________________
૪૬૩. ગોત્રકર્મના સાતમા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (૦.૧૧) એક સમય ચૌદમા ગુણસ્થાનકના છેલ્લા સમયે હોય. ૪૬૪. નરકાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ર૯ માર્ગણામાં હોય. મનુષ્યગતિ, તિયેંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ૨-દર્શન, ૩
લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્રી, આહારી. ૪૬૫. નરકાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૫ નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, નપુંસકવેદ, ૪
કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૩-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમીકીત, સન્ની, આહારી, અણાહારી. ૪૬૬. નરકાયુષ્યની સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૮, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, પાંચ સંયમ, (સૂક્ષ્મસંપરાય યથાખ્યાત સિવાય) ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય,
૬-સમીત, સન્ની,અસન્ની, આહારી, અણાહારી. ૪૬૭. મનુષ્યાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય?
૪૮, ૪-ગતિ,૫-જાતિ, પૂથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય,૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસન્ની, આહારી,
ક્ષયોપશમ, ક્ષાયિક-અભિવ્ય. ૪૬૮. મનુષ્યાયુષ્યનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૫૦, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪
કષાય, પ-જ્ઞાન, ૩-અજ્ઞાન,૭-સંયમ, ૪-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
અભવ્ય, ૬-સમીકીત, સન્ની, અસશી, આહારી, અણાહારી. ૪૬૯. મનુષ્યાયુષ્યની સત્તા કરેલી માર્ગણામાં હોય? ઉ ૬૦, તેઉકાય, વાયુકાય, સિવાયની જાણવી. ૪૭૦. તિર્યંચાયુષ્યનો બંધ કેટલી માર્ગણામાં હોય? ઉ ૪૪ અથવા ૪૩, ૪-ગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪
१४