________________
ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૫, વેદની-૪, આયુ-૨, ગોત્ર-૨, અંત-૧, ૧૫ ૬૩૪. દેશવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૨૨. જ્ઞાના-૧ દર્શના-૨, વેદની-૪, આયુ-૧૨, ગોત્ર-૨, અંત
૧=૨૨. ૬૩૫. અવિરતિને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંત-૧ =
૪૩. ૬૩૬. ચક્ષુ અચક્ષુ દર્શનને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ. ૫૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૬, અંતરાય
૨ = ૫૫. ૬૩૭. પહેલી ત્રણ વેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૩. ૬૩૮. તેજો, પદ્મ લેશ્યાને વિષે જ્ઞાના. આદિના ભાંગા કેટલા હોય? ઉ. ૩૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૪, અંતરાય-૧
= ૩૩. ૬૩૯. શુકલલેશ્યાને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૫. જ્ઞાના-૨, દર્શના-૧૩, વેદની-૪, આયુ-૧૯, ગોત્ર-૫, અંતરાય
૨ = ૪૫. ૬૪૦. ભવ્ય-સન્ની વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૬૦. જ્ઞાના-૨, દર્શન-૧૩, વેદની-૮, આયુ-૨૮, ગોત્ર-૭, અંતરાય
૨ = ૬૦. ૬૪૧. અભવ્યને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૧. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૧. ૬૪૨. ક્ષાયિક સમીકીતને વિષે જ્ઞાના. આદિનાં ભાંગા કેટલા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૮, આયુ-૧૫, ગોત્ર-૪, અંતરાય
૯૩