________________
ઉ ૪૨. જ્ઞાના-૧, દર્શના-૮, વેદની-૪, આયુ-૨૩, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૨. ૬૨૫. ચાર કષાયને વિષે જ્ઞાના. આદિનાંકેટલા ભાગા હોય? ઉ ૪૭. જ્ઞાના-૧, દર્શના-૮, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-૫, અંતરાય-૧
= ૪૭. ૬૨૬. ત્રણ જ્ઞાન, અવધિદર્શન વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૪૨. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૪, આયુ-૨૦, ગોત્ર-૩, અંતરાય
૨=૪૨
૬૨૭. મનઃ પર્યવ જ્ઞાનને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ર૭. જ્ઞાના-૨, દર્શના-૧૧, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૨, અંતરાય-૨
= ૨૭.
૬૨૮. કેવલજ્ઞાન, કેવલદર્શનને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ ૯. વેદનીય-૬, આયુ-૧, ગોત્ર-૨ = ૯. ૬૨૯. ત્રણ અજ્ઞાનને વિષે જ્ઞાના. આદિના કેટલા ભાંગા હોય? ઉ ૪૩. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૪, આયુ-૨૮, ગોત્ર-પ, અંતરાય
૧=૪૩.
૬૩૦. સામાયિક-છેદોપસ્થાપનીયને વિષે જ્ઞાના. આદિના કેટલા ભાંગા
હોય? ઉ ૧૯. જ્ઞાના-૧, દર્શના -૬, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૧, અંતરાય-૧
=૧૯. ૬૩૧. પરિહારવિશુદ્ધ વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? ઉ. ૧૫. જ્ઞાના-૧, દર્શના-૨, વેદની-૪, આયુ-૬, ગોત્ર-૧, અંતરાય
૧)=૧૫. ૬૩૨. સૂક્ષ્મ સંપરાયને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય? લિ. ૧૧. જ્ઞાના-૧, દર્શના-૪, વેદની-૨, આયુ-૨, ગોત્ર-૧, અંતરાય
૧=૧૧. ૬૩૩. યથાખ્યાતચારિત્રને વિષે જ્ઞાના. આદિનાં કેટલા ભાંગા હોય?