------------------------------------------------------------------
________________
હોય? અબંધ-તિર્યચ-નરક-તિર્યંચા આ ભાંગો આયુષ્ય બંધ (નરકાયુષ્ય બંધ)કાળ પછીના કાળમાં રહેલા જીવોને હોય અને ૧ થી પાંચ ગુણ
સ્થાનકમાં હોય છે. ૧૯૨. તિર્યંચાયુષ્યનો સાતમો ભાંગો કયારે તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ અબંધ-તિર્યચતિર્યચતિર્યચા. આ ભાંગો તિર્યંચાયુષ્યના બંધકાલ
પછીના કાળમાં રહેલા જીવોને હોય તથા ૧ થી પાંચ ગુણસ્થાનકમાં
હોય છે. ૧૯૩. તિર્યંચાયુષ્યનો આઠમો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય? ઉ અબંધ-તિર્યચ, મનુષ્ય-તિર્યચા. આ ભાંગો મનુષ્પાયુષ્યના બંધકાળ
પછીના કાળમાં રહેલા જીવોને હોય તથા ૧ થી પાંચ ગુણસ્થાનકમાં
હોય છે. ૧૯૪. તિર્યંચાયુષ્યનો નવમો ભાંગો કયારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય? અબંધ-તિર્યંચ-દેવતિર્યંચા. આ ભાંગો દેવાયુષ્યના બંધકાળ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે તથા ૧ થી પાંચ ગુણસ્થાનકમાં હોય
૧૯૫. સૂક્ષમ અપર્યા. થી અસત્રી અપર્યા. સુધીનાં અગ્યાર જીવો કેટલા
આયુષ્યનો બંધ કરે? કયા? ઉ બે આયુષ્ય બાંધે ૧ તિર્યંચાયુષ્ય, ૨. મનુષ્યાયુષ્ય ૧૯૬. સૂમ અપર્યા. થી ૧૧ જીવ ભેદમાં તિર્યંચાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા
હોય? કયા? પાંચ ભાંગા હોય ૧. અબંધ - તિર્યંચા - તિર્યંચાસત્તા ૨. તિર્યચ.-તિર્યંચ - તિર્યંચાયુષ્ય ૩. મનુષ્ય-તિર્યંચ, મનુષ્ય તિર્યંચાયુષ્ય ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચા, ૫. અબંધ - તિર્યંચ - મનુષ્ય - તિર્યંચાયુષ્યની સત્તા
૩૮
Page #40
--------------------------------------------------------------------------
________________
| ૧૯૭. અસત્રી પર્યાપ્તા તથા સન્ની પર્યાપ્તા બે જીવ ભેદમાં તિર્યંચાયુષ્યનાં સંવેધ
ભાંગા કેટલા હોય? કયા? :
નવ સંવેધ ભાંગા હોય છે. ૧૯૮. સન્ની અપર્યાપ્ત જીવમાં સવેધ ભાંગા કેટલા હોય? કયા?
પાંચ ભાંગા હોય ૧. આયુષ્ય અબંધકાળ ૨-૩ આયુષ્ય બંધકાળ, ૪-૫ આયુષ્ય અબંધકાળનાં જાણવા ૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ ૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ ૩. મનુષ્ય - તિર્યંચ -મનુષ્ય - તિર્યંચ ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચ - તિર્યંચ
૫. અબંધ - તિર્યંચ - મનુષ્ય - તિર્યંચ ૧૯૯. મનુષ્યગતિમાં કેટલા આયુષ્યનો બંધ થઈ શકે ? ઉ મનુષ્યગતિમાં ચારે આયુષ્યનો બંધ થાય છે. ૨૦૦. મનુષ્યગતિમાં ચારે આયુષ્યનો બંધ કયા કયા ગુણઠાણે થઈ શકે?
નરકાયુષ્યનોબંધ પહેલા ગુણ ઠાણે હોય તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યનો બંધ પહેલા બીજા ગુણઠાણે હોય દેવાયુષ્યનો બંધ પહેલા બીજા-ચોથાપાંચમા છઠ્ઠા ગુણઠાણે બંધાય તથા છઠ્ઠાથી બાંધતો સાતમે જાય તો
સાતમે પણ બંધાય છે. ૨૦૧. મનુષ્યનો ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય? ઉ ચૌદે ચૌદ ગુણઠાણામાં હોય. ૨૦૨. મનુષ્યગતિમાં ચારે આયુષ્યની સત્તા કેટલા કેટલા ગુણઠાણામાં હોય?
શાથી? નરકાયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય, તિચાયુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય, પરભવના મનુષ્યના આયુષ્યના બંધક જીવને મનુષ્યની સત્તા ૧ થી ૭ ગુણસ્થાનકમાં હોય. આ ત્રણેનાં આયુષ્યની સત્તાવાળા જીવો ઉપશમશ્રેણી પ્રાપ્ત કરતા નથી. દેવાયુષ્યની સત્તા ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય કારણ કે દેવાયુષ્ય બાંધ્યા પછી જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે માટે સત્તા ગણાય છે.
૩૯
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૦૩. મનુષ્યાયુષ્યનાં સંવેધ ભાંગા કેટલા હોય ? કયા ?
ઉ.
નવ ભાંગા હોય ૧. અબંધ, મનુષ્ય, મનુષ્યાયુષ્ય
૨. નરકાયુષ્યનો બંધ, મનુષ્યાયુષ્યનો ઉદય, નરકમનુષ્યાયુષ્ય ની
સત્તા
૨૦૪. મનુષ્યાયુષ્યનો પહેલો ભાંગો કયા કાળે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં
હોય ?
ઉ
૩. તિર્યંચ-મનુષ્ય-તિર્યંચમનુષ્યની સત્તા
૪. મનુષ્ય,મનુષ્ય, મનુષ્ય, મનુષ્યની સત્તા ૫. દેવ, મનુષ્ય, દેવ મનુષ્ય ની સત્તા ૬. અબંધ, મનુષ્ય-નરકમનુષ્ય ની સત્તા ૭. અબંધ, મનુષ્ય-તિર્યંચ, મનુષ્યની સત્તા
૮. અબંધ-મનુષ્ય, મનુષ્ય-મનુષ્ય ની સત્તા ૯. અબંધ-મનુષ્ય, દેવ-મનુષ્યની સત્તા જાણવી
અબંધ - મનુષ્ય - મનુષ્ય આ ભાંગો આયુષ્ય બંધકાળ પહેલા રહેલા જીવોને હોય છે. ૧ થી ૧૪ ગુણ સ્થાનકમાં હોય.
૨૦૫. મનુષ્યાયુષ્યનો બીજો ભાંગો યારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય? કયા?
ઉ
જી
નરક-મનુષ્ય-નરકમનુષ્ય આ ભાંગો નરકાયુષ્યના બંધકાળમાં રહેલા જીવોને હોય. પહેલા ગુણસ્થાનકે હોય.
૨૦૬. મનુષ્યાયુષ્યનો ત્રીજો ભાંગો યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? તિર્યંચ - મનુષ્ય - તિર્યંચ મનુષ્ય આ ત્રીજો ભાંગો તિર્યંચાયુષ્યના બંધ કાળે વિદ્યમાન જીવોને હોય અને પહેલા બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૭. મનુષ્યાયુષ્યનો ચોથો ભાંગો કયારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? ૯. મનુષ્ય, મનુષ્ય, મનુષ્ય મનુષ્ય આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધ વખતે વિધમાન જીવોને હોય તથા પહેલા બીજા ગુણસ્થાનકમાં હોય છે. ૨૦૮. મનુષ્યાયુષ્યનો પાંચમો ભાંગો ક્યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? દેવ મનુષ્ય, દેવ મનુષ્ય આ ભાંગો દેવાયુષ્યનો બંધ કરતાં જીવોને હોય
४०
9
Page #42
--------------------------------------------------------------------------
________________
છે તથા ૧,૨,૪,૫,૬ અથવા ૭મા ગુણસ્થનકમાં હોય છે. ૨૦૯. મનુષ્યાયુષ્યનો છઠ્ઠો ભાંગો ક્યારે તથા કેટલા ગુણઠાણામાં હોય ? શાથી?
હ અબંધ, મનુષ્ય, નરકમનુષ્ય. આ ભાંગો નરક આયુષ્ય બંધકાળ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે તથા ૧ થી ૭ ગુણઠાણમાં હોય છે.
૨૧૦. મનુષ્યાયુષ્યનો સાતમો ભાંગો કયારે કેટલા ગુણઠાણમાં હોય ? હ અબંધ, મનુષ્ય, તિર્યંચ મનુષ્યનીસત્તા આ ભાંગો તિર્યંચાયુષ્યના બંધકાળ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે. ૧ થી ૭ માં હોય. ૨૧૧. મનુષ્યાયુષ્યનો આઠમો ભાંગો કયારે કેટલા ગુણઠાણામાં હોય ?
હ
અબંધ, મનુષ્ય, મનુષ્ય મનુષ્યનીસત્તા આ ભાંગો મનુષ્યાયુષ્યના બંધ પછીના કાળમાં જીવોને હોય છે તથા ૧ થી ૭ ગુણઠાણામાં હોય છે. ૨૧૨. મનુષ્યાયુષ્યનો નવમો ભાંગો યારે હોય તથા કેટલા ગુણસ્થાનકમાં હોય ?
G
અબંધ-મનુષ્ય-દેવ-મનુષ્યની સત્તા આ ભાંગો દેવાયુષ્યના બંધ પછીના કાળમાં વિદ્યમાન જીવોને હોય છે તથા ૧ થી ૧૧ ગુણસ્થાનકમાં હોય છે.
હ
૨૧૩. દેવગતિમાં કેટલા આયુષ્યનો બંધ હોય ? કયા કયા ગુણઠાણે હોય ? દેવગતિમાં તિર્યંચ તથા મનુષ્ય બે આયુષ્ય બંધાય છે (એકેન્દ્રિયનું પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બાદર પર્યાપ્તાનું પણ આયુષ્ય બંધાય તે તિર્યંચમાં અંતર્ગત ગણાય છે. આ આયુષ્ય સન્ની પર્યામા સંખ્યાત વર્ષનાં આયુષ્યનું બાંધે છે તથા પહેલા બીજા અને ચોથા ગુણઠાણે બંધાય છે તેમાં પહેલા બીજા ગુણઠાણે તિર્યંચ મનુષ્ય બે આયુષ્ય બંધાય ચોથા ગુણઠાણે મનુષ્ય બંધાય છે. ૨૧૪. દેવાયુષ્યનો ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય?
ઉ દેવાયુષ્યનો ઉદય ૧ થી ૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૨૧૫. દેવાયુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?કયા? પાંચ ભાંગા થાય તે આ પ્રમાણે
હ
૪૧
Page #43
--------------------------------------------------------------------------
________________
૧. અબંધ-દેવયુષ્યનો ઉદય-દેવાયુષ્યની સત્તા. ૨. તિર્યંચ - દેવાયુ - તિવૅચ - દેવની સત્તા ૩. મનુષ્ય - દેવાયું - મનુષ્ય - દેવની સત્તા ૪. અબંધ - દેવાયુ - તિર્યંચ - દેવની સત્તા
૫. અબંધ - દેવાયુ - મનુષ્ય - દેવની સત્તા ૨૧૬. દેવાયુષ્યનો પહેલો ભાંગો કયારે હોય? કેટલા ગુણઠાણામાં હોય? ઉ અબંધ, દેવાયુ દેવની સત્તા. આ ભાગો જયાં સુધી દેવો આયુષ્યનો બંધ
ન કરે ત્યાં સુધીના કાળમાં હોય છે તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય
છે. ૨૧૭. દેવાયુષ્યનો બીજો ભાંગો કયારે હોય? કેટલા ગુણઠાણામાં હોય? ઉ તિર્યંચ - દેવ - તિર્યંચ દેવની સત્તા. આ ભાંગો તિર્યંચાયુષ્યના
બંધકાળમાં વિદ્યમાન જીવોને હોય પહેલા તથા બીજા ગુણસ્થાનકમાં
હોયછે. ૨૧૮. દેવાયુષ્યનો ત્રીજો ભાંગો કયારે હોય? કેટલા ગુણસ્થાનકમાં હોય? ઉ
મનુષ્ય - દેવ - મનુષ્યદેવની સત્તા આ ભાંગો મનુષ્યાયુષ્ય ના બં ધકાળમાં વિદ્યમાન જીવોને હોય પહેલા બીજા અને ચોથા ગુણસ્થાનકમાં
હોય છે. ૨૧૯. દેવાયુષ્યનો ચોથો ભાંગો કયારે હોય કેટલા ગુણઠાણામાં હોય? ઉ અબંધ - દેવ-તિર્યંચ દેવની સત્તા આ ભાંગો તિર્યંચાયુના બંધ પછીના
કાલે વિદ્યમાન જીવોને હોય છે ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય. ૨૨૦. દેવાયુષ્યનો પાંચમો ભાંગો કયારે હોય કેટલા ગુણઠાણામાં હોય? ઉ અબંધ-દેવ મનુષ્ય-દેવની સત્તા આ ભાંગો મનુષ્પાયુષ્યના બંધ પછીના
કાળમાં વિધમાન જીવોને હોય તથા ૧ થી ૪ ગુણસ્થાનકમાં હોય છે. ૨૨૧. આયુષ્યકર્મનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય? કયા? ઉ અટ્ટાવીશ ભાંગા થાય નરકના-૫, તિર્યંચના -૯, મનુષ્યનાં ૯, તથા
દેવના - ૫=૦૮ થાય છે. ૨૨૨. પહેલા ગુણસ્થાનકે આયુષ્યનાં ભાંગા કુલ કેટલા હોય?
૪૨
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉ અઠ્ઠાવીશ નરકનાં - ૫, તિવૅચ - ૯, મનુષ્ય -૯, દેવ - ૫ =૨૮ ૨૨૩. બીજા ગુણસ્થાનકે આયુષ્યનાં ભાંગા કેટલા હોય? ઉ છવ્વીશ ભાંગા - નરકના - પ, દેવના -૫, તિર્યંચના - ૮ (નરકાયુના
બંઘના સિવાયના) મનુષ્યના - ૮ (નરકાયુના બંધના સિવાયના)
જાણવા = ૨૬ ૨૨૪. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય?
સોળ ભાંગી નરકના - ૩ (ત્રણ અબંધકાળના) દેવના-૩(ત્રણ અબંધકાળના) તિવેંચના-૫, મનુષ્યનાં-૫ (અબંધ કાળના) = ૧૬
જાણવા. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ હોતો નથી. ૨૨૫. ચોથા ગુણસ્થાનકે આયુષ્યનાં કેટલા ભાંગા હોય?
વિશ ભાંગી. નરકનાં-૪ (ત્રણ અબંધ, ૧ મનુષ્યાયુના બંધનો) દેવના ૪ (ત્રણ અબંધના-૧ મનુષ્યઆયુના બંધનો) તિર્યંચના-૬ (પ અબંધના, ૧ દેવાયુના બંધનો) મનુષ્ય-૬ (૫ અબંધના-૧ દેવાયુના બંધનો)
=૨૦ ૨૨. પાંચમા ગુણસ્થાનકે આયુના કેટલા ભાંગા હોય? ઉ બાર ભાંગા, તિર્યંચ-૬ (પ અબંધ + ૧ દેવાયુબંધનો), મનુષ્યના ૬(પ
અબંધના + ૧ દેવાયુ બંધનો) ૨૨૭. છ ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ ભાંગા, મનુષ્ય-૬ (૫ અબંધના + ૧ દેવાયું બંધનો) ૨૨૮. સાતમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ છ અથવા પાંચ (પાંચ અબંધના + ૧ દેવાયું બંધનો) અથવા
(પાંચઅબંધના) જાણવા. ૨૨૯. આઠમા ગુણઠાણે આયુના કેટલા ભાંગા હોય? ઉ બે (બે આયુષ્યના અબંધ કાળના જાણવા) ૨૩૦. નવમા થી અગ્યારમા ગુણસ્થાનક સુધી આયુના કેટલા ભાગ હોય? ઉ બે ભાંગા (બે અબંધકાળના)
અબંધ, મનુષ્ય, મનુષ્યની સત્તા
૪૩
Page #45
--------------------------------------------------------------------------
________________
અબંધ, મનુષ્ય, દેવ મનુષ્યની સત્તા ૨૩૧. બારથી ચૌદગુણસ્થાનકમાં આયુમા કેટલા ભાંગા હોય? ઉ એક ભાંગો, અબંધ, મનુષ્ય મનુષ્યની સત્તા. ૨૩૨. સૂક્ષમ અપર્યાપ્તાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા સુધીના દશ જીવ ભેદને વિષે
આયુષ્યનાં ભાંગા કેટલા હોય? ઉ પાંચ ભાંગા.૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ
૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૩. મનુષ્ય - તિર્યંચ -મનુષ્યતિર્યંચ ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ
૫. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૨૩૩. અસત્રી અપયાંતાજીવોમાં આયુષ્યનાં કુલ ભાંગા કેટલા હોય?કયા?
દશ
૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ ૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૩. મનુષ્ય - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૪. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ પ. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૬. અબંધ મનુષ્ય - મનુષ્ય ૭. તિર્થંચ - મનુષ્ય - મનુષ્યતિર્યંચ ૮. મનુષ્ય - મનુષ્ય - મનુષ્યમનુષ્ય ૯. અબંધ - મનુષ્ય - તિર્યંચમનુષ્ય
૧૦. અબંધ - મનુષ્ય મનુષ્ય મનુષ્ય ર૩૪. અસત્રી પર્યાપ્તા જીવોમાં આયુષ્યનાં કેટલા ભાંગા હોય? ઉ પાંચ ભાંગા
૧. અબંધ - તિર્યંચ - તિર્યંચ ૨. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિથંચ ૩. મનુષ્ય - તિર્યંચ - તિર્યંચમનુષ્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
૪. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૫. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ
૨૩૫. સન્ની અપર્યાપ્તા જીવોમાં આયુષ્યનાં કેટલા ભાંગા હોય ?
ઉ
૧૨ ભાંગા.
૧. અબંધ - નરક - નરક
૨. અબંધ - તિર્યંચ - તિર્યંચ
૩. તિર્યંચ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૪. મનુષ્ય - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૫. અબંધ - તિર્યંચ - તિર્યંચતિર્યંચ ૬. અબંધ - તિર્યંચ - મનુષ્યતિર્યંચ ૭. અબંધ - મનુષ્ય - મનુષ્ય ૮. તિર્યંચ - મનુષ્ય - તિર્યંચમનુષ્ય ૯. મનુષ્ય - મનુષ્ય - મનુષ્યમનુષ્ય ૧૦. અબંધ - મનુષ્ય - તિર્યંચમનુષ્ય ૧૧. અબંધ - મનુષ્ય - મનુષ્યમનુષ્ય ૧૨. અબંધ - દેવ - દેવ
૨૩૬. સન્ની પર્યામા જીવોને આયુષ્યનાં કુલ ભાંગા કેટલા હોય ? અઠ્ઠાવીશ ભાંગા હોય. નરક - ૫, તિર્યંચના - ૯, મનુષ્ય -૯, દેવ - ૫
હ
૨૩૭.
હ.
=૨૮ થાય.
બાસઠ માર્ગણાને વિષે મૂલકર્મ તથા ઉત્તર છ કર્મોનાં બંધસ્થાનો, ઉદય સ્થાનો, સત્તાસ્થાનો તથા સંવેધ ભાંગાઓનું વર્ણન.
આઠ કર્મનું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય ? કઈ ? પંચાવન માર્ગણામાં-૪ ગતિ, પજાતિ, ૬-કાય, યોગ, ૩ વેદ,૪ થાય, પહેલા ૪ શાન, ૩ અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, જ્ઞાયિક, સન્ની, અસન્ની, આહારી =૫૫
૪૫
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૩૮. સાતકર્મનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
અઠ્ઠાવન માર્ગણામાં હોય, ૪-ગતિ, પજાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પહેલા ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩દર્શન, ઇલેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી = ૫૮ ૨૩૯. છકર્મનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ એકવીશ = મનુષ્યગતિ, પંચેન્દ્રિજાતિ, ત્રિસકાય, ૩યોગ, લોભકષાય,
પહેલા ૪-જ્ઞાન, સૂક્ષ્મ સંપરાય, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, સન્ની,
ઉપશમ, ક્ષાયિક, આહારી. ૨૪૦. એકકર્મનું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ત્રેવશ માર્ગણામાં = મનુષ્યગતિ, પંચેજિયજાતિ, ત્રસકાય, ૩-યોગ,
પાંચ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર ૪-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ,
ક્ષાયિક, સન્ની, આહારી,અણાહારી. ૨૪૧. ચારેય બંધસ્થાનો વાળી માર્ગણાઓ કેટલી હોય? કઈ? ઉ
અઢાર માર્ગણા = મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પહેલા ૪-જ્ઞાન, ૩-દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની,
આહારી = ૧૮ ૨૪૨. આઠ-સાત-છ આ ત્રણ બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ઉ એક લોભકષાય માર્ગણામાં ૨૪૩. સાત-છ-એક આ ત્રણ બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ઉ એક ઉપશમ સમકિત માર્ગણામાં ૨૪૪. સાત અને એક બે બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ એક અણાહારી માર્ગણામાં ૨૪૫. આઠ અને સાત બે બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય?
છત્રીસ માર્ગણા-નરકગતિ, તિર્યંચગતિ,દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪જાતિ, પૃથ્વીકાયાદિપાંચકાય, ૩-વેદ, ક્રોધ-માન-માયા, ૩-અજ્ઞાન પહેલી પાંચલેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ,
૪૬
Page #48
--------------------------------------------------------------------------
________________
અસત્રી = ૩૬ ૨૪૬. છ પ્રકૃતિનું એક જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ એક - સૂમસંપાયમાર્ગણા ર૪૭. સાત પ્રકૃતિનું એક જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ એક મિશ્રસમ્યકત્વ ૨૪૮. એક જ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ત્રણ કેવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, કેવલદર્શન. ૨૪૯. કેટલા કેટલા બંધસ્થાનોમાં કેટલી માર્ગણાઓ હોય?
ચારેય બંધસ્થાનો વાળી ૧૮ માર્ગણાઓ ત્રણ બંધસ્થાનો વાળી ૨ માર્ગણાઓ બે બંધસ્થાનો વાળી ૩૭ માર્ગણાઓ એક બંધસ્થાન વાળી ૫ માર્ગણઓ
કુલ ૬૨ માર્ગણા થાય. ૨૫૦. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
ઓગણસાઠ (૫૯) ૪ ગતિ, ૫ જાતિ, ૬, કાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, પહેલા ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,યથાખ્યાત સિવાય ૬-સંયમ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્રી, આહારી અણાહારી = ૫૯ સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? વિશ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ પહેલા ૪-જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય,
સાયિક, સન્ની, આહારી, ઉપશમ સમીકીત = ૨૦ ૨૫૨. ચાર પ્રકૃતિનું ઉદય સ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
પંદર માર્ગણામાં-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ,કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકત
સન્ની, આહારી,અણાહારી = ૧૫ ર૫૩. ત્રણેય ઉદયસ્થાનકો કેટલી માર્ગણામાં હોય? કઈ?
ઉ
૨૫૧.
४७
Page #49
--------------------------------------------------------------------------
________________
O
અગ્યાર-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, શુકલ વેશ્યા,
ક્ષાયિક સમીકીત, સન્ની તથા આહારી, ભવ્ય. ૨૫૪. આઠ અને સાત બે ઉદય સ્થાનકોવાળી માર્ગણા કેટલી હોય? ઉ આઠ માર્ગણા. પહેલા ૪ જ્ઞાન, ૩ દર્શન, ઉપશમ સમકત. ૨૫૫. સાત અને ચાર બે ઉદયસ્થાનકોમાં માર્ગણા કેટલી હોય? ઉ એક યથાખ્યાત સંયમ. ૨૫૬. આઠ અને ચાર બે ઉદયસ્થાનકોમાં કેટલી માર્ગણા હોય? ઉ એક અણાહારી. ૨૫૭. આઠનું જ ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
૩૯ નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ,એકેન્દ્રિયાદિ૪ જાતિ, પૃથ્વીકાયાદિ -૫, ૩-વેદ, ૪-કષાય, યથાખયાત વિના ૬ સંયમ, પહેલી પાંચલેશ્યા, અભવ્ય, અસન્ની, ૩ અજ્ઞાન, મિથ્યાત્વ, મિશ્ર, ક્ષયોપશમ સાસ્વાદન
= ૩૯ ૨૫૮. એક ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન ૨૫૯. ત્રણે ઉદયસ્થાનોની માર્ગણા સંખ્યા કઈરીતે જણાય? ઉ ત્રણેય ઉદયસ્થાનકોવાળી ૧૧ માર્ગણા હોય
બે ઉદયસ્થાનકોવાળી ૧૦ માર્ગણા હોય એક ઉદયસ્થાનકવાળી ૪૧ માર્ગણા હોય
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૨૬૦. આઠ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૬૦, ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન,
૩. અજ્ઞાન, ૭ સંયમ, ૩ દર્શન, ૬ લેશયા, ભવ્ય, અભવ્ય, ૬
સમકિત, સંજ્ઞી, અસશી, આહારી, અણાહારી = ૬૦. ૨૬૧. સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
૧૯ માર્ગણા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
ઉ
४८
Page #50
--------------------------------------------------------------------------
________________
આહારી, સન્ની = ૧૯ ૨૬૨. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ?
૧૫ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલ જ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત,
સશી, આહારી તથા અણાહારી = ૧૫ ૨૬૩. ત્રણેય સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૧૨. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, યથાખ્યાત,
શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી = ૧૨ ૨૬૪. આઠ અને સાત બે સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ સાત માર્ગણામાં હોય, ૪-જ્ઞાન ૩-દર્શન. ૨૬૫. આઠ અને ચાર બે સત્તાસ્થાનો કેટલી માર્ગણામાં હોય ? ઉ એક અણાહારી માર્ગણામાં હોય. ૨૬૬. આઠનું એક જ સત્તાસ્થાન કરેલી માર્ગણામાં હોય?
૪૦ માર્ગણામાં હોય. નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ૪, પૃથ્વીકાયાદિ-૫, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, પહેલી પાંચલેશ્યા, અભવ્ય, ક્ષાયિક વિના પાંચ સમકત,
અસત્રી. ૨૬૭. ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ બે માર્ગણામાં-કેવલજ્ઞાન, કેવલદર્શન. ર૬૮. મૂલ કર્મોનાં સત્તાસ્થાનોમાં બાસઠ માર્ગણાની સંખ્યા કઈ રીતે?
ત્રણેય સત્તાસ્થાનોવાળી બે સત્તાસ્થાનોવાળી એક સત્તાસ્થાનવાળી ૪૨
કુલ ૬૨ ૨૬૯. મૂલકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ?
૮.૮.૮. આ ભાંગી પ૫ માર્ગણામાં હોય. ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩
૧૨
४८
Page #51
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાન સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, અસત્રી, આહારી,
મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની. ર૭૦. બીજો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ?
૭.૮.૮. આ ભાંગો પ૮ માર્ગણામાં હોય.૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપ સ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસગ્ની, આહારી અણાહારી
= ૫૮ ૨૭૧. ત્રીજો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ?
૬.૮.૮. આ ભાંગો ૨૧ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, લોભકષાય, ૪-જ્ઞાન, સૂક્ષમiપરાય, ૩-દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ઉપશમ. ક્ષાયિક,સન્ની
આહારી = ૨૧ ૨૭૨. ચોથા સંવેધ ભાંગામાં કેટલી માર્ગણાઓ હોય? કઈ?
૧.૭.૮ આ ભાંગો ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત,
૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૨૭૩. પાંચમો સંવેધ ભાંગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ આ ભાંગો ૧૯ માર્ગણામાં. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩
યોગ,યથાખ્યાત, ૪-જ્ઞાન, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિક
સમકિત, સંશી-આહારી ૨૭૪. છઠ્ઠો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૧.૪.૪ આ ભાંગો ૧૫ માર્ગણામાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ,
ત્રસકાય, ૩-યોગ કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ , કેવલદર્શન,
શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સશી-આહારી - અણાહારી. ૨૭૫. સાતમો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? કઈ? ઉ ૦.૪.૪ આ ભાંગો - ૧૦ માર્ગણામાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ,
૫૦
Page #52
--------------------------------------------------------------------------
________________
ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ક્ષાયિક, સન્ની, અણાહારી,
ભવ્ય = ૧૦. ૨૭૬. સાત સંવેધ ભાંગા હોય એવી માર્ગણાઓ કેટલી હોય? ઉ છ માર્ગણા-મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય,
ક્ષાયિકસમકિત, સન્ની. ૨૭૭. પહેલા છ સંવેધ ભાંગા હોય તેવી માર્ગણાઓ કેટલી? ઉ પાંચ, ૩-યોગ, શુકલલેશ્યા, આહારી. ૨૭૮. પહેલા પાંચ સંવેધ ભાંગા હોય તેવી માર્ગણાઓ કેટલી? ઉ સાતમાર્ગણા, ૪-જ્ઞાન અને ૩-દર્શન. ર૭૯. છેલ્લા ચાર ભાગા હોય એવી માર્ગણાઓ કેટલી? ઉ એક યથાખ્યાત સંયમ. ૨૮૦. પહેલા ત્રણસંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ એક લોભકષાય. ૨૮૧. બે ત્રણ ચાર આત્રણ સંવેધભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? ઉ એક ઉપશમસમકત. ૨૮૨. બે છ સાત આ ત્રણ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ એક અણાહારી. ૨૮૩. પહેલા બે સંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ ૩૬ માર્ગણા-નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ,એકજિયાદિ ૪-જાતિ,
પૃથ્વીકાયાદિ ૫-કાય, ૩-વેદ, ક્રોધ-માન-માયા, ૩-અજ્ઞાન સામાયિકછેદોપસ્થાપનીય, પરિહાર વિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, પહેલી
પાંચલેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, અસન્ની. ૨૮૪. છેલ્લા બે ભાંગા કેટલી માર્ગણાઓમાં હોય? કઈ? ઉ બે માર્ગણા. કેવલજ્ઞાન, કેવલદર્શન. ૨૮૫. બીજો સંવેધ ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ એક મિશ્રસમકત. ૨૮૬. ત્રીજો એક જ ભાંગો હોય એવી માર્ગણાઓ કેટલી?
૫૧
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉ એક જ સૂક્ષ્મસંપરાયસંયમ. ૨૮૭. સાતેય ભાંગાઓની કુલ માર્ગણા સંખ્યા કેટલી હોય? એક ભાંગાવાળી
૨ માર્ગણા બે ભાંગાવાળી
૩૬ માર્ગણા ત્રણ ભાંગાવાળી
માર્ગણા ચાર ભાંગાવાળી
માર્ગણા પાંચ ભાંગાવાળી
૭ માર્ગણા છ ભાંગાવાળી
૫ માર્ગણા સાત ભાંગાવાળી
૬ માર્ગણા
- કુલ ૬૨ માર્ગણા હોય છે. ૨૮૮. પહેલો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેશ્યાદિમાં હોય? ઉ ૧૧-યોગ (૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિક, વૈકિય, આહારકયોગ)
૧૦ ઉપયોગ (૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૩-દર્શન), ૬ લેશયા. ૨૮૯, બીજો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેગ્યામાં હોય? ઉ ૧૫-યોગ, ૧૦-ઉપયોગ (૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૩-દર્શન) ૬-લેશ્યા. ૨૯૦. ત્રીજો સંવેધભાંગો કેટલા યોગ ઉપયોગ કેશ્યામાં હોય? ઉ ૯-યોગ (૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિકકાયયોગ), ૭-ઉપયોગ,(૪
જ્ઞાન, ૩-દર્શન) ૧ શુકલેશ્યા. ૨૯૧. ચોથો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય? ઉ ૯-યોગ (૪-મનનાં,૪-વચનનાં, ઔદારિકકાયયોગ, ૭ ઉપયોગ (૪
જ્ઞાન, ૩-દર્શન), ૧ શુકલ વેશ્યા. ૨૯૨. પાંચમો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય? ૧ ૯-યોગ (૪ મનનાં, ૪ વચનનાં, ઔદારિકકાયયોગ, ૭ ઉપયોગ (૪
જ્ઞાન, ૩-દર્શન) ૧ શુકલયા . ૨૯૩. છઠ્ઠો સંવેધ ભાગો કેટલા યોગ ઉપયોગ શ્યામાં હોય? ઉ
૭યોગ (પહેલા છેલ્લો મનયોગ, પહેલો છેલ્લો વચનયોગ, ઔદારિક, ઔદારિક મિશ્ર, કાર્મણ) ૨ ઉપયોગ (કેવલજ્ઞાન, કેવલ દર્શન) ૧
૫૨.
Page #54
--------------------------------------------------------------------------
________________
શુકલ લેશ્યા.
૨૯૪. સાતમો સંવેધ ભાંગો કેટલા યોગ ઉપયોગ લેશ્યામાં હોય ?
ઉ
૦-યોગ, ૨ ઉપયોગ (કેવલજ્ઞાન, કેવલદર્શન) ૦-લેશ્યા.
૨૯૫. નરક તિર્યંચ,દેવગતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તા સ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
બે બંધસ્થાન (૭-૮), ૧. ઉદય સ્થાન (૮), ૧-સત્તાસ્થાન (૮) સંવેધ ભાંગા-૨ ૮.૮.૮.,૭.૮.૮.
ઉ
૨૯૬. મનુષ્યગતિને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
હ ચાર બંધસ્થાન-ત્રણ ઉદય સ્થાન-ત્રણ સત્તાસ્થાન
ભાંગા હોય.
ઉ
૨૯૭. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તા સ્થાન તથા
સંવેધ ભાંગા કેટલા હોય ?
બે બંધસ્થાન (૭-૮), એક ઉદય સ્થાન (૮), ૧-સત્તાસ્થાન (૮) તથા બે સંવેધ ભાંગા ૮.૮.૮. - ૭.૮.૮.
-
૨૯૮. પંચેન્દ્રિય જાતિને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
તથા સાત સંવેધ
ઉ ચાર બંધસ્થાન, ૩-ઉદયસ્થાન, ૩-સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય.
૨૯૯. પૃથ્વીકાયાદિ પાંચ કાયને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય ?
ઉ
બે બંધસ્થાન (૭-૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮), બે સંવેધ ભાંગા ૮.૮.૮., ૭.૮.૮.
૩૦૦. ત્રસકાયને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય ?
ઉ
ચાર બંધસ્થાન, ત્રણ ઉદયસ્થાન, ત્રણ સત્તાસ્થાન તથા સાત સંવેધ ભાંગા હોય છે.
૫૩
૩૦૧. ત્રણ યોગને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય ?
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉ ચાર બંધસ્થાન-ત્રણ ઉદયસ્થાન-ત્રણ સત્તાસ્થાન તથા સાત સંવેધ
ભાંગા હોય છે. ૩૦૨. ત્રણ વેદને વિષે તથા ત્રણ કષાયને વિષે બંધસ્થાન, ઉદયસ્થાન,
સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૭-૮) એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮),
બે સંવેધ ભાંગા ૮.૮.૮., ૭.૮.૮. ૩૦૩. લોભ કષાયને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? ઉ ત્રણ બંધસ્થાન (૮,૭,૬) એક ઉદયસ્થાન (૮), એક સત્તાસ્થાન
(૮), ત્રણ સંવેધ ભાંગા ૮.૮.૮, ૭.૮.૮., ૬.૮.૮. હોય. ૩૦૪. પહેલા ચાર જ્ઞાનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન-તથા સંવેધ
ભાંગાદિ કેટલા હોય? ચાર બંધસ્થાન, બં ઉદયસ્થાન (૭-૮), બે સત્તાસ્થાન (૭-૮) પાચ
સંવેધ ભાંગા ૮૮૮, ૭૮૮, ૬૮૮, ૧૭૭ હોય. ૩૦૫. કેવલજ્ઞાનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૧) એક ઉદય સ્થાન (૪) એક સત્તા સ્થાન (૪) બે
સંવેધ ભાંગા હોય ૧.૪.૪, .૪.૪. ૩૦૬. ત્રણ અજ્ઞાન અને ત્રણ સામાયિકાદિ સંયમને વિષે બંધસ્થાન-ઉદય
સ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૭,૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮),
બે સંવેધ ભાંગા ૮.૮.૮, ૩.૮.૮. ૩૦૭. સૂક્ષ્મસંપરાયને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૬), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮),
એક સંવેધ ભાંગો ૬.૮.૮. ૩૦૮. યથાખ્યાતચારિત્રને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? બંધસ્થાન ૧ (૧), બે ઉદયસ્થાન (૭,૪), ત્રણ સત્તાસ્થાન
૫૪,
ઉ
ઉ
Page #56
--------------------------------------------------------------------------
________________
(૮,૭,૪)ચાર સંવેધ ભાંગા હોય. (૧,૭,૮,. ૧,૭,૭,.
૧,૪,૪,૦,૪,૪) ૩૦૯. દેશવિરતિ અવિરતિને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધભાંગા કેટલા હોય? ઉ બે બંધસ્થાન (૭,૮), એક ઉદય સ્થાન (૮), એક સત્તા સ્થાન (૮),
બે સંવેધ ભાંગા, ૮.૮.૮,૭.૮.૮. ૩૧૦. પહેલા ત્રણ દર્શનને વિષે બંધસ્થાન-ઉદય સ્થાન-સત્તા સ્થાન તથા
સંવેધ ભાંગા કેટાલ હોય? ચાર બંધસ્થાન(૮,૭,૬,૧) બે ઉદયસ્થાન (૮,૭) બે સત્તાસ્થાન (૮,૭)પાંચ સંવેધ ભાંગા, ૮.૮.૮, ૭.૮.૮.,
૧.૭.૯, ૧.૭.૭,૬.૮.૮. હોય. ૩૧૧. કેવલ દર્શનને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ ભાંગા
કેટલા હોય? એક બંધસ્થાન (૧) એક ઉદયસ્થાન (૪), એક સત્તાસ્થાન (૪), બે
સંવેધ ભાંગા ૧.૪.૪, ૦.૪.૪. ૩૧૨. પહેલી પાંચ વેશ્યાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? બે બધસ્થાન (૭,૮), એક ઉદયસ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે
સંવેધ ભાંગા ૮.૮.૮, ૩.૮.૮. ૩૧૩. શુકલ લેશ્યાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધ
ભાંગા કેટલા હોય? ઉ ચાર બંધસ્થાન, ત્રણ ઉદયસ્થાન, ત્રણસત્તાસ્થાન છેલ્લા સિવાયના, ૬
સંવેધ ભાંગા જાણવા. ૩૧૪. ભવ્ય-ક્ષાયિક-સત્રી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન
તથા સંવેધ ભાંગા કેટલા હોય? ચારબંધસ્થાન ત્રણ ઉદયસ્થાન ત્રણ સત્તાસ્થાન તથા સાત (સધળા)
સંવેધ ભાગા હોય છે. ૩૧૫. અભવ્ય-મિથ્યાત્વ-સાસ્વાદન-અસત્રી માર્ગણાને વિષે બંધસ્થાન
ઉ
ઉ
ચાર
૫૫
Page #57
--------------------------------------------------------------------------
________________
ઉ
ઉ
ઉદયસ્થાન-સત્તાસ્થાન સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮), બે સંવેધ
ભાંગા ૮.૮.૮, ૭.૮.૮. ૩૧૬. ક્ષયોપશમ સમકિતને વિષે, બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધ ભાંગા કેટલા હોય? બે બંધસ્થાન (૩,૮), એક ઉદયસ્થાન (૮), બે સંવેધ ભાંગા
૮.૮.૮,૭.૮.૮ ૩૧૭. ઉપશમસમકિતને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સંવેધ ભાગાદિ કેટલા
હોય? ઉ ત્રણ બંધસ્થાન (૭,૬,૧), બે ઉદયસ્થાન (૮,૭), એક સત્તા સ્થાન
(૮), ત્રણ સંવેધ ભાંગા, ૭,૮,૮,. ૬,૮,૮, ૧,૭,૮ ૩૧૮. મિશ્ર સમકતને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા સંવેધભાંગા
કેટલા હોય? ઉ એક બંધસ્થાન (૭), એક ઉદય સ્થાન (૮), એક સત્તાસ્થાન (૮),
એક સંવેધ ભાંગો (૭,૮,૮) ૩૧૯. આહારી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન તથા
સંવેધભાંગા કેટલા હોય? ઉ ચાર બંધસ્થાન-ત્રણ ઉદયસ્થાન-ત્રણ સત્તાસ્થાન છેલ્લા સિવાયના છ
સંવેધ ભાંગા હોય છે. ૩૨૦. અણાહારી માર્ગણાને વિષે બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન-સંવેધભાંગા
કેટલા હોય? ઉ બે બંધસ્થાન (૭૧), બે ઉદયસ્થાન (૮,૪) બે સત્તાસ્થાન (૮,૪)
ત્રણ સંવેધભાંગા (૭,૮,૮, ૧,૪,૪, ૦,૪,૪). ૩૨૧. કોઈપણ એક સંવેધ ભાંગા વાળી માર્ગણા કેટલી હોય? ઉ બે. ૧. સૂમસંપરાયચારિત્ર, ૨. મિશ્રણમકીત
૩૨૨. કોઈપણ બે ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ. ૩૮. નરક-તિર્યંચ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫
૫૬
Page #58
--------------------------------------------------------------------------
________________
કાય, ૩-વેદ, ૩-કષાય, કેવલજ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, કેવલદર્શન, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષયોપશમ, મિથ્યાત્વ, સાસ્વાદન, અસન્ની.
ઉ
૩૨૩. કોઈપણ ત્રણ સંવેધ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? ત્રણ લોભ, ઉપશમ સમકીત, અણાહારી. ૩૨૪. કોઈપણ ચાર ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? એક યથાખ્યાત ચારિત્ર.
ઉ
૩૨૫. કોઇપણ પાંચ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? સાત, ૪-જ્ઞાન, ૩-દર્શન.
ઉ
૩૨૬. કોઇપણ છ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી ? પાંચ, ૩-યોગ, શુકલલેશ્યા, આહારી.
ઉ
૩૨૭. સાતેય ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય ?
૬. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, જ્ઞાયિક તથા સન્ની માર્ગણા હોય.
૩૨૮. કયા કયા ભાંગાની માર્ગણાઓ સાથે કુલ માર્ગણા કેટલી થાય ?
ઉ
૬૨ આ પ્રમાણે
એક ભાંગાવાળી
બે ભાંગાવાળી
ત્રણ ભાંગાવાળી
ચાર ભાંગાવાળી
પાંચ ભાંગાવાળી
છ ભાંગાવાળી
સાત ભાંગાવાળી
ર
૩૮
૩
૧
૭
૫
૬
૬૨
૩૨૯. પહેલા ભાંગાનો કાળ કેટલો હોય ?
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા
માર્ગણા થાય છે.
૮.૮.૮ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટ એક અંત મુહૂર્ત
૫૭
Page #59
--------------------------------------------------------------------------
________________
ઉ
૩૩૦. બીજા સંવેધ ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૭, ૮, ૮ ભાંગાનો કાળ જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષનો
- ત્રીજો ભાગ અધિક ૬ માસ ન્યૂન ૩૩ સાગરોપમ હોય છે. ૩૩૧. ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૬, ૮, ૮ જધન્ય એક સમય ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત. ૩૩૨. ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૧, ૭, ૮ નો કાળ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ૩૩૩. પાંચમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૧, ૭, ૭ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત ૩૩૪. છઠ્ઠા ભાંગાનો કાળ કેટલો હોય?
૧, ૪, ૪ ભાંગાનો કાળ જધન્ય એક અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશઉન
(નવવર્ષન્યૂન) પૂર્વક્રોડ વરસ. ૩૩૫. સાતમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ ૦.૪.૪ નો કાળ જધન્ય-ઉત્કૃષ્ટથી પાંચ હસ્તાક્ષર જેટલો હોય છે
એટલે કે અસંખ્યાત સમય જેટલો કાળ હોય છે. ૩૩૬. જ્ઞાનાવરણીયનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ પ૯ માર્ગણામાં હોય. કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત આ ત્રણ
સિવાયની જાણવી. ૩૩૭. જ્ઞાનાવરણીયનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૦ માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની જાણવી. ૩૩૮. જ્ઞાનાવરણીયનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૦ માર્ગણામાં કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની જાણવી. ૩૩૯. જ્ઞાનાવરણીયનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય?
પ૯ માર્ગણમાં કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત ચારિત્ર સિવાયની
જાણવી (૫, ૫, ૫). ૩૪૦. જ્ઞાનાવરણીયનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૦.૫.૫-૨૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૫૮
Page #60
--------------------------------------------------------------------------
________________
૩ યોગ, યથાખ્યાતચારિત્ર, ૩ દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિક
સમકિત, ઉપશમ સમીકીત, સન્ની, આહારી. ૪ જ્ઞાન. ૩૪૧. જ્ઞાનાવરણીયનો પહેલો ભાંગો જ હોય એવી માર્ગણા કેટલી?
૪૦ હોય, નરક, તિર્યંચ, દેવગતિ, એકજિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪-કષાય ૩-અજ્ઞાન, યથાખ્યાત સિવાય ૬ સંયમ, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, ક્ષયોપશમ,
અસની અણાહારી = ૪૦. ૩૪૨. જ્ઞાનાવરણીયનો બીજો ભાંગો જ હોય એવી માર્ગણા કેટલી? ઉ એક યથાખ્યાત સંયમ. ૩૪૩. જ્ઞાનાવરણીયના બન્ને ભાંગા હોય એવી માર્ગણા કેટલી? ઉ ૧૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, ૩
દર્શન, શુકલ, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી. ૩૪૪. જ્ઞાનાવરણીયનો એકેય ભાંગો ન હોય એવી માર્ગણા કેટલી? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન. ૩૪૫. જ્ઞાનાવરણીયનાં ભાંગાઓ બાસઠ માર્ગણામાં કઈ રીતે જણાય?
પહેલો ભાંગો ૪૦ માર્ગણામાં બીજો ભાંગો ૧ માર્ગણામાં બન્ને ભાંગા ૧૯ માર્ગણામાં ન હોય એવી ૨ માર્ગણા
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૩૪૬. અંતરાયકર્મનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૯ કેવલજ્ઞાન, કેવલદર્શન, યથાખ્યાત ચારિત્ર ત્રણ સિવાયની
જાણવી. ૩૪૭. અંતરાયકર્મનું ઉદયસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૦ કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની જાણવી. ૩૪૮. અંતરાયકર્મનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉં ૬૦ કેવલજ્ઞાન, કેવલદર્શન સિવાયની માર્ગણા જાણવી.
પ૯
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪૯. અંતરાયકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ પ૯, ૪ ગતિ, ૫ જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન
યથાખ્યાત સિવાય ૬-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી, ૪ કષાય. ૩૫૦. અંતરાયકર્મનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૨૦. મનુષ્ય ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૪-જ્ઞાન
યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, ઉપશમ, સન્ની
આહારી. ૩૫૧. અંતરાયકર્મનો પહેલો ભાંગો જ કેટલી માર્ગણામાં હોય?
૪૦. નરક, તિર્યંચ, દેવગતિ, એકન્દ્રિયાદિ ૪-જાતિ, પૃથ્વીકાયાદિ ૫કાય, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ૬-સંયમ, પહેલી પાંચ વેશ્યા,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન મિશ્ર, ક્ષયોપશમ, અસન્ની, અણાહારી. ૩૫૨. અંતરાયકર્મનો બીજો જ ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ એક જ યથાખ્યાત સંયમ. ૩૫૩. અંતરાયકર્મના બન્ને ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, ૩
દર્શન, શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી. ૩૫૪. અંતરાયકર્મનો એકેય ભાંગો ન હોય એવી માર્ગણા કેટલી? ઉ બે કેવલજ્ઞાન, કેવલદર્શન. ૩૫૫. અંતરાય કર્મના ભાંગાવાળી માર્ગણા સંખ્યા કઈ રીતે?
પહેલા એક ભાંગાવાળી ૪૦ માર્ગણા બીજા ભાંગાવાળી ૧ માર્ગણા બન્ને ભાંગાવાળી ૧૯ માર્ગણા ભાંગી ન હોય એવી ૨ માર્ગણા
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૩૫૬. દર્શનાવરણીયકર્મનું પહેલું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ નવ પ્રકૃતિનું ૪૫ માર્ગણામાં હોય. ગતિ, પજાતિ, ૬-કાય, ૩-યોગ,
Page #62
--------------------------------------------------------------------------
________________
૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર દર્શન, ૬ વેશ્યા, ભવ્ય
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૩૫૭. દર્શનાવરણીયનું બીજું બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય?
છ પ્રકૃતિનું ૪૫ માર્ગણામાં. ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સૂમસંપરાય, યથાખ્યાત સિવાય, ૫-સંયમ ૩-દર્શન, ૬ વેશ્યા, ભવ્ય, મિશ્ર, ક્ષાયિક, ઉપશમ,
યોપશમ, સન્ની, આહારી, અણાહારી. ૩૫૮. દર્શનાવરણીયનું ત્રીજું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય?
૨૯ માર્ગણામાં ચાર પ્રકૃતિનું), મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ, સન્ની,
આહારી = ૨૯. ૩૫૯. દર્શનાવરણીયના ત્રણેય બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૯, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, શુકલવેશ્યા, ભવ્ય, સન્ની, આહારી. ૩૬૦. દર્શનાવરણીયનાં નવ અને છ બે બંધસ્થાનો કેટલી માગર્ણામાં હોય? ઉ ૧૩, નરક-તિર્યંચ, દેવગતિ, અવિરતિસંયમ, પાંચ લેશ્યા, ૩ અજ્ઞાન
અણાહારી. ૩૬૧. દર્શનાવરણીયનાં છ અને ચાર બે બંધસ્થાનો કેટલી માર્ગણામાં હોય? ૧ ૯, ૪ જ્ઞાન, અવધિદર્શન, સામાયિક, છેદોપસ્થાપનીય, ક્ષાયિક, અને
ઉપશમસમકત. ૩૬૨. દર્શનાવરણીયનુ એક નવનું જ બંધ સ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૩-એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વી આદિ પકાય, અભવ્ય, મિથ્યાત્વ
સાસ્વાદન, અસત્રી. ૩૬૩. દર્શનાવરણીયનુ એકછનું જ બંધ સ્થાન હોય તેવી માર્ગણા કેટલી હોય? ઉ ૪, પરિહારવિશુદ્ધ, દેશવિરતી, ક્ષયોપશમ, મિશ્રસમકિત. ૩૬૪. દર્શનાવરણીયનુ ચારનું જ બંધસ્થાનવાળી માર્ગણા કેયલી હોય? ઉ એક સૂક્ષ્મસંપરાય.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬૫. એકેય બંધ સ્થાન ન હોય એવી માર્ગણા કેટલી? ઉ ત્રણ કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન. ૩૬૬. દર્શનાવરણીયના બંધસ્થાનમાં કુલ માર્ગણાઓ કઈ રીતે હોય?
ત્રણેય બંધસ્થાનો વાળી ૧૯ માર્ગણા પહેલા બે બંધસ્થાનવાળી ૧૩ માર્ગણા બીજા ત્રીજા બંધસ્થાનવાળી ( ૯ માર્ગણા નવનું જ બંધસ્થાનવાળી ૧૩ માર્ગણા છનું જ બંધસ્થાનવાળી
૪ માર્ગણા ચારનું જ બંધસ્થાનવાળી ૧ માર્ગણા બંધસ્થાન ન હોય એવી ૩ માર્ગણા
કુલ ૬૨ માર્ગણા થાય છે. ૩૬૭. દર્શનાવરણીયકર્મનાં બન્ને ઉદયસ્થાનો કેટલી માર્ગણાઓમાં હોય? ઉ ૬૦ કેવલજ્ઞાન, કેવલદર્શન, બે સિવાયની જાણવી. ૩૬૮. દર્શનાવરણીયનું નવનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ. ૫૮ માર્ગણામાં હોય, ૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય ૬ સમીકીત સન્ની, અસગ્ની, આહારી, અણાહારી = ૫૮. ૩૬૯. દર્શનાવરણીયનું છનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય?
૨૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૪-જ્ઞાન, સામાયિક છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત,
૩-દર્શન શુકલ વેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સત્રી, આહારી. ૩૭૦. દર્શનાવરણીયનું ચારનું સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૯, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન,
યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી. ૩૭૧. દર્શનાવરણીયનાં ત્રણેય સત્તાસ્થાનો હોય એવી માર્ગણાઓ કેટલી
હોય? ઉ ૧૯. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન,
ઉ
૬૨
Page #64
--------------------------------------------------------------------------
________________
યથાખ્યાત સંયમ, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી. ૩૭૨. દર્શનાવરણીયના (૯-૬) બે સત્તાસ્થાનોવાળી માર્ગણાઓ કેટલી? ઉ ૧૦, ૩-વેદ, ૪-કષાય, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, ૩૭૩. દર્શનાવરણીયનુ નવનું જ સત્તાસ્થાન કેટલી માર્ગણામાં હોય? ઉ. ૩૧. નરક, તિર્યચ, દેવગતિ, એકન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વકિયાદિ પ
કાય, ૩-અજ્ઞાન, દેશવિરતિ, અવિરતિ, પરિહારવિશુદ્ધિ, પહેલી પાંચ
લેશ્યા, અભવ્ય, ક્ષાયિક વિના પ-સમીકીત, અસત્રી, અણાહારી. ૩૭૪. દર્શનાવરણીયન છનું સત્તાસ્થાન કેટલી માર્ગમામાં હોય? ઉ ૧ સૂક્ષ્મ સંપરાય. ૩૭૫. દર્શનાવરણીયના સત્તાસ્થાન ન હોય એવી માર્ગણા કેટલી? ઉ ૨. કેવલજ્ઞાન, કેવલદર્શન. ૩૭૬. દર્શનાવરણીયના સત્તાસ્થાનોવાળી માર્ગણા સંખ્યા કઈ રીતે?
ત્રણેય સત્તાસ્થાનોવાળી ૧૯ માર્ગણા બે સત્તાસ્થાનોવાળી ૧૦ માર્ગણા એક સત્તાસ્થાનવાળી ૩૧ માર્ગણા એક્કેય સત્તાસ્થાન ન હોય એવી ૨ માર્ગણા
૬૨ માર્ગણા થાય. ૩૭૭. દર્શનાવરણીયનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૯, ૪, ૯ આ ભાંગો ૪૫ માર્ગણામાં હોય. ૪-ગતિ, ૫ જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૩-અજ્ઞાન, ૪-કષાય, અવિરતિ, ર-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૩૭૮ દર્શનાવરણીયનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૯, ૫, ૯ આ ભાંગો ૪૪ માર્ગણામાં હોય.
૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન અવિરતિ, ર-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી.
૬૩
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૭૯. દર્શનાવરણીયનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૬, ૪, ૯ આ ભાંગો ૪૫ માર્ગણામાં હોય.
૪-ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિશ્ર, ક્ષયોપશમ,
ક્ષાયિક, ઉપશમ, સન્ની, આહારી, અણાહારી. ૩૮૦. દર્શનાવરણીયનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૪ માર્ગણામાં હોય. (૬, ૫, ૯) ૪ ગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ-અવિરતિ, ૩-દર્શન, ૬
લેશ્યા, ભવ્ય, મિશ્ર, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૧. દર્શનાવરણીયનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. (૪, ૪, ૯) ૨૮ માર્ગમામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ,
ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, ઉપશમ,
સન્ની, આહારી. ૩૮૨. દર્શનાવરણીયનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય?
(૪, ૫, ૯) આ ભાંગો ૨૮ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
ઉપશમ, સન્ની આહારી. ૩૮૩. દર્શનાવરણીયનો સાતમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
(૪, ૪, ૬) આ ભાંગો ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસપરાય, ૩-દર્શન, શુકલ વેશ્યા,
ભવ્ય, ક્ષાયિક, સંન્ની, આહારી. ૩૮૪. દર્શનાવરણીયનો આઠમો ભાગો કેટલી માર્ગણામાં હોય? 6 (૪, ૫, ૬) આ ભાંગો ૨૮ માર્ગણામાં હોય. મનુષ્યગતિ,
ઉ
૬૪
Page #66
--------------------------------------------------------------------------
________________
પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસં૫રાય, ૩-દર્શન, શુકલેશ્યા,
ભવ્ય-ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૫. દર્શનાવરણીયના નવ દશ બે ભાંગા કેટલી માર્ગણામાં હોય?
(૦.૪.૯,૦.૫.૯) આ ભાંગ ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન,
શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૬. દર્શનાવરણીયના અગ્યાર બાર બે ભાંગા કેટલી માર્ગણામાં હોય?
(૦,૪,૬,૦,૫,૬) આ ભાંગા ૧૯ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન,
શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૭. દર્શનાવરણીયનો તેરમો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
૧૯ માર્ગણામાં હોય (૦.૪.૪), મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
સન્ની, આહારી. ૩૮૮. છઠ્ઠા કર્મગ્રંથના આધારે દર્શનાવરણીયના કેટલા ભાંગા હોય? ઉ ૧૧ ભાંગા હોય, તેર નહિ. કારણકે ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય હોતો
નથી. ૩૮૯. દર્શનાવરણીયના તેર ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૧૨, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, સન્ની, આહારી. ૩૯૦. દર્શનાવરણીયના અગ્યાર ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૩ થી ૧૩ ભાંગા. ૬ માર્ગણામાં હોય
૪-જ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિક સમકિત. ૩૯૧. દર્શનાવરણીયના ૮ (આઠ) ભાંગા કેટલી માર્ગણામાં હોય? . ઉ ૧ થી ૮ માંગા સાત માર્ગણામાં હોય ૩-વેદ, ૪-કષાય. ૩૯૨. દર્શનાવરણીયના છ ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૩ થી ૮ ભાંગા બે માર્ગણામાં હોય સામાયિક, છેદોપસ્થાપનીય.
૬૫.
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૯૩. દર્શનાવરણીયના છ ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ. (૩ થી ૬-૯-૧૦) ભાંગાવાળી એક ઉપશમ સમીકીત માર્ગણા. ૩૯૪. દર્શનાવરણીયના પાંચ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૯ થી ૧૩) વાળી એક માર્ગણા યથાખ્યાત ચારિત્ર. ૩૯૫. દર્શનાવરણીયના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૧ થી ૪) ભાંગાવાળી ૧૩ માર્ગણા હોય, નરક, તિર્યંચ, દેવગતિ, ૩
અજ્ઞાન, અવિરતિસંયમ, પહેલી પાંચ વેશ્યા, અણાહારી. ૩૯૬. દર્શનાવરણીયના ચાર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ (૫ થી ૮) ભાંગા, એક માર્ગણા. સૂમસંપરાયચારિત્ર ૩૯૭. દર્શનાવરણીયના બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૧-૨) ભાંગાવાળી ૧૩ માણા હોય. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વી
આહિ પાંચ કાય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસત્રી. ૩૯૮. દર્શનાવરણીયના બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૩-૪) ભાંગાવાળી ૪ માર્ગણા, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, મિશ્ર
સમીકીત, ક્ષયોપશમસમકત. ૩૯૯, દર્શનાવરણીયના એકેય ભાંગા ન હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન કેવલદર્શન. ૪૦૦. દર્શનાવરણીયના ભાંગાઓની માર્ગણાની સંખ્યા કઈ રીતે જણાય?
તેર ભાંગાઓવાળી ૧૨ માર્ગણા અગ્યાર ભાંગાવાળી
૬ માર્ગણા આઠ ભાંગાવાળી
૭ માર્ગણા છ ભાંગાવાળી
૩ માર્ગણા પાંચ ભાંગાવાળી
૧ માર્ગણા ચાર ભાંગાવાળી
૧૪ માર્ગણા બે ભાંગાવાળી
૧૭ માર્ગણા એકેય ન હોય એવી
૨ માર્ગણા ૬૨ માર્ગણા હોય
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૦૧. અશાતા વેદનીયનું બંધસ્થાન કેટલી માર્ગણામાં હોય?
૫૮, ૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની,
અસત્રી, આહારી, અણાહારી. ૪૦૨. શાતા વેદનીયનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૬૨ માર્ગણામાં હોય છે. ૪૦૩. શાતા-અશાતાનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૬ર માર્ગણામાં હોય. ૪૦૪. શાતા અશાતા બન્નેની સત્તા કેટલી માર્ગણામાં હોય? " ઉ ૬૨ માર્ગણામાં હોય છે. ૪૦૫. પહેલા બે ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ (અશા, અશા-૨ અશા,શાતા-૨) આ ભાંગા ૫૮ માર્ગણામાં હોય
કેવલજ્ઞાન, કેવલદર્શન, સૂમસંપરાય, યથાખ્યાત સિવાય જાણવી. ૪૦૬. વેદનીયના ત્રીજા ચોથા ભાંગામાં કેટલી માણાઓ હોય? ઉ (શાતા, અશાતા-૨, શાતા, શાતા-૨) આ ભાંગા ૬૨ માર્ગણામાં હોય. ૪૦૭. વેદનીયના પાંચમા છઠ્ઠા ભાંગામાં કેટલી માર્ગણાઓ હોય? ઉ (0 અશા-૨, ૦-શાતા-૨) આ બેમાં ૧૦ માર્ગણા. મનુષ્યગતિ,
પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાવાત, કેવલદર્શન, ભવ્ય,
ક્ષાયિક, સન્ની, અણાહારી. ૪૦૮. વેદનીયના છેલ્લા બે ભાંગામાં કેટલી માર્ગણાઓ હોય? ઉ ૧૦ માર્ગણા, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન,
યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી. ૪૦૯. વેદનીયના આઠેય ભાંગા હોય એવી માર્ગણાઓ કેટલી હોય? ઉ સાત, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, ક્ષાયિક, સન્ની,
અણાહારી. ૪૧૦. પહેલા ચાર ભાંગા જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય?
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉ ૫૧, નરક, તિર્યંચ, દેવગતિ, અકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વી આદિ ૫
કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, પ-સંયમ, ૩
દર્શન, ૬-લેશ્યા, અભવ્ય, ૫ સમીકીત, અસત્ર, આહારી. ૪૧૧. પહેલા બે સિવાયના છ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ૧ ૩ માર્ગણા કેવલજ્ઞાન, કેવલદર્શન. યથાતચારિત્ર. ૪૧ ૨. ત્રીજા ચોથા બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક સૂક્ષ્મસંપરાય ૪૧૩. વેદનીયના ભાંગાની કુલ માર્ગણા સંખ્યા કેટલી થાય?
આ પ્રમાણે ૬૨ થાય. આઠ ભાંગા હોય એવી ૭ માર્ગણા ચાર ભાંગા હોય એવી ૫૧ માર્ગણા છ ભાંગા હોય એવી
૩ માર્ગણા બે ભાંગા હોય એવી
૧ માર્ગણા
કુલ ૬ર માર્ગણા થાય છે. ૪૧૪. જ્ઞાનાવરણીય, અંતરાયના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય?
અભવ્ય જીવો આશ્રયી અનાદિ અનંત કાળ (૫.૫.૫) ભવ્ય જીવોને આશ્રયી અનાદિ સાંતકાળ, સમ્યકત્વથી પતિત જીવો આશ્રયી સાદિ
સાંત કાળ જાણવો. ૪૧૫. જ્ઞાનાવરણીય, અંતરાયના બીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (૦.૫.૫) જધન્યથી ૧. સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાળ હોય છે. ૪૧૬. દર્શનાવરણીયના પહેલા બે ભાંગાનો કાળ કેટલો હોય?
અભવ્ય જીવોને અનાદિ અનંતકાળ ભવ્ય જીવોને અનાદિ સાંત કાળ સમ્યક્ત પતીતને સાદિ સાંત કાળ જાણવો.
દરેકમાં નિદ્રાનો કાળ એક અંતર્મુહૂર્ત જાણવો. ૪૧૭. દર્શનાવરણીયના ત્રીજા ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્યથી એક અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટતી ૬૬ સાગરોપમ સાધિક કાળ
૬૮
Page #70
--------------------------------------------------------------------------
________________
જાણવો. ૪૧૮. દર્શનાવરણીયના પાંચથી આંઠ ભાંગા સુધીનો કાળ કેટલો? ઉ જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત. ૪૧૯. દર્શનાવરણીયના નવ-દશ ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. ૪૨૦. દર્શનાવરણીયના ૧૧-૧૨ ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત ૪૨૧. દર્શનાવરણીયના તેરમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય ઉત્કૃષ્ટથી એક સમય હોય છે. ૪૨૨. વેદનીયના પહેલા બે ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય ૧. સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. ૪૨૩. વેદનીયના ત્રીજા ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય, ૧-સમય, ઉત્કૃષ્ટ દેશોનું પૂર્વક્રોડ વર્ષ. ' ૪૨૪. વેદનીયના પાંચમા છઠ્ઠા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય તથા ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત. ૪૨૫. વેદનીયના છેલ્લા બે ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય તથા ઉત્કૃષ્ટથી એક સમય હોય છે. ૪૨૬. નીચ ગોત્રનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૫ માર્ગણામાં.
૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, ર-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,
સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૨૭. ઉચ્ચ ગોત્રનો બંધ કેટલી માર્ગણામાં હોય?
પ૭, ૪-ગતિ, ૫-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ (યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી.
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૨૮. નીચ ગોત્રનો ઉદય કેટલી માર્ગણામાં હોય?
પ૩ માર્ગણા. નરક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય,૩-જ્ઞાન,૩-અજ્ઞાન,અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસત્રી, આહારી,
અણાહારી ૪૨૯. ઉચ્ચ ગોત્રનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ - ૫૦, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩
વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ,૪-દર્શન, ૬-લેશ્યા.
ભવ્ય અભવ્ય, ૬ સમીકીત, સન્ની, આહારી, અણાહારી. ૪૩૦. નીચ ગોત્રની સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ બાસઠ માર્ગણામાં હોય. ૪૩૧. નીચ ગોત્રની જ સત્તા કેટલી માર્ગણામાં હોય?
૩૪ માર્ગણામાં. તિર્યંચગતિ, પજાતિ, ૬-કાય, કાયયોગ, ૩-વેદ, ૪કષાય, ૨-અજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ૩ લેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૩૨. ઉચ્ચ ગોત્રની જ સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૦ માર્ગણામાં મનુષ્યગતિ, પંચેન્દ્રિજાતિ, ત્રસકાય, કેવલ જ્ઞાન,
યથાખ્યાત સંયમ, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી ૪૩૩. ગોત્રકર્મનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૪ માર્ગણામાં હોય. તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, કાયયોગ, ૩- વેદ, ૪-કષાય,૨-અજ્ઞાન, અવિરતિસંયમ, અચક્ષુદર્શન, પહેલી ૩
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૩૪. ગોત્રકર્મનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૪ માર્ગણામાં હોય. નરક, તિર્યંચ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-વેદ, ૩-યોગ, ૪-કષાય, ૩-અજ્ઞાન,અવિરતિ સંયમ, ૨-દર્શન ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી
અણાહારી. ૪૩૫. ગોત્ર કર્મનો ત્રીજો ભાંગો કેટલી માણામાં હોય?
Page #72
--------------------------------------------------------------------------
________________
૩૩ માર્ગણામાં હોય તેની-ઉ-૨). મનુષ્યગતિ, દેવગતિ. પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ૨દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની,
આહારી, અણાહારી ૪૩૬. ગોત્ર કર્મનો ચોથો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
(ઉ-ની-૨) ૫૩ માર્ગણામાં, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫જાતિ, ૬-કાય,૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ. દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૩૭. ગોત્રકર્મનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ (ઉ-ઉ-૨)૪૭ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, દેવગતિ, પંચે - જાતિ,
ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ (યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત
સન્ની, આહારી-અણાહારી. ૪૩૮. ગોત્ર કર્મનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. (૦.૧-૨) ૨૩ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૩-યોગ, પ-જ્ઞાન, યથાખ્યાત, ૪-દર્શન, શુકલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
ઉપશમ, સન્ની, આહારી, અણાહારી. ૪૩૯. ગોત્રકર્મનો સાતમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ (o,-ઉ-ઉ) ૧૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અને
અણાહારી. ૪૪૦. ગોત્રકર્મનાં સાતેય ભાંગાવાળી માર્ગણાઓ કેટલી? ઉ પાંચ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ભવ્ય, સન્ની, અણાહારી. ૪૪૧. પહેલા સિવાયના છ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક મનુષ્યગતિ. ૪૪૨. એક થી છ સુધીના ભાંગાવાળી કેટલી માર્ગલા હોય? ઉ છ, ૩-યોગ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, આહારી.
૭૧
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૪૩. એક થી પાંચ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ૧૫, ૩ વેદ, ૪-કષાય, ૨-અજ્ઞાન, અવિરતિ, ૩-લેશ્યા, અભવ્ય,
મિથ્યાત્વ. ૪૪૪. બે થી છ ભાંગાવાળી કેટલી માણા હોય? ઉ એક શુકલેશ્યા. ૪૪૫. બે થી પાંય ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ. ચાર, વિર્ભાગજ્ઞાન, તેજોલેશ્યા પઘલેશ્યા, સાસ્વાદન. ૪૪૬. ચારથી સાત ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક ક્ષાયિકસમકત. ૪૪૭. પહેલો બીજો ચોથો ત્રણ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ નવ, તિર્યંચગતિ, એકેન્દ્રિયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અપૂકાય,
વનસ્પતિકાય, અસત્રી. ૪૪૮. ચાર થી ૬ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ પાંચ, ૩-જ્ઞાન, અવધિદર્શન. ઉપશમ સમકત. ૪૪૯. પહેલો બીજો બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ બે. તેઉકાય, વાયુકાય. ૪૫૦. બીજા અને ચોથો બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક નરકગતિ. ૪૫૧. ચાર અને પાંચ બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ત્રણ. દેશવિરતિ, ક્ષયોપશમ, મિશ્ર સમકત. ૪૫૨. ત્રણ અને પાંચ બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક દેવગતિ. ૪૫૩. પાંચ અને છ બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક મન:પર્યવજ્ઞાન ૪૫૪. છ અને સાત બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉં ત્રણ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલદર્શન. ૪૫૫. પાંચમો એક જ ભાંગો હોય એવી કેટલી માર્ગણા હોય?
Page #74
--------------------------------------------------------------------------
________________
ઉં
ચાર, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, સૂમસંપરાય. ૪૫૬. ગોત્રકર્મના ભાંગાવાળી કુલ માર્ગણા કેટલી થાય?
બાસઠ સાતેય ભાંગાવાળી
૫ માર્ગણા છ ભાંગાવાળી
૭ માર્ગણા પાંચ ભાંગાવાળી
૧૬ માર્ગણા ચાર ભાંગાવાળી
૫ માર્ગણા ત્રણ ભાંગાવાળી
૧૪ માર્ગણા બે ભાંગાવાળી
૧૧ માર્ગણા એક ભાંગાવાળી
૪ માર્ગણા
૬૨ માર્ગણા થાય છે. ૪૫૭. ગોત્રકર્મના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ તેઉકાય વાયુકાય જીવ આશ્રયી અસંખ્યાતી ઉત્સરપિણી-અવસરપિણી
કાળ જાણવો તેમાંથી નીકળી અન્ય ગતિમાં જનારને એક અંતર્મુહૂર્ત
કાળ જાણવો. ૪૫૮. ગોત્રકર્મના બીજા ભાગાનો કાળ કેટલો હોય? ઉ (ની.ની-૨) એક અંતર્મુહૂર્ત હોય. ૪૫૯. ગોત્રકર્મના ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (ઉની.૨) એક અંતર્મુહુર્ત હોય ૪૬૦. ગોત્રકર્મના ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ. (ઉની.-૨) જધન્ય ૧.સમય, ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (તિર્યંચ
જીવોને હોય.). ૪૬૧. ગોત્રકર્મના પાંચમા ભાગાનો કાળ કેટલો હોય? ઉ (ઉઉ-૨) જધન્ય ૧. સમય. ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (સાધુને) ૪૬૨. ગોત્રકર્મના છઠ્ઠા ભાંગાનો કાલ કેટલો હોય? ઉ (o.ઉ-૨) જધન્ય ૧. સમય ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (કેવલીને).
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૬૩. ગોત્રકર્મના સાતમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (૦.૧૧) એક સમય ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમયે હોય. ૪૬૪. નરકાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ર૯ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, તિયેંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ૨-દર્શન, ૩
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૪૬૫. નરકાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૫ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકવેદ, ૪
કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમીકીત, સન્ની, આહારી, અણાહારી. ૪૬૬. નરકાયુષ્યની સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૮, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, પાંચ સંયમ, (સૂક્ષ્મસંપરાય યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
૬-સમીત, સન્ની,અસન્ની, આહારી, અણાહારી. ૪૬૭. મનુષ્યાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય?
૪૮, ૪-ગતિ,૫-જાતિ, પૂથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય,૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી,
ક્ષયોપશમ, ક્ષાયિક-અભિવ્ય. ૪૬૮. મનુષ્યાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૦, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન,૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસશી, આહારી, અણાહારી. ૪૬૯. મનુષ્યાયુષ્યની સત્તા કરેલી માર્ગણામાં હોય? ઉ ૬૦, તેઉકાય, વાયુકાય, સિવાયની જાણવી. ૪૭૦. તિર્યંચાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૪ અથવા ૪૩, ૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪
१४
Page #76
--------------------------------------------------------------------------
________________
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ૨-દર્શન, પાંચ લેશ્યા અથવા ૬-લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી. ૪૭૧. તિર્થંચાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૧, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩
જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૭૨. તિર્યંચાયુષ્યની સત્તા કેટલી માર્ગાણામાં હોય? ઉ ૫૮, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, કેવલજ્ઞાન, કેવલદર્શન, સિવાયની
૫૮ જાણવી, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૫ સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમીકીત, સન્ની, અસત્રી, આહારી, અણાહારી. ૪૭૩. દેવાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૪, મનુષ્યગતિ, તિર્થંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩
વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, દેશવિરતિ, અવિરતિ ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, અસગ્ની,
આહારી. ૪૭૪. દેવાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ. ૩૯, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ
૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય ૬ સમીકીત, સન્ની, આહારી, અણાહારી. ૪૭૫. દેવાયુષ્યની સત્તા કેટલી માર્ગણામાં હોય?
૫૦, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ,૩-દર્શન, ૬લેશ્યા ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસન્ની, આહારી,
અણાહારી. ૪૭૬. નરકાયુષ્યનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૫ (.ન.ન) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,૩યોગ, નપુંસકવેદ,
૭૫.
Page #77
--------------------------------------------------------------------------
________________
ઉ
૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમકિત, સન્ની, આહારી, અણાહારી. ૪૭૭. નરકાયુષ્યનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૨૬. નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકર્વેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. ૪૭૮. નરકાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૨ (મ.ન. મ.ન.) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, નપુંસકવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક,
સન્ની, આહારી. ૪૭૯. નરકાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૩ (૦.ન. તિન) નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૫ સમકિત (ક્ષાયિક સમકિત સિવાય ૫
સમકિત સમજવા) સન્ની આહારી = ૩૩ ૪૮૦. નરકાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
(૦.ન.મ.ન.) ૩૪ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસક્વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-લેશ્યા, ૩
દર્શન, ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, આહારી. ૪૮૧. નરકાયુષ્યના પાંચેય ભાંગા હોય એવી માર્ગણા કેટલી?
૨૬,નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકવેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૩-લેશ્યા,
ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,સન્ની, આહારી. ૪૮૨. નરકાયુષ્યના ૧.૩.૪.૫ ભાંગા હોય એવી માર્ગણા કેટલી? ઉ પાંચ, ૩-જ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમસમકત. ૪૮૩. નરકાયુષ્યનાં ૧.૩.૫ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિકસમકત.
૭૬
Page #78
--------------------------------------------------------------------------
________________
૪૮૪. નરકાયુષ્યનાં ૧.૪.૫ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે મિશ્રણમકીત, ઉપશમસમકત. ૪૮૫. નરકાયુષ્યનો પહેલો ભાંગોજ હોય એવી માર્ગણા કેટલી?. ઉ એક અણાહારી. ૪૮૬. નરકાયુષ્યનાં પાંચ ભાંગાની કુલ માર્ગણાઓ કેટલી? ઉ પાંત્રીશ
નરકાયુષ્યનાં પાંચેય ભાંગાવાળી ૨૬ નરકાયુષ્યના ૧.૩.૪.૫ ભાગાવાળી ૫ નરકાયુષ્યનાં ૧.૩.૫ ભાંગાવાળી ૨ નરકાયુષ્યના ૧.૪.૫ ભાંગાવાળી ૧ નરકાયુષ્યનાં પહેલા ભાંગાવાળી ૧
કુલ ૩૫ થાય છે. ૪૮૭. નરકાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય છ માસ ન્યૂન દશહજાર વર્ષ ઉત્કૃષ્ટ છ માસ ન્યૂન તેત્રીશ
સાગરોપમ. ૪૮૮. નરકાયુષ્યનાં બીજા ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અને ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત હોય. ૪૮૯. નરકાયુષ્યનાં ચોથા પાંચમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યુન છ માસ જાણવો. ૪૯૦. તિર્યંચાયુષ્યનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૧, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩
જ્ઞાન, ૩-અજ્ઞાન,અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસશી, આહારી, અણાહારી. ૪૯૧. તિર્યંચાયુષ્યનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
૨૮,તિયેંચગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ ર-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી.
ઉ
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૯૨. તિર્યંચાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૦ અથવા ૪૧, તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ર-દર્શન, પાંચ અથવા છ વેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસગ્ની, આહારી. ૪૯૩. તિર્યંચાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૯, તિર્યંચગતિ, પ-જાતિ, પૃથવીકાય, અકાય વનસ્પતિકાય
ત્રસકાય, યોગ,૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ દર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની,
અસન્ની, આહારી. ૪૯૪. તિર્યંચાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૯, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન,ક્ષયોપશમ, ક્ષાયિક,
સન્ની, આહારી, અસત્રી = ૩૯ ૪૫. તિર્યંચાયુષ્યનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૦. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ,ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા. ભવ્ય, અભવ્ય, ક્ષાયિક સિવાય ૫ સમીકીત, સન્ની, અસન્ની, આહારી.
તિર્યંચાયુષ્યનો સાતમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૯, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩
જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ક્ષાયિક સિવાય ૫ સમકિત, સન્ની, અસન્ની, આહારી. ૪૯૭. તિચેંચાયુષ્યનો આઠમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૭,તિયેંચગતિ, પ-જાતિ, પૃથ્વી, અપુ વનસ્પતિ, ત્રસકાય, ૩યોગ,
૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ક્ષાયિક સિવાય ૫ સમકીચ, સન્ની,
અસત્રી, આહારી. ૪૯૮. તિર્યંચાયુષ્યનો નવમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૯૬.
Page #80
--------------------------------------------------------------------------
________________
ઉ
૪૧, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ,૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા,
ભવ્ય, અભવ્ય, ૬ સમીકીત, સન્ની, અસત્રી, આહારી. ૪૯૯. તિર્યંચાયુષ્યના નવ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૨૮, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ૩
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૫૦૦. તિર્યંચાયુષ્યનાં બીજા વિના આઠ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક સાસ્વાદન સમકત. ૫૦૧. તિર્થંચાયુષ્યનાં બીજા ત્રીજા વિના સાત ભાંગાવાળી કેટલી માર્ગણા
હોય? ઉ ત્રણ, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુકલ લેગ્યા. ૫૦૨. વિહેંચાયુષ્યનાં ૨.૩.૪. વિના છ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ છ માર્ગણા ૩-જ્ઞાન, અવધિદર્શન, દેશવિરતિ, ક્ષયોપશમ. ૫૦૩. તિર્યંચાયુષ્યનાં (૧.૩.૪.૭.૮) ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ સાત, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય. ૫૦૪. તિચેંચાયુષ્યનાં (૧,૬ થી ૮) ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે ઉપશમ અને મિશ્રણમકીત. ૫૦૫. તિર્યંચાયુષ્યનાં (૧.૩.૭) ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે તેઉકાય, વાયુકાય. ૫૦૬. તિર્યંચાયુષ્યનાં (૧.૫.૯) ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિક સમીકીત. ૫૦૭. તિર્યંચાયુષ્યનો પહેલો ભાંગો હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ એક અણાહારી. ૫૦૮. તિર્યંચાયુષ્યનાં કુલ ભાંગાની માર્ગણાઓ કેટલી થાય? ૧ એકાવન
૭૯
Page #81
--------------------------------------------------------------------------
________________
A
-
o
o
o
o
-
નવંય ભાંગાવાળી આઠ ભાંગાવાળી સાત ભાંગાવાળી છ ભાંગાવાળી પાંચ ભાંગાવાળી ત્રણ ભાંગાવાળી એક ભાંગાવાળી
૫૧ માર્ગણા થાય. ૫૦૯. તિર્યંચાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો? ઉ જધન્ય-ઉત્કૃષ્ટ થી પૂર્વક્રોડ વર્ષના ત્રીજા બે ભાગ. ૫૧૦. તિચાયુષ્યના બંધના ચાર ભાગાનો કાળ કેટલો? ઉ જધન્ય ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. ૫૧૧. તિર્યંચાયુષ્યના બંધ પછીનાં ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન, પૂર્વક્રોડ વર્ષનો ત્રીજો ભાગ
જાણવો. ૫૧૨. મનુષ્યાયુષ્યનો પહેલો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૫૦, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય,૬-સમકીચ, સન્ની, અસગ્ની, આહારી, અણાહારી. ૫૧૩. મનુષ્યાયુષ્યનો બીજો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. ૨૭, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
સષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, આહારી. ૫૧૪. મનુષ્યાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણમાં હોય? ઉ ૨૯ અથવા ૩૨, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩
વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્રી, આહારી, અથવા ત્રણ લેશ્યા અધિક કરતાં ૩૨.
૮૦
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૧૫. મનુષ્યાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૨,મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અક્ષાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, સન્ની, અસત્રી, મિથ્યાત્વ, સાસ્વાદન, આહારી. ૫૧૬. મનુષ્યાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૨,મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સાસ્વાદન,ક્ષયોપશમ, ક્ષાયિક, સત્રી, આહારી. " ૫૧૭. મનુષ્યાયુષ્યનો છઠ્ઠો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૪, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય પરિહાર વિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬
સમકિત, સન્ની, આહારી. ૫૧૮. મનુષ્યાયુષ્યનો સાતમો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૪૫, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૪-જ્ઞાન,૩-અજ્ઞાન, ૫-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમકત, સન્ની, અસત્રી, આહારી. ૫૧૯. મનુષ્યાયુષ્યનો આઠમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ. ૪૫,મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, પ-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, દસમીત, સન્ની, અસશી, આહારી. પ૨૦. મનુષ્યાયુષ્યનો નવમો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૬,મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય,
૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
દસમીત, સન્ની, આહારી. પર૧. મનુષ્યાયુષ્યના નવેય ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૨૭, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪
૮૧
Page #83
--------------------------------------------------------------------------
________________
કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુ અચક્ષુ દર્શન, ૩-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, સન્ની, મિથ્યાત્વ, આહારી. પર ૨. મનુષ્યાયુષ્યના બીજા ભાંગા વિના આઠ ભાંગા કેટલી માર્ગણામાં હોય?” ઉ એક સાસ્વાદન સમકિત પર૩. મનુષ્યાયુષ્યના ર-૩ ભાંગા વિના સાત ભાંગાવાળી કેટલી માર્ગણામાં
હોય? ઉ ત્રણ, તેજો, પાલેશ્યા, શુકલેશ્યા. પર૪. મનુષ્પાયુષ્યના ર.૩.૪ત્રણભાંગા વિના ૬ ભાંગાવાળી કેટલી માર્ગણા
હોય? ૧૧,૪ જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, દેશવિરતિ,
અવધિદર્શન, ક્ષાયિક, ક્ષયોપશમસમીકીત. પ૨૫. મનુષ્યાયુષ્યના અબંધના પાંચ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૨ ઉપશમસમકિત, મિશ્રસમકિત. પર૬. મનુષ્યાયુષ્યના બે ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ (૧.૯ ભાંગા) ૨. સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત. પ૨૭. મનુષ્યાયુષ્યના (૧.૨.૩.૬.૭) પાંચ ભાંગાવાળી કેટલી માર્ગણા
હોય? ઉ એક અસન્ની. પ૨૮. મનુષ્યાયુષ્યનો પહેલો ભાંગોજ હોય એવી માર્ગણા કેટલી હોય? ઉ ત્રણ, કેવલજ્ઞાન, કેવલદર્શન, અણાહારી. પ૨૯. મનુષ્યાયુષ્યનો એકેય ભાંગો ન હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ ૧૨,નરકગતિ, તિર્યંચગતિ, દેવગતિ, એકન્દ્રિય ૪-જાતિ, પૃથ્વીકાય,
અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય. પ૩૦. મનુષ્પાયુષ્યના નવ ભાંગાની માર્ગણાઓ કેટલી થાય? ઉ ૬૨ મનુષ્યનાં નવયે ભાંગાવાળી ૨૭
મનુષ્યનાં આઠ ભાંગાવાળી મનુષ્યનાં સાત ભાંગાવાળી
Page #84
--------------------------------------------------------------------------
________________
به
به
به
م
મનુષ્યનાં છ ભાંગાવાળી ૧૧ મનુષ્યનાં પાંચ ભાંગાવાળી મનુષ્યનાં બે ભાંગાવાળી મનુષ્યનાં એક ભાંગાવાળી એકેય ભાંગો ન હોય એવી
દૂર થાય છે. પ૩૧. મનુષ્યાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જ. અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષનો ત્રીજો ભાગ. ૫૩૨. મનુષ્યાયુષ્યના બંધના ચાર ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્યથી-ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. પ૩૩. મનુષ્યાયુષ્ય પછીનાં ચાર ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તચુન પૂર્વકોડ વર્ષનો ત્રીજો ભાગ. પ૩૪. દેવાયુષ્યનો પહેલો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૯,દવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષ વેદ, સ્ત્રીવેદ,૪
કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પ૩૫. દેવાયુષ્યનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
૩૦, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન,અવિરતિ, ચલુ અચલુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. પ૩૬. દેવાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૬, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. પ૩૭. દેવાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૭, દેવગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
ઉ
ઉ
૮૩
Page #85
--------------------------------------------------------------------------
________________
અભવ્ય ૫ સમકિત, સન્ની, આહારી. (ક્ષાયિક સિવાય ૫ સમકત) પ૩૮. દેવાયુષ્યનો પાંચમો ભાગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૮,દેવગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ,
૪-કષાય ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમીકીત,સન્ની, આહારી. પ૩૯. દેવાયુષ્યના પાંચેય ભાંગાવાળી માણા કેટલી હોય? ઉ ૩૦,દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ,
૪-કષાય, ૩-અજ્ઞાન, ૨-દર્શન, અવિરતિ, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. ૫૪૦. દેવાયુષ્યના બીજા વિના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય. ૧ ૫.૩-જ્ઞાન, અવધિદર્શન, ક્ષયોપશમસમકત. ૫૪૧. દેવાયુષ્યના ૧.૩.૫ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક ક્ષાયિકસમકિત. ૫૪૨. દેવાયુષ્યના ૧.૪.૫ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ ૨,ઉપસમ, મિશ્ર સમકત. પ૪૩. દેવાયુષ્યનાં પહેલા ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક અણાહારી. ૫૪૪. દેવાયુષ્યનાં ભાંગાવાળી કુલ કેટલી માર્ગણા હોય? ઉ ૩૯ પાંચેય ભાંગાવાળી ૩૦
ચાર ભાંગાવાળી ત્રણ ભાંગાવાળી એક ભાંગાવાળી
૩૯ માર્ગણા હોય. ૫૪૫. દેવાયુષ્યના પહેલા ભાગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય છ માસ ન્યૂન દશહજાર વર્ષ
ઉત્કૃષ્ટ છ માસ ન્યૂન તેત્રીસ સાગરોપમ. ૫૪૬. દેવાયુષ્યના આયુ બંધના ભાંગાનો કાળ કેટલો હોય?
૮૪
Page #86
--------------------------------------------------------------------------
________________
ઉ જધન્ય-ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. ૫૪૭. દેવાયુષ્યના આયુ બંધ પછીના ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય-ઉત્કૃષ્ટ થી અંતર્મુહૂર્ત ન્યૂન છમાસ જાણવો. ૫૪૮. નરકગતિને વિષે આયુષ્યનાં કેટલાં ભાંગા હોય? ઉ પાંચ ૩-આયુ અબંધના, ૨. આયુ બંધના. ૫૪૯. તિર્યંચગતિને વિષે આયુષ્યનાં કેટલા ભાંગા હોય? ઉ નવ, પાંચ આયુ અબંધના, ૪ આયુ બંધના. ૫૫૦. મનુષ્યગતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ નવ, પાંચ આયુ અબંધનાં, ૪ આયુ બંધના. ૫૫૧. દેવગતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ પાંચ, ત્રણ આયુ અબંધ, બે આયુ બંધના. પપર. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે આયુનાં કેટલા ભાંગા હોય? ઉ પાંચ, તિર્યંચના ત્રણ આયુ અબંધના, ૨. આયુ બંધના. પપ૩. પંચેન્દ્રિય જાતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮.નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ =૨૮. પપ૪. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિ કાયને વિષે આયુના કેટલા ભાંગા
હોય? ' ઉ પાંચ, તિર્યંચના, ૩-આયુઅબંધનાં, ર-આયુબંધના. ૫૫૫. તેઉકાય, વાયુકાય ને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ત્રણ, બે આયુ અબંધના, એક આયુ બંધનો. ૫૫૬. ત્રસકાય,૩ યોગને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮.નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૫૭. પુરૂષદ, સ્ત્રીવેદમાં આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૩. નરક-૭, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ =૨૩. ૫૫૮. નપુંસકવેદમાં આયુના કેટલા ભાંગા હોય? ૬ ૨૩. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૦ = ૨૩. ૫૯. ચાર કષાય, ૩-અજ્ઞાનને વિષે આયુના કેટલા ભાંગા હોય?
૮૫.
Page #87
--------------------------------------------------------------------------
________________
ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૬૦. ત્રણ જ્ઞાનને વિષે આયુના કેટલા ભાંગા હોય?
૨૦. નરકનાં ૪=૩ અબંધના ૧ આયુબંધનો તિર્યંચ-૬ = ૫ અબંધના ૧ બંધનો દેવ. મનુષ્ય-૬ = ૫ અબંધના ૧ બંધનો દેવ.
દેવ-૪,-૩ અબંધના ૧ આયુ બંધનો. પ૬૧. મન:પર્યવ જ્ઞાનનેવિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૬-પાંચ અબંધના, ૧ આયુ બંધનો. પ૬ર. કેવલજ્ઞાન, કેવલદર્શન ને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ એક આયુ અબંધનો. પ૬૩. સામાયિકઆદિ ત્રણ ચારિત્રને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૬. પાંચ અબંધના એક બંધનો. પ૬૪. સૂકમપરાય, યથાખ્યાતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨. બે આયુના અબંધના. . પ૬૫. દેશવિરતિને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૨. તિર્યંચના-૬, મનુષ્યના-૬=૧૨. પદ૬. અવિરતિ, ચક્ષુ અચક્ષુદર્શનને વિષે આયુના કેટલાં ભાંગા હોય? ઉ ૧૨. તિર્યંચના-૬, મનુષ્યના-૬=૧૨ પ૬૭. અવધિદર્શનને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૦નરક-૪, તિર્યચ-૬, મનુષ્ય-૬,દેવ-૪ =૨૦. ૫૬૮. પહેલી ત્રણ લેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. ૫૬૯. તેજોલેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય ? ઉ ૨૦.તિર્યંચ-૮, મનુષ્ય-૭, દેવ-૫ = ૨૦. ૫૭૦. પદ્મ લેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૦. તિર્યંચના-૮, મનુષ્ય-૭, દેવ-૫ = ૨૦ પ૭૧. શુકલલેશ્યાને વિષે આયુના કેટલા ભાંગા હોય?
Page #88
--------------------------------------------------------------------------
________________
ઉ ૨૦. અથવા-૧૯, તિર્યંચના-૮/૭, મનુષ્ય-૭,દેવ-૫ = ૧૯/૨૦. ૫૭૨. ભવ્ય-અભવ્ય વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૭૩. ક્ષાયિકસમકતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૫. નરક-૩, તિર્થંચ-૩, મનુષ્ય-૬, દેવ-૩ = ૧૫. પ૭૪. ક્ષયોપશમ સમકતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૦. નરક-૪, તિર્યંચ-૬, મનુષ્ય-૬, દેવ-૪, = ૨૦. ૫૭૫. ઉપશમ સમકિતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૬. નરક-૩, તિર્યંચ-૫, મનુષ્ય-૫, દેવ-૩ = ૧૬. ૫૭૬. મિથ્યાત્વને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. પ૭૭. સાસ્વાદનનેવિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૨૬. નરક-૫, તિર્યંચ-૮, મનુષ્ય-૮, દેવ-૫ = ૨૬. ૫૭૮. મિશ્ર સમકતને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ. ૧૬. નરક-૩, તિર્યંચ-૫, મનુષ્ય-પ, દેવ-૩, ૧૬. પ૭૯. સન્ની આહારીને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ. ૨૮. નરક-૫, તિર્યંચ-૯, મનુષ્ય-૯, દેવ-૫ = ૨૮. ૫૮૦. અસશી ને વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૧૪. નરક-૦, તિર્યંચ-૯, મનુષ્ય-૫, દેવ-૦ = ૧૪. ૫૮૧. અણાહારી વિષે આયુના કેટલા ભાંગા હોય? ઉ ૪. નરક-૧, તિર્યંચ-૧, મનુષ્ય-૧, દેવ-૧ = ૪. ૫૮૨. આયુષ્યના અઠ્ઠાવીશ ભાંગા હોય એવી કેટલી માર્ગણા હોય? ઉ ૨૩, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-કષાય, ૩-અજ્ઞાન,
અવિરતિ, ચલુ અચક્ષુદર્શન, ૩-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ,
સન્ની, આહારી. ૫૮૩. આયુના છવ્વીશ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક સાસ્વાદન સમકત.
Page #89
--------------------------------------------------------------------------
________________
૫૮૪. આયુના વિશ ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૭.૩ જ્ઞાન, અવધિદર્શન, તેજો પઘલેશ્યા, ક્ષયોપશમસમકત. ૫૮૫. આયુના ૧૯ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક શુકલેશ્યા. ૫૮૬. આયુના સોળ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૨. ઉપશમ, મિશ્રણમકીત. ૫૮૭. આયુના પંદર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક ક્ષાયિકસમકત. ૫૮૮. આયુના ચૌદ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક અસન્ની. ૫૮૯. આયુના બાર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ એક દેશવિરતિ. પ૯૦. આયુના નવ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૨. મનુષ્ય, તિર્યંચગતિ. પ૯૧. આયુના છ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૪. મનઃપયૅવજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ. પ૯૨. આયુના પાંચ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૯. નરકગતિ, દેવગતિ,એકેન્દ્રિયાદિ. ૪ જાતિ, પૃથ્વીકાય, અપૂકાય,
વનસ્પતિકાય. ૫૯૩. આયુના ચાર ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ એક અણાહારી. ૫૯૪. આયુના ત્રણ ભાંગાવાળી કેટલી માર્ગણા હોય? ઉ બે. તેઉકાય, વાયુકાય. પ૯૫. આયુના બે ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે.સૂમસંપરાય, યથાખ્યાતચારિત્ર. પ૯૬. આયુના એક ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે.કેવલજ્ઞાન, કેવલદર્શન.
૮૮
Page #90
--------------------------------------------------------------------------
________________
૫૯૭. સૂક્ષ્મ અપર્યાપ્તાથી ચઉરિન્દ્રિય પર્યાપ્તા દશ જીવભેદ માં
જ્ઞાનાવરણીયાદિનાં કેટલા કેટલા ભાંગા હોય? ઉ ૧૬. જ્ઞાનવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુષ્ય-૫,
ગોત્ર-૩, અંતરાય-૧ = ૧૬. ૫૯૮. અપર્યાપ્ત અસત્રીને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૧. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુ-૧૦,
ગોત્ર-૩, અંતરાય-૧=૨૧. ૫૯૯. પર્યાપ્તાઅસન્નીને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૦. જ્ઞાનાવરણીય-૧, દર્શનાવરણીય-૨, વેદનીય-૪, આયુષ્ય-૯,
ગોત્ર-૩, અંતરાય-૧ = ૨૦. ૬૦૦. સન્ની અપર્યાપ્તાને જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદનીય-૪, આયુ-૧૨, ગોત્ર-૫,
અંતરાય-૧ = ર૭. ૬૦૧. સન્ની પર્યાપ્તાને જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ૬ ૬૦. શાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨, = ૬૦. ૬૦૨. પહેલા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૧. ૬૦૩. બીજા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૩૮, શાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૬, ગોત્ર-૪, અંતરાય-૧
= ૩૮. ૬૦૪. ત્રીજા ગુણ. કે જ્ઞાનાદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૨, અંતરાય-૧
= ૨૬. ૬૦૫. ચોથા ગુણ. કે જ્ઞાના. આદીનાં કેટલા ભાંગા હોય? “
૩૦. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૨, અંતરાય-૧ = ૩૦.
૮૯
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૦૬. પાંચમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંતરાય-૧
= ૨૨. ૬૦૭. છઠ્ઠા ગુણ. કે જ્ઞાના આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-ડ, ગોત્ર-૧, અંતરાય-૧
= ૧૫. ૬૦૮. સાતમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ૧ ૧૨.જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૨, આયુ-૫, ગોત્ર-૧, અંતરાય-૧ =
૧૨. ૬૦૯. આઠમા થી દશમા ગુણ. કે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૧. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય-૧
= ૧૧. ૬૧૦. અગ્યારમા ગુણ કે જ્ઞાના. આદિનાં કેટલા ભાગ હોય? ઉ ૯. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય-૧ =
૯. . ૬૧૧. બારમા ગુણ. કે જ્ઞાના-આદિનાં કેટલા ભાગ હોય? ઉ ૯, જ્ઞાના-૧, દર્શના-૩, વેદની-૨, આયુ-૧,ગોત્ર-૧, અંતરાય-૧ =
૯. ૬૧૨. તેરમાં ગુણ. કે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪. વેદનીય-૨, આયુષ્ય-૧, ગોત્ર-૧ = ૪. ૬૧૩. ચૌદમા ગુણ. કે જ્ઞાના આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬. વેદનીય -૪, આયુ-૧, ગોત્ર-૧ = ૬. ૬૧૪. નરકગતિને વિષે જ્ઞાના. આદિનાં ભાગા કેટલા હોય? ઉ ૧૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૨, અંતરાય-૧,
=૧૭ ૬૧૫. તિર્યંચગતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧, દર્શન-૪, વેદની-૪, આયુ-૯, ગોત્ર-૩, અંતરાય-૧
Page #92
--------------------------------------------------------------------------
________________
= ૨ ૨. ૬૧૬. મનુષ્યગતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૪૦. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૯, ગોત્ર-૬, અંતરાય
૨=૪૦. ૬૧૭. દેવગતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૧૭. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૨, અંતરાય-૧
= ૧૭. ૬૧૮. એકેન્દ્રિયાદિ ચાર જાતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૧૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૩, અંતરાય-૧
= ૧૬. ૬૧૯. પંચેન્દ્રિયજાતિને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૬૦. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨ =૬૦. ૬૨૦. પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાયને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા
કેટલા હોય? ઉ ૧૬. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૫, ગોત્ર-૩, અંતરાય-૧
= ૧૬. ૬૨૧. તેઉકાય, વાયુકાય ને વિષે જ્ઞાના. આદિમાં ભાંગા કેટલા હોય? ઉ ૧૩. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૩, ગોત્ર-૨, અંતરાય-૧
= ૧૩. ૬૨૨. ત્રસકાય વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાગા હોય? ઉ. ૬૦. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨ = ૬૦. ૬ર૩. ત્રણ યોગને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંતરાય
૨=પપ ૬૨૪. ત્રણ વેદને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય ?
૯૧
Page #93
--------------------------------------------------------------------------
________________
ઉ ૪૨. જ્ઞાના-૧, દર્શના-૮, વેદની-૪, આયુ-૨૩, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૨. ૬૨૫. ચાર કષાયને વિષે જ્ઞાના. આદિનાંકેટલા ભાગા હોય? ઉ ૪૭. જ્ઞાના-૧, દર્શના-૮, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૭. ૬૨૬. ત્રણ જ્ઞાન, અવધિદર્શન વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૩, અંતરાય
૨=૪૨
૬૨૭. મનઃ પર્યવ જ્ઞાનને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ર૭. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૨, અંતરાય-૨
= ૨૭.
૬૨૮. કેવલજ્ઞાન, કેવલદર્શનને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૯. વેદનીય-૬, આયુ-૧, ગોત્ર-૨ = ૯. ૬૨૯. ત્રણ અજ્ઞાનને વિષે જ્ઞાના. આદિના કેટલા ભાંગા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-પ, અંતરાય
૧=૪૩.
૬૩૦. સામાયિક-છેદોપસ્થાપનીયને વિષે જ્ઞાના. આદિના કેટલા ભાંગા
હોય? ઉ ૧૯. જ્ઞાના-૧, દર્શના -૬, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૧, અંતરાય-૧
=૧૯. ૬૩૧. પરિહારવિશુદ્ધ વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૧, અંતરાય
૧)=૧૫. ૬૩૨. સૂક્ષ્મ સંપરાયને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? લિ. ૧૧. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય
૧=૧૧. ૬૩૩. યથાખ્યાતચારિત્રને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય?
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૫, વેદની-૪, આયુ-૨, ગોત્ર-૨, અંત-૧, ૧૫ ૬૩૪. દેશવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧ દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંત
૧=૨૨. ૬૩૫. અવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ =
૪૩. ૬૩૬. ચક્ષુ અચક્ષુ દર્શનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંતરાય
૨ = ૫૫. ૬૩૭. પહેલી ત્રણ વેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૩. ૬૩૮. તેજો, પદ્મ લેશ્યાને વિષે જ્ઞાના. આદિના ભાંગા કેટલા હોય? ઉ. ૩૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૪, અંતરાય-૧
= ૩૩. ૬૩૯. શુકલલેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૫, અંતરાય
૨ = ૪૫. ૬૪૦. ભવ્ય-સન્ની વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬૦. જ્ઞાના-૨, દર્શન-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨ = ૬૦. ૬૪૧. અભવ્યને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૧. ૬૪૨. ક્ષાયિક સમીકીતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૮, આયુ-૧૫, ગોત્ર-૪, અંતરાય
૯૩
Page #95
--------------------------------------------------------------------------
________________
૨ = ૪૨ ૬૪૩. ક્ષયોપશમને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૩૦. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૨, અંતરાય-૧
= ૩૦. ૬૪૪. ઉપશમ સમકતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ૧ ૩૩. જ્ઞાના-૨, દર્શના-૬, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૩, અંતરાય-૨
= ૩૩. ૬૪૫. મિથ્યાત્વને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ =
૪૧. ૬૪૬. સાસ્વાદનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૩૮. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૬, ગોત્ર-૪, અંક-૧ =
૩૮. ૬૪૭. મિશ્ર સમકતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ર૬. જ્ઞાના-૧, દર્શન-૨, વેદની-૪, આયુ-૧૬, ગોત્ર-૨, અંતરાય
૧, = ૨૬. ૬૪૮. અસન્નીને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૧૪, ગોત્ર-૩, અંત
૧=૨૫. ૬૪૯. આહારી ને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંત-૨
= પપ ૬૫૦. અણાહારી માર્ગણાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૫. જ્ઞાના-૧, દર્શન-૪, વેદની-૮, આયુ-૪, ગોત્ર-૭, અંતરાય-૧
= ૨૫. ૬૫૧. કોઈપણ નવ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ બે કેવલજ્ઞાન, કેલલદર્શન.
८४
Page #96
--------------------------------------------------------------------------
________________
૬૫૨. કોઈપણ અગ્યાર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય?
ઉ એક સૂક્ષ્મસંપરાય.
૬૫૩. પંદર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ઉ એક પરિહાર વિશુદ્ધ ચારિત્ર.
૬૫૪. સોળ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ?
ઉ
૯.
૬૫૫. સત્તર ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૩, નરકગતિ,દેવગતિ, યથાખ્યાતચારિત્ર. ૬૫૬. ઓગણીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ૨ સામાયિક-છેદોપસ્થાપનીયચારિત્ર.
€.
૬૫૭. બાવીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૨ તિર્યંચગતિ, દેશવિરિત.
ઉ.
૬૫૮. પચ્ચીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૨ અસન્ની, અણાહારી.
G.
૬૫૯. છવ્વીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૧ મિશ્ર સમકીત.
ઉ
૬૬૦. સત્તાવીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૧ મન:પર્યંવજ્ઞાન.
ઉ.
૬૬૧. ત્રીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? એક ક્ષયોપશમસમકીત.
૯.
ઉ.
૬૬૨. તેત્રીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? 3 તેજોલેશ્યા, પદ્મ લેશ્યા, ઉપશમસમકીત. ૬૬૩. સાડત્રીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ? ૧ સાસ્વાદનસમકીત.
ઉ
૬૬૪. ચાલીશ માંગાવાળી માર્ગણા કેટલી હોય ? ઉ ૧ મનુષ્યગતિ.
૬૬૫. એકતાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય ?
૭-એકેન્દ્રિયાદિ ૪-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય.
૯૫
Page #97
--------------------------------------------------------------------------
________________
ઉ ર અભવ્ય, મિથ્યાત્વ. ૬૬૬. બેતાલીશ ભાંગાવાલી માર્ગણા કેટલી હોય? ૧ ૮,૩-વેદ, ૩-જ્ઞાન,અવધિદર્શન ક્ષાયિકસમકત. ૬૬૭. તેતાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ. ૭,૩ અજ્ઞાન, અવિરતિ, પહેલી ત્રણલેશ્યા. ૬૬૮. પીસ્તાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૧ શુકલેશ્યા. ૬૬૯. સૂડતાલીશ ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ. ૪ ચારકષાય ૬૭૦. પંચાવન ભાંગાવાળી માર્ગણા કેટલી હોય? ઉ ૬, ૩-યોગ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, આહારી. ૬૭૧. સાંઈઠ (૬૦) ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૪, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, સન્ની, ભવ્ય.
સંવત ૨૦૪૭ ના ફાગણ વદ ૯ થી શરૂ કરી સંવત ૨૦૪૭ ચૈત્ર સુદ ૧ ના દિવસે શ્રી નમિનાથ સ્વામીની છત્ર છાયામાં પરમારાથ્યપાદ પ્રાતઃસ્મરણીયપૂ ગુરૂદેવશ્રીજીનાં સાનિધ્યમાંપૂ.આ.વિ. દાન સૂરીશ્વજી જ્ઞાન મંદિરમાં પૂર્ણ કરેલ છે. સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ ભાગ ૧ પ્રશ્નોત્તરી સમાપ્ત
ગાથા ૧ થી ૧૧.
Page #98
--------------------------------------------------------------------------
________________ પદાર્થ દર્શન ટ્રસ્ટ આશ્રમ રોડ, અમદાવાદ