________________
૧૨૦. નવમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ? હ ચાર ભાંગા ૧-૪,૪,૯. ૨-૪,૫,૯. ૩-૪,૪,૬. ૪-૪,૫,૬. હોય ૧૨૧. દશમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ?
ઉ
ચાર ભાંગા ૧-૪,૪,૯. ૨-૪,૫,૯. ૩-૪,૪,૬. અને ૪-૪,૫,૬. હોય.
ઉ
૧૨૨. અગ્યારમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? બે ભાંગા ૧-૦,૪,૯ ૨-૦,૫,૯ હોય. ૧૨૩. બારમા ગુણસ્થાનકે કેટલા ભાંગા હોય ? કયા ?
ત્રણ ભાંગા ૧-૦,૪,૬.૨-૦,૫,૬ અને ૦,૪,૪ હોય છે. ગોમિ સત્ત ભંગા
અય ભંગા હવતિ વેણિએ ।
પણ નવ નવ પણ ભંગા
આઊ ચઊકકે વિ કમસો ઉ ॥૧૧॥
ભાવાર્થ : ગોત્ર કર્મના સંવેધ ભાંગા સાત, વેદનીય કર્મના સંવેધ ભાંગા-આઠ આયુષ્ય કર્મના સંવેધ ભાંગા અનુક્રમે નારકીનાં પાંચ, તિર્યંચના નવ, મનુષ્યના નવ, અને દેવતાના પાંચ હોય છે.૧૧
૧૨૪. ગોત્રકર્મનાં બંધસ્થાન કેટલા હોય । કયા ? શાથી ?
હું .
ગોત્ર કર્મનું એક પ્રકૃતિ રૂપ એક બંધસ્થાન હોય છે. બન્ને પ્રકૃતિ પરાવર્તમાન હોવાથી એક સમયે એક પ્રકૃતિનો બંધ થાય છે. નીચ ગોત્ર બંધાય ત્યારે ઉચ્ચ ગોત્ર ન બંધાય. ઉચ્ચ ગોત્ર બંધાય ત્યારે નીચ ગોત્ર બંધાતુ નથી. માટે એકનું બંધસ્થાન ગણાય છે.
૧૨૫. નીચગોત્રનો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં હોય ? હ ચૌદે ચૌદ જીવ ભેદમાં બંધાય તથા પહેલા બીજા ગુણસ્થાનકે બંધાય છે.
૧૨૯૬. ઉચ્ચગોત્રનો બંધ કેટલા જીવ ભેદમાં તથા ગુણસ્થાનકમાં બંધાય ? ચૌદે ચૌદ જીવ ભેદમાં બંધાય તથા ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં બંધાય
હ
છે.
૨૭