________________
ઉં
ચાર, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુધ્ધ, સૂમસંપરાય. ૪૫૬. ગોત્રકર્મના ભાંગાવાળી કુલ માર્ગણા કેટલી થાય?
બાસઠ સાતેય ભાંગાવાળી
૫ માર્ગણા છ ભાંગાવાળી
૭ માર્ગણા પાંચ ભાંગાવાળી
૧૬ માર્ગણા ચાર ભાંગાવાળી
૫ માર્ગણા ત્રણ ભાંગાવાળી
૧૪ માર્ગણા બે ભાંગાવાળી
૧૧ માર્ગણા એક ભાંગાવાળી
૪ માર્ગણા
૬૨ માર્ગણા થાય છે. ૪૫૭. ગોત્રકર્મના પહેલા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ તેઉકાય વાયુકાય જીવ આશ્રયી અસંખ્યાતી ઉત્સરપિણી-અવસરપિણી
કાળ જાણવો તેમાંથી નીકળી અન્ય ગતિમાં જનારને એક અંતર્મુહૂર્ત
કાળ જાણવો. ૪૫૮. ગોત્રકર્મના બીજા ભાગાનો કાળ કેટલો હોય? ઉ (ની.ની-૨) એક અંતર્મુહૂર્ત હોય. ૪૫૯. ગોત્રકર્મના ત્રીજા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ (ઉની.૨) એક અંતર્મુહુર્ત હોય ૪૬૦. ગોત્રકર્મના ચોથા ભાંગાનો કાળ કેટલો હોય? ઉ. (ઉની.-૨) જધન્ય ૧.સમય, ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (તિર્યંચ
જીવોને હોય.). ૪૬૧. ગોત્રકર્મના પાંચમા ભાગાનો કાળ કેટલો હોય? ઉ (ઉઉ-૨) જધન્ય ૧. સમય. ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (સાધુને) ૪૬૨. ગોત્રકર્મના છઠ્ઠા ભાંગાનો કાલ કેટલો હોય? ઉ (o.ઉ-૨) જધન્ય ૧. સમય ઉત્કૃષ્ટ દેશોનુપૂર્વકોડવર્ષ (કેવલીને).