________________
પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સૂમસં૫રાય, ૩-દર્શન, શુકલેશ્યા,
ભવ્ય-ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૫. દર્શનાવરણીયના નવ દશ બે ભાંગા કેટલી માર્ગણામાં હોય?
(૦.૪.૯,૦.૫.૯) આ ભાંગ ૨૦ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન,
શુકલેશ્યા, ભવ્ય, ઉપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૬. દર્શનાવરણીયના અગ્યાર બાર બે ભાંગા કેટલી માર્ગણામાં હોય?
(૦,૪,૬,૦,૫,૬) આ ભાંગા ૧૯ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન,
શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની, આહારી. ૩૮૭. દર્શનાવરણીયનો તેરમો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
૧૯ માર્ગણામાં હોય (૦.૪.૪), મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૪-જ્ઞાન, યથાખ્યાત, ૩-દર્શન, શુકલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
સન્ની, આહારી. ૩૮૮. છઠ્ઠા કર્મગ્રંથના આધારે દર્શનાવરણીયના કેટલા ભાંગા હોય? ઉ ૧૧ ભાંગા હોય, તેર નહિ. કારણકે ક્ષપકશ્રેણીમાં નિદ્રાનો ઉદય હોતો
નથી. ૩૮૯. દર્શનાવરણીયના તેર ભાંગાવાળી માર્ગણાઓ કેટલી હોય? ઉ ૧૨, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ચક્ષુદર્શન,
અચક્ષુદર્શન, શુકલલેશ્યા, ભવ્ય, સન્ની, આહારી. ૩૯૦. દર્શનાવરણીયના અગ્યાર ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૩ થી ૧૩ ભાંગા. ૬ માર્ગણામાં હોય
૪-જ્ઞાન, અવધિદર્શન, ક્ષાયિક સમકિત. ૩૯૧. દર્શનાવરણીયના ૮ (આઠ) ભાંગા કેટલી માર્ગણામાં હોય? . ઉ ૧ થી ૮ માંગા સાત માર્ગણામાં હોય ૩-વેદ, ૪-કષાય. ૩૯૨. દર્શનાવરણીયના છ ભાંગા કેટલી માર્ગણામાં હોય? ઉ ૩ થી ૮ ભાંગા બે માર્ગણામાં હોય સામાયિક, છેદોપસ્થાપનીય.
૬૫.