________________
به
به
به
م
મનુષ્યનાં છ ભાંગાવાળી ૧૧ મનુષ્યનાં પાંચ ભાંગાવાળી મનુષ્યનાં બે ભાંગાવાળી મનુષ્યનાં એક ભાંગાવાળી એકેય ભાંગો ન હોય એવી
દૂર થાય છે. પ૩૧. મનુષ્યાયુષ્યના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જ. અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષનો ત્રીજો ભાગ. ૫૩૨. મનુષ્યાયુષ્યના બંધના ચાર ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્યથી-ઉત્કૃષ્ટ થી એક અંતર્મુહૂર્ત. પ૩૩. મનુષ્યાયુષ્ય પછીનાં ચાર ભાંગાનો કાળ કેટલો હોય? ઉ જધન્ય અંતર્મુહૂર્ત-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તચુન પૂર્વકોડ વર્ષનો ત્રીજો ભાગ. પ૩૪. દેવાયુષ્યનો પહેલો ભાંગો કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૯,દવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષ વેદ, સ્ત્રીવેદ,૪
કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬ સમકિત, સન્ની, આહારી, અણાહારી. પ૩૫. દેવાયુષ્યનો બીજો ભાંગો કેટલી માર્ગણામાં હોય?
૩૦, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન,અવિરતિ, ચલુ અચલુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, આહારી. પ૩૬. દેવાયુષ્યનો ત્રીજો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૬, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષયોપશમ, ક્ષાયિક, સન્ની, આહારી. પ૩૭. દેવાયુષ્યનો ચોથો ભાગો કેટલી માર્ગણામાં હોય?
૩૭, દેવગતિ,પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, પુરૂષવેદ, સ્ત્રીવેદ ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
ઉ
ઉ
૮૩